Ambati Rayudu એ કર્યો મોટો ખુલાસો ! કહ્યું – BCCI અધ્યક્ષના દીકરાએ બરબાદ કર્યું મારુ કરિયર

દિગ્ગજ ક્રિકેટર Ambati Rayudu સંન્સાસ લઈ ચૂક્યો છે. પણ હવે તે અમેરિકાની ટી20 લીગમાં જોવા મળશે. પણ આઈપીએલ 2023માં ચેમ્પિયન બન્યા બાદ અંબાતી રાયડૂ એ મોટો ધડાકો કર્યો છે. પોતાનું કરિયર બરબાદ કરવા બદલ તેણે એક મોટા વ્યક્તિ પર આરોપ લગાવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2023 | 6:10 PM
ભારતીય ક્રિકેટર અંબાતી રાયડૂ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે. પણ તે જૂલાઈ મહિનામાં અમેરિકામાં થનારી મેજર લીગ ક્રિકેટમાં રમતા જોવા મળશે. ચેન્નઈ સુપર કિંગ્સને 2023ની આઈપીએલ સિઝનમાં ચેમ્પિયન બનાવીને અંબાતી રાયડૂ એ વિદાય લીધી હતી. હાલ તેની રાજનીતિમાં આવવાની ચર્ચા થઈ રહી છે. તે બધા વચ્ચે રાયડૂના એક નિવેદનને કારણે ખલબલી મચી છે.

ભારતીય ક્રિકેટર અંબાતી રાયડૂ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે. પણ તે જૂલાઈ મહિનામાં અમેરિકામાં થનારી મેજર લીગ ક્રિકેટમાં રમતા જોવા મળશે. ચેન્નઈ સુપર કિંગ્સને 2023ની આઈપીએલ સિઝનમાં ચેમ્પિયન બનાવીને અંબાતી રાયડૂ એ વિદાય લીધી હતી. હાલ તેની રાજનીતિમાં આવવાની ચર્ચા થઈ રહી છે. તે બધા વચ્ચે રાયડૂના એક નિવેદનને કારણે ખલબલી મચી છે.

1 / 5
 રાયડૂ એ આરોપ લગાવ્યો છે કે પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષના દીકરા એ તેનું ક્રિકેટ કરિયર બરબાદ કર્યું. તેણે પૂર્વ ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ પર પણ ગંભીર આરોપ લગાવ્યો છે.

રાયડૂ એ આરોપ લગાવ્યો છે કે પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષના દીકરા એ તેનું ક્રિકેટ કરિયર બરબાદ કર્યું. તેણે પૂર્વ ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ પર પણ ગંભીર આરોપ લગાવ્યો છે.

2 / 5
 અંબાતી રાયડૂ એ TV9 Telugu સાથે વાત કરતા કહ્યું કે, પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ શિવલાલ યાદવને કારણે મને લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન નહીં મળ્યું. શિવલાલ યાદવે પોતાના દીકરાનું કરિયર બનાવવા માટે મને બરબાદ કર્યો હતો.

અંબાતી રાયડૂ એ TV9 Telugu સાથે વાત કરતા કહ્યું કે, પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ શિવલાલ યાદવને કારણે મને લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન નહીં મળ્યું. શિવલાલ યાદવે પોતાના દીકરાનું કરિયર બનાવવા માટે મને બરબાદ કર્યો હતો.

3 / 5
 અંબાતી રાયડૂ એ જણાવ્યું કે, ટીમના અન્ય ખેલાડીઓ મારી સાથે વાત પણ નહીં કરતા હતા. બોલવા વાળાને ટીમની બહાર કરવામાં આવ્યા હતા. તે સમયે મારી સાથે ઘણો ભેદભાવ થયો. એક ક્રિકેટરે સારુ પ્રદર્શન કરવા માટે માનસિક રીતે પણ સ્વસ્થ હોવું જોઈએ. તે સમયે હું ઘણો તણાવમાં હતો. એટલે જ હું હૈદરાબાદ છોડીને આંઘ્રપ્રદેશ આવી ગયો હતો.

અંબાતી રાયડૂ એ જણાવ્યું કે, ટીમના અન્ય ખેલાડીઓ મારી સાથે વાત પણ નહીં કરતા હતા. બોલવા વાળાને ટીમની બહાર કરવામાં આવ્યા હતા. તે સમયે મારી સાથે ઘણો ભેદભાવ થયો. એક ક્રિકેટરે સારુ પ્રદર્શન કરવા માટે માનસિક રીતે પણ સ્વસ્થ હોવું જોઈએ. તે સમયે હું ઘણો તણાવમાં હતો. એટલે જ હું હૈદરાબાદ છોડીને આંઘ્રપ્રદેશ આવી ગયો હતો.

4 / 5
વિવાદોને કારણે અંબાતી રાયડૂ આંધ્ર ક્રિકેટ ટીમની તરફથી રમવા લાગ્યો હતો. ત્યા પણ તેને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ટીમના કેપ્ટન એમએસકે પ્રસાદ સાથે પણ મતભેદ થતા તેણે ફરી હૈદરાબાદ આવવું પડયું હતું. આ બધા વચ્ચે તેને 2010માં આઈપીએલમાં મુંબઈ તરફથી રમવાની તક મળી. વર્ષ 2019માં બીસીસીઆઈના અધિકારીઓએ તેને વર્લ્ડ કપની તૈયારી કરવા કહ્યું , પણ ટીમમાં સ્થાન મળ્યું ના હતું.

વિવાદોને કારણે અંબાતી રાયડૂ આંધ્ર ક્રિકેટ ટીમની તરફથી રમવા લાગ્યો હતો. ત્યા પણ તેને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ટીમના કેપ્ટન એમએસકે પ્રસાદ સાથે પણ મતભેદ થતા તેણે ફરી હૈદરાબાદ આવવું પડયું હતું. આ બધા વચ્ચે તેને 2010માં આઈપીએલમાં મુંબઈ તરફથી રમવાની તક મળી. વર્ષ 2019માં બીસીસીઆઈના અધિકારીઓએ તેને વર્લ્ડ કપની તૈયારી કરવા કહ્યું , પણ ટીમમાં સ્થાન મળ્યું ના હતું.

5 / 5
Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">