AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિષેક શર્માએ નવું ટેટૂ કરાવ્યું, કાંડા પરના ત્રણ શબ્દોનો અર્થ શું થાય છે? જાણો

ભારતના સ્ટાર અને યુવા ઓપનર અભિષેક શર્મા હવે લાઈમલાઈટમાં રહે છે. હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ તેના માટે શાનદાર રહ્યો હતો. અભિષેક શર્માએ હવે તેના કાંડા પર એક ટેટુ કરાવ્યું છે. જાણો આ ટેટુનો અર્થ શું થાય છે.

| Updated on: Nov 12, 2025 | 11:32 AM
Share
ભારતના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માના કરિયરમાં હાલમાં ગોલ્ડન પીરિયડ ચાલી રહ્યો છે. બેટથી ધમાલ મચાવ્યા બાદ તેનું નામ દુનિયાના સૌથી શ્રેષ્ઠ બેટ્સમેનમાં આવે છે. બોલરો તેને બોલિંગ કરતા ડરે છે. અભિષેક માટે ગત્ત વર્ષ શાનદાર રહ્યું છે. તેણે ભારત માટે T20માં ડેબ્યૂ કર્યું હતું.

ભારતના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માના કરિયરમાં હાલમાં ગોલ્ડન પીરિયડ ચાલી રહ્યો છે. બેટથી ધમાલ મચાવ્યા બાદ તેનું નામ દુનિયાના સૌથી શ્રેષ્ઠ બેટ્સમેનમાં આવે છે. બોલરો તેને બોલિંગ કરતા ડરે છે. અભિષેક માટે ગત્ત વર્ષ શાનદાર રહ્યું છે. તેણે ભારત માટે T20માં ડેબ્યૂ કર્યું હતું.

1 / 6
135 રનની તાબડતોડ ઈનિગ્સ રમ્યા બાદ ભારત માટે ટી20માં સૌથી મોટો સ્કોર બનાવનાર ખેલાડી બન્યો છે. આઈપીએલ 2025માં અભિષેકે 141 રનની ઈનિગ્સ રમી હતી. તેમજ સનરાઈઝર્સ હૈદરાબાદને 246 રનનો સ્કોર ચેજ કરવામાં મોટી ભૂમિકા નિભાવી હતી.

135 રનની તાબડતોડ ઈનિગ્સ રમ્યા બાદ ભારત માટે ટી20માં સૌથી મોટો સ્કોર બનાવનાર ખેલાડી બન્યો છે. આઈપીએલ 2025માં અભિષેકે 141 રનની ઈનિગ્સ રમી હતી. તેમજ સનરાઈઝર્સ હૈદરાબાદને 246 રનનો સ્કોર ચેજ કરવામાં મોટી ભૂમિકા નિભાવી હતી.

2 / 6
તેની પ્રોફેશનલ લાઈફની જો આપણે વાત કરીએ તો. તેમણે હાલમાં એક મોટીવેશનલ ટેટુ બનાવ્યું છે.

તેની પ્રોફેશનલ લાઈફની જો આપણે વાત કરીએ તો. તેમણે હાલમાં એક મોટીવેશનલ ટેટુ બનાવ્યું છે.

3 / 6
ટી20 બેટ્સમેન અભિષેક શર્માએ પોતાના હાથના કાંડામાં એક ટેટુ બનાવ્યું છે. તેમણે ટેટુ બનાવતો ફોટો ઈનસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. અભિષેકે 3 શબ્દોનું ટેટુ બનાવ્યું છે. તેમણે લખ્યું છે'It Will Happen'.

ટી20 બેટ્સમેન અભિષેક શર્માએ પોતાના હાથના કાંડામાં એક ટેટુ બનાવ્યું છે. તેમણે ટેટુ બનાવતો ફોટો ઈનસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. અભિષેકે 3 શબ્દોનું ટેટુ બનાવ્યું છે. તેમણે લખ્યું છે'It Will Happen'.

4 / 6
25 વર્ષના અભિષેક શર્મા સપ્ટેમ્બરમાં એશિયા કપમાં પ્લેયર ઓફ ધટૂર્નામેન્ટ રહ્યો હતો. અભિષેકે 7 મેચમાં 200ની શાનદાર સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી 314 રન બનાવ્યા હતા. તેમણે 3 ફિફ્ટી એશિયાકપમાં ફટકારી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 મેચની ટી20 સીરિઝમાં પ્લેયર ઓફ ધ સીરિઝ રહ્યો હતો.

25 વર્ષના અભિષેક શર્મા સપ્ટેમ્બરમાં એશિયા કપમાં પ્લેયર ઓફ ધટૂર્નામેન્ટ રહ્યો હતો. અભિષેકે 7 મેચમાં 200ની શાનદાર સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી 314 રન બનાવ્યા હતા. તેમણે 3 ફિફ્ટી એશિયાકપમાં ફટકારી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 મેચની ટી20 સીરિઝમાં પ્લેયર ઓફ ધ સીરિઝ રહ્યો હતો.

5 / 6
તમને જણાવી દઈએ કે, અભિષેક શર્મા ભારત માટે હાલમાં ટી20 મેચ રમે છે તેમજ 2026માં રમાનાર ટી20 વર્લ્ડકપમાં તે ટીમ માટે બેસ્ટ ખેલાડી તરીકે સામે આવી શકે છે.

તમને જણાવી દઈએ કે, અભિષેક શર્મા ભારત માટે હાલમાં ટી20 મેચ રમે છે તેમજ 2026માં રમાનાર ટી20 વર્લ્ડકપમાં તે ટીમ માટે બેસ્ટ ખેલાડી તરીકે સામે આવી શકે છે.

6 / 6

 

અભિષેક શર્માને ઓસ્ટ્રેલિયા સામે બીજા બોલ પર મળ્યું જીવનદાન , આવો છે પરિવાર અહી ક્લિક કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">