AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wake Up Time : સવારે કેટલા વાગ્યે ઉઠવું જોઈએ? 99% લોકોને ખબર નથી સાચો સમય

આજે લોકોની લાઇફસ્ટાઇલ એટલી બદલાઈ ગઈ છે કે લોકો રાત્રે મોડા ટાઈમ સુધી જાગા હોય છે અને સવારે મોડા ઉઠે છે. કેટલાક એવા પણ છે જે વહેલા સૂવા છતાં સવારે મોડા ઉઠે છે. આનું કારણ એ છે કે આપણામાંથી મોટાભાગના લોકો સવારે ઉઠવાનો સાચો સમય જાણતા નથી.

| Updated on: May 14, 2026 | 2:39 PM
Share
સૂર્યોદયના 1 કલાક 36 મિનિટ પહેલાના સમયને 'બ્રહ્મ મુહૂર્ત' કહેવામાં આવે છે. તે સામાન્ય રીતે સવારે 4:00થી 5:30ની વચ્ચેને હોય છે. આ સમયે ઉઠવાથી શરીરમાં વાયુંનુ યોગ્ય સંચાલન થાય છે જે ઉર્જાને પ્રદાન કરે છે.

સૂર્યોદયના 1 કલાક 36 મિનિટ પહેલાના સમયને 'બ્રહ્મ મુહૂર્ત' કહેવામાં આવે છે. તે સામાન્ય રીતે સવારે 4:00થી 5:30ની વચ્ચેને હોય છે. આ સમયે ઉઠવાથી શરીરમાં વાયુંનુ યોગ્ય સંચાલન થાય છે જે ઉર્જાને પ્રદાન કરે છે.

1 / 6
બ્રહ્મ મુહૂર્તના સમયે વાતાવરણમાં ઓઝોનનું પ્રમાણ વધુ હોય છે. જે ફેફસાં અને મગજ માટે અમૃત સમાન માનવામાં આવે છે. આ સમયે 99% લોકો ઊંઘમાં હોય છે તેથી માનસિક શાંતિ તેની ટોચ પર હોય છે. આ સમય ધ્યાન, અભ્યાસ અને સર્જનાત્મક કાર્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

બ્રહ્મ મુહૂર્તના સમયે વાતાવરણમાં ઓઝોનનું પ્રમાણ વધુ હોય છે. જે ફેફસાં અને મગજ માટે અમૃત સમાન માનવામાં આવે છે. આ સમયે 99% લોકો ઊંઘમાં હોય છે તેથી માનસિક શાંતિ તેની ટોચ પર હોય છે. આ સમય ધ્યાન, અભ્યાસ અને સર્જનાત્મક કાર્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

2 / 6
વિજ્ઞાન કહે છે કે આપણા શરીરમાં એક જૈવિક ઘડિયાળ છે જે પ્રકાશ અને અંધકારનો પ્રતિભાવ આપે છે. આને સર્કેડિયન રિધમ કહેવામાં આવે છે.

વિજ્ઞાન કહે છે કે આપણા શરીરમાં એક જૈવિક ઘડિયાળ છે જે પ્રકાશ અને અંધકારનો પ્રતિભાવ આપે છે. આને સર્કેડિયન રિધમ કહેવામાં આવે છે.

3 / 6
શરીરમાં કોર્ટિસોલનું સ્તર સવારે 6:00 થી 8:30 વાગ્યાની વચ્ચે વધવા લાગે છે. જો તમે આ સમયનો ઉપયોગ નહીં કરો અને સવારે 9થી 10 વાગ્યા સુધી ઊંઘશો તો તમને આખો દિવસ સુસ્તીનો અનુભવ થશે.

શરીરમાં કોર્ટિસોલનું સ્તર સવારે 6:00 થી 8:30 વાગ્યાની વચ્ચે વધવા લાગે છે. જો તમે આ સમયનો ઉપયોગ નહીં કરો અને સવારે 9થી 10 વાગ્યા સુધી ઊંઘશો તો તમને આખો દિવસ સુસ્તીનો અનુભવ થશે.

4 / 6
ઉંમર પ્રમાણે બાળકો (6-13 વર્ષ) માટે 9થી11 કલાકની ઊંઘ જરૂરી હોય છે. યુવાનો (18-25 વર્ષ) માટે 7થી 9 કલાકની ઊંઘ જરૂરી હોય છે. વર્કિંગ પ્રોફેશનલ્સ અને વરિષ્ઠ પુખ્ત વયનાં લોકો માટે (65+) લોકો માટે 7થી 8 કલાકની ઊંઘ જરૂરી હોય છે

ઉંમર પ્રમાણે બાળકો (6-13 વર્ષ) માટે 9થી11 કલાકની ઊંઘ જરૂરી હોય છે. યુવાનો (18-25 વર્ષ) માટે 7થી 9 કલાકની ઊંઘ જરૂરી હોય છે. વર્કિંગ પ્રોફેશનલ્સ અને વરિષ્ઠ પુખ્ત વયનાં લોકો માટે (65+) લોકો માટે 7થી 8 કલાકની ઊંઘ જરૂરી હોય છે

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર નિષ્ણાતોના અને રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર નિષ્ણાતોના અને રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Brain Stroke Symptoms : બ્રેન સ્ટ્રોક પહેલાં શરીર આપે છે આ 7 ચેતવણી!

Follow Us
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
દૂઘના ભાવ વધ્યા, ચા પ્રેમીઓને ચાનો શોખ મોંઘો પડશે, જુઓ વીડિયો
દૂઘના ભાવ વધ્યા, ચા પ્રેમીઓને ચાનો શોખ મોંઘો પડશે, જુઓ વીડિયો
ચૂંટણી સમયે દારૂ પકડાવાના કેસમાં કોંગ્રેસના કાઉન્સિલરની થઈ ધરપકડ
ચૂંટણી સમયે દારૂ પકડાવાના કેસમાં કોંગ્રેસના કાઉન્સિલરની થઈ ધરપકડ
Breaking News: દૂધના ભાવ વધારાથી અમદાવાદ-સુરતમાં લોકોમાં રોષ
Breaking News: દૂધના ભાવ વધારાથી અમદાવાદ-સુરતમાં લોકોમાં રોષ
UPમાં પ્રચંડ આંધીનો કહેર ! હોર્ડિંગ્સ સાથે વ્યક્તિ પણ હવામાં ફંગોળાયો
UPમાં પ્રચંડ આંધીનો કહેર ! હોર્ડિંગ્સ સાથે વ્યક્તિ પણ હવામાં ફંગોળાયો
ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત
ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, સ્વાસ્થ્યમાં એકંદરે સુધારો થશે
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, સ્વાસ્થ્યમાં એકંદરે સુધારો થશે
g clip-path="url(#clip0_868_265)">