AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 17માં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો કરાવ્યો પ્રારંભ, જુઓ PHOTOS

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) શાળામાં પ્રવેશ મેળવી રહેલા ભૂલકાઓ સાથે વડીલ વત્સલ ભાવે વાતચીત કરી હતી તેમજ બાળકોની વચ્ચે બેસીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 9:54 AM
Share
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે 17માં શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના વડગામ તાલુકાના મેમેદપુરા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવીને કર્યો છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે 17માં શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના વડગામ તાલુકાના મેમેદપુરા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવીને કર્યો છે.

1 / 5
શ્રી ભૂપેન્દ્ર પટેલે શાળામાં પ્રવેશ મેળવી રહેલા ભૂલકાઓ સાથે વડીલ વત્સલ ભાવે વાતચીત કરી હતી.

શ્રી ભૂપેન્દ્ર પટેલે શાળામાં પ્રવેશ મેળવી રહેલા ભૂલકાઓ સાથે વડીલ વત્સલ ભાવે વાતચીત કરી હતી.

2 / 5
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ બાળકોની વચ્ચે બેસીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ બાળકોની વચ્ચે બેસીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

3 / 5
રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત 31 હજાર ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ પાત્ર બાળકોનું નામાંકન કરવાના ત્રીદિવસીય શિક્ષણ સેવા યજ્ઞમાં રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ, પદાધિકારીઓ, વરિષ્ઠ સચિવો અને વર્ગ 1ના અધિકારીઓ સહભાગી થઈ રહ્યા છે.

રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત 31 હજાર ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ પાત્ર બાળકોનું નામાંકન કરવાના ત્રીદિવસીય શિક્ષણ સેવા યજ્ઞમાં રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ, પદાધિકારીઓ, વરિષ્ઠ સચિવો અને વર્ગ 1ના અધિકારીઓ સહભાગી થઈ રહ્યા છે.

4 / 5
મુખ્યમંત્રીશ્રીએ મેમદપુરા પ્રાથમિક શાળામાં એસ. એમ .સી.ના સભ્યો અને શાળાના શિક્ષકો, આચાર્ય સાથે બેઠકમાં ગામની શાળામાં સુવિધાઓ અને અન્ય વિકાસ કામોની બાબતો અંગે ચર્ચા કરી માર્ગ દર્શન આપ્યું હતું. રાજ્યમંત્રીશ્રી કીર્તિ સિંહ પણ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ મેમદપુરા પ્રાથમિક શાળામાં એસ. એમ .સી.ના સભ્યો અને શાળાના શિક્ષકો, આચાર્ય સાથે બેઠકમાં ગામની શાળામાં સુવિધાઓ અને અન્ય વિકાસ કામોની બાબતો અંગે ચર્ચા કરી માર્ગ દર્શન આપ્યું હતું. રાજ્યમંત્રીશ્રી કીર્તિ સિંહ પણ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">