AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special: એક સમયે સ્કૂલ ફી ભરવાના ન હતા પૈસા, જાણો રાજકુમાર રાવ વિશે અજાણી વાતો

Birthday Special: અભિનેતા રાજકુમાર રાવનો 31 ઓગસ્ટે જન્મદિવસ છે. રાજકુમાર સિનેમાના એવા કુશળ અભિનેતા છે, જે હંમેશા દરેક ભૂમિકામાં ફિટ રહે છે. અભિનેતાએ પોતાના દમ પર ખુબ નામ બનાવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 8:48 AM
Share
બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ આજે (31 ઓગસ્ટે) પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતાઓ તેમના અભૂતપૂર્વ અભિનયના આધારે ચાહકોના હૃદયમાં રાજ કરે છે. રાજકુમાર હંમેશા દરેક પ્રકારના રોલમાં ફિટ રહે છે. રાજકુમાર રાવ પ્રથમ વખત અમિતાભ બચ્ચનની ફિલ્મ 'રણ'માં દેખાયા હતા. જોકે અભિનેતાને ફિલ્મ 'કાઈ પો' થી ઓળખ મળી. ચાલો આજે તમને રાજકુમારની કેટલીક ખાસ બાબતોનો પરિચય કરાવીએ.

બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ આજે (31 ઓગસ્ટે) પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતાઓ તેમના અભૂતપૂર્વ અભિનયના આધારે ચાહકોના હૃદયમાં રાજ કરે છે. રાજકુમાર હંમેશા દરેક પ્રકારના રોલમાં ફિટ રહે છે. રાજકુમાર રાવ પ્રથમ વખત અમિતાભ બચ્ચનની ફિલ્મ 'રણ'માં દેખાયા હતા. જોકે અભિનેતાને ફિલ્મ 'કાઈ પો' થી ઓળખ મળી. ચાલો આજે તમને રાજકુમારની કેટલીક ખાસ બાબતોનો પરિચય કરાવીએ.

1 / 6
રાજકુમાર તેમની ઉંમરના તમામ કલાકારોમાં સૌથી અલગ અને મનોરંજક કલાકાર છે. તમને જણાવી દઈએ કે રાજકુમાર રાવનું સાચું નામ રાજકુમાર યાદવ છે. તેનો જન્મ 31 ઓગસ્ટ 1984 ના રોજ ગુરુગ્રામમાં થયો હતો. નાની ઉંમરે રાજકુમારે અભિનય ક્ષેત્રમાં જવાનું નક્કી કર્યું હતું.

રાજકુમાર તેમની ઉંમરના તમામ કલાકારોમાં સૌથી અલગ અને મનોરંજક કલાકાર છે. તમને જણાવી દઈએ કે રાજકુમાર રાવનું સાચું નામ રાજકુમાર યાદવ છે. તેનો જન્મ 31 ઓગસ્ટ 1984 ના રોજ ગુરુગ્રામમાં થયો હતો. નાની ઉંમરે રાજકુમારે અભિનય ક્ષેત્રમાં જવાનું નક્કી કર્યું હતું.

2 / 6
કહેવાય છે કે રાજકુમારે શાળાના દિવસોથી થિયેટર કરવાનું શરૂ કર્યું હતું. રાજકુમાર રાવ ગુરુગ્રામથી દિલ્હી થિયેટરમાં જતા હતા. તેઓ દિલ્હી યુનિવર્સિટીની આત્મારામ સનાતન ધર્મ કોલેજમાંથી સ્નાતક થયા હતા.

કહેવાય છે કે રાજકુમારે શાળાના દિવસોથી થિયેટર કરવાનું શરૂ કર્યું હતું. રાજકુમાર રાવ ગુરુગ્રામથી દિલ્હી થિયેટરમાં જતા હતા. તેઓ દિલ્હી યુનિવર્સિટીની આત્મારામ સનાતન ધર્મ કોલેજમાંથી સ્નાતક થયા હતા.

3 / 6
એકવાર રાજકુમારે પોતે કહ્યું હતું કે જ્યારે તે વર્ષો પહેલા આર્થિક તંગી સાથે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે તેની પાસે એક સમયે શાળાની ફી માટે પણ પૈસા નહોતા. આવી સ્થિતિમાં તેના શિક્ષકોએ મળીને બે વર્ષ સુધી તેની ફી ભરી.

એકવાર રાજકુમારે પોતે કહ્યું હતું કે જ્યારે તે વર્ષો પહેલા આર્થિક તંગી સાથે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે તેની પાસે એક સમયે શાળાની ફી માટે પણ પૈસા નહોતા. આવી સ્થિતિમાં તેના શિક્ષકોએ મળીને બે વર્ષ સુધી તેની ફી ભરી.

4 / 6
એવું કહેવાય છે કે મુંબઈ આવ્યા પછી પણ રાજકુમારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો અને તે પોતાના મિત્ર સાથે બાઇક પર ઓડિશન આપવા જતા હતા. તે સમયે સારા દેખાવા માટે તે પોતાના ચહેરા પર ગુલાબજળ લગાવતા હતા. જો કેઘણી પરીક્ષાઓ બાદ પણ, અભિનેતાએ ક્યારેય હાર માની નહીં.

એવું કહેવાય છે કે મુંબઈ આવ્યા પછી પણ રાજકુમારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો અને તે પોતાના મિત્ર સાથે બાઇક પર ઓડિશન આપવા જતા હતા. તે સમયે સારા દેખાવા માટે તે પોતાના ચહેરા પર ગુલાબજળ લગાવતા હતા. જો કેઘણી પરીક્ષાઓ બાદ પણ, અભિનેતાએ ક્યારેય હાર માની નહીં.

5 / 6
તમને જણાવી દઈએ કે ફિલ્મ 'શાહિદ' માં તેમણે વકીલ 'શાહિદ આઝમી'ની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકા માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આતે રાજકુમાર છે જે દરેક ફિલ્મને ચાહકોમાં હિટ બનાવે છે. અભિનેતા છેલ્લે રૂહી ફિલ્મમાં જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે ફિલ્મ 'શાહિદ' માં તેમણે વકીલ 'શાહિદ આઝમી'ની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકા માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આતે રાજકુમાર છે જે દરેક ફિલ્મને ચાહકોમાં હિટ બનાવે છે. અભિનેતા છેલ્લે રૂહી ફિલ્મમાં જોવા મળ્યા હતા.

6 / 6
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">