JDJ 10 : ‘ઝલક’એ બદલ્યું નોરા ફતેહીનું જીવન, સ્પર્ધકથી જજ સુધીની નક્કી કરી લાંબી સફર

બિગ બોસમાં (Big Boss) વાઈલ્ડ કાર્ડ તરીકે પ્રવેશ કરવા છતાં નોરા ફતેહી કંઈ ખાસ બતાવી શકી નથી. પરંતુ ઝલક સ્પર્ધક તરીકે જોડાયા બાદ નોરાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2022 | 8:10 AM
કલર્સ ટીવીનું (Colors TV) 'ઝલક દિખલા જા' પાંચ વર્ષના લાંબા અંતરાલ પછી તેની દસમી સિઝન સાથે અને તે પણ તમામ ચમક-દમક અને ભવ્યતા સાથે પરત ફરી રહ્યું છે. દરેક પસાર થતી ક્ષણ સાથે તેના માટે ઉત્સાહ વધી રહ્યો છે.

કલર્સ ટીવીનું (Colors TV) 'ઝલક દિખલા જા' પાંચ વર્ષના લાંબા અંતરાલ પછી તેની દસમી સિઝન સાથે અને તે પણ તમામ ચમક-દમક અને ભવ્યતા સાથે પરત ફરી રહ્યું છે. દરેક પસાર થતી ક્ષણ સાથે તેના માટે ઉત્સાહ વધી રહ્યો છે.

1 / 5
'ઝલક દિખલા જા'નો પ્રીમિયર એપિસોડ રોમાંચ, મસ્તી અને ડ્રામાથી ભરેલો હશે. કેટલાક શાનદાર પ્રદર્શનોથી ભરપૂર, આ બહુપ્રતિક્ષિત એપિસોડ ખૂબ જ ખાસ હશે. કારણ કે નોરા ફતેહી આ શોમાં જજ તરીકે તેની સફર શરૂ કરશે.

'ઝલક દિખલા જા'નો પ્રીમિયર એપિસોડ રોમાંચ, મસ્તી અને ડ્રામાથી ભરેલો હશે. કેટલાક શાનદાર પ્રદર્શનોથી ભરપૂર, આ બહુપ્રતિક્ષિત એપિસોડ ખૂબ જ ખાસ હશે. કારણ કે નોરા ફતેહી આ શોમાં જજ તરીકે તેની સફર શરૂ કરશે.

2 / 5

નોરા સાથે સદાબહાર સુંદર અભિનેત્રી માધુરી દીક્ષિત અને પ્રખ્યાત નિર્દેશક કરણ જોહર જજની પ્રતિષ્ઠિત પેનલમાં સામેલ થશે. ઝલકની છેલ્લી સિઝનથી લઈને અત્યાર સુધી નોરાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. કારણ કે તે શોની છેલ્લી સિઝનમાં સ્પર્ધક હતી અને આ સિઝનમાં જજ બની રહી છે.

નોરા સાથે સદાબહાર સુંદર અભિનેત્રી માધુરી દીક્ષિત અને પ્રખ્યાત નિર્દેશક કરણ જોહર જજની પ્રતિષ્ઠિત પેનલમાં સામેલ થશે. ઝલકની છેલ્લી સિઝનથી લઈને અત્યાર સુધી નોરાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. કારણ કે તે શોની છેલ્લી સિઝનમાં સ્પર્ધક હતી અને આ સિઝનમાં જજ બની રહી છે.

3 / 5
નોરા કહે છે, "હું સ્ટેજની બીજી બાજુ રહી છું અને મને સારી રીતે ખબર છે કે તે કેવું લાગે છે, ખાસ કરીને પ્રથમ પ્રદર્શન દરમિયાન. હું ત્યાં રહી છું, મેં તે કર્યું છે અને મારા પર વિશ્વાસ કરો કે તે માત્ર એક શો નથી, તે જીવન બદલી નાખે છે."

નોરા કહે છે, "હું સ્ટેજની બીજી બાજુ રહી છું અને મને સારી રીતે ખબર છે કે તે કેવું લાગે છે, ખાસ કરીને પ્રથમ પ્રદર્શન દરમિયાન. હું ત્યાં રહી છું, મેં તે કર્યું છે અને મારા પર વિશ્વાસ કરો કે તે માત્ર એક શો નથી, તે જીવન બદલી નાખે છે."

4 / 5
નોરાએ વધુમાં કહ્યું હતું કે "હું જ્યારે આ શોમાં આવી ત્યારે હું કોઈ સેલિબ્રિટી નહોતી. આજે હું જે કંઈ પણ છું, આ શોને કારણે જ છું. આ શો સાથે ફરી એકવાર જોડાવાનો મોકો મળ્યો તે મારા માટે નસીબની વાત છે. અને આ જવાબદારી હું અત્યંત ગંભીરતાથી નિભાવીશ.

નોરાએ વધુમાં કહ્યું હતું કે "હું જ્યારે આ શોમાં આવી ત્યારે હું કોઈ સેલિબ્રિટી નહોતી. આજે હું જે કંઈ પણ છું, આ શોને કારણે જ છું. આ શો સાથે ફરી એકવાર જોડાવાનો મોકો મળ્યો તે મારા માટે નસીબની વાત છે. અને આ જવાબદારી હું અત્યંત ગંભીરતાથી નિભાવીશ.

5 / 5
Follow Us:
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
g clip-path="url(#clip0_868_265)">