AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TVના કૃષ્ણએ રિયલ લાઈફમાં કર્યા છે 2 વખત લગ્ન, આવો છે પરિવાર, જુઓ ફોટો

રામાનંદ સાગરની સિરિયલ 'શ્રી કૃષ્ણ'માં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવનાર સ્વપ્નિલ જોશી ઘરે ઘરે ફેમસ છે. લોકો રિયલ લાઈફમાં પણ સ્વપ્નિલને ભગવાન કૃષ્ણ તરીકે પૂજતા હતા.તો આજે આપણે સ્વપ્નિલ જોશીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Jun 07, 2025 | 7:30 AM
Share
તમે જાણતા જ હશો કે સ્વપ્નીલે તેની પ્રોફેશનલ લાઈફમાં ખૂબ જ સારું કામ કર્યું છે અને તેને ઘણી પ્રશંસા મળી છે. પરંતુ આજે આપણે તેની લવ લાઈફ તેમજ પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો કરીશું.

તમે જાણતા જ હશો કે સ્વપ્નીલે તેની પ્રોફેશનલ લાઈફમાં ખૂબ જ સારું કામ કર્યું છે અને તેને ઘણી પ્રશંસા મળી છે. પરંતુ આજે આપણે તેની લવ લાઈફ તેમજ પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો કરીશું.

1 / 12
 અમે વાત કરી રહ્યા છીએ 'શ્રી કૃષ્ણ' ફેમ સ્વપ્નિલ જોશીની. આ ફેમસ અને સુપર-ટેલેન્ટેડ એક્ટર 'દેસ મેં નિકલા હોગા ચાંદ', 'કહેતા હૈ દિલ', 'ભાભી' અને બીજા ઘણા શોનો ભાગ રહી ચુક્યો છે.

અમે વાત કરી રહ્યા છીએ 'શ્રી કૃષ્ણ' ફેમ સ્વપ્નિલ જોશીની. આ ફેમસ અને સુપર-ટેલેન્ટેડ એક્ટર 'દેસ મેં નિકલા હોગા ચાંદ', 'કહેતા હૈ દિલ', 'ભાભી' અને બીજા ઘણા શોનો ભાગ રહી ચુક્યો છે.

2 / 12
 સ્વપ્નિલ જોશીના પરિવાર વિશે જાણો

સ્વપ્નિલ જોશીના પરિવાર વિશે જાણો

3 / 12
 સ્વપ્નિલ જોશીનો હિન્દી,મરાઠી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.જેમનો પરિવાર નાનું કુટુંબ સુખી કુટુંબ છે.

સ્વપ્નિલ જોશીનો હિન્દી,મરાઠી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.જેમનો પરિવાર નાનું કુટુંબ સુખી કુટુંબ છે.

4 / 12
 સ્વપ્નિલ  જોશીનો જન્મ 18  ઓક્ટોબર 1977ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે બાયરામજી જીજીભોય પારસી ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂશનમાંથી અભ્યાસ કર્યો હતો અને બાદમાં, તેમણે સિડનહામ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાંથી બેચલર ઓફ કોમર્સ ડિગ્રી મેળવી હતી.

સ્વપ્નિલ જોશીનો જન્મ 18 ઓક્ટોબર 1977ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે બાયરામજી જીજીભોય પારસી ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂશનમાંથી અભ્યાસ કર્યો હતો અને બાદમાં, તેમણે સિડનહામ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાંથી બેચલર ઓફ કોમર્સ ડિગ્રી મેળવી હતી.

5 / 12
 તેમના માતાપિતા સરકારી કર્મચારી હતા, બીજી બાજુ, સ્વપ્નિલ જોશી એક અભિનેતા તરીકેની કારકિર્દી માટે જાણીતા છે. તેઓ તેમના માતાપિતાના એકમાત્ર પુત્ર છે.

તેમના માતાપિતા સરકારી કર્મચારી હતા, બીજી બાજુ, સ્વપ્નિલ જોશી એક અભિનેતા તરીકેની કારકિર્દી માટે જાણીતા છે. તેઓ તેમના માતાપિતાના એકમાત્ર પુત્ર છે.

6 / 12
સ્વપ્નિલ જોશી એક અભિનેતા છે, જે હિન્દી અને મરાઠી ભાષાઓમાં કામ કરે છે. નવ વર્ષની ઉંમરે, તેઓ રામાનંદ સાગરના શો ઉત્તર રામાયણમાં જોવા મળ્યા હતા.  તેમણે ટેલિવિઝન પર કેટલીક સૌથી સફળ સીરિયલ જેમ કે કૃષ્ણા,તેમજ દુનિયાદારી, મુંબઈ-પુણે-મુંબઈ જેવી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યું છે.

સ્વપ્નિલ જોશી એક અભિનેતા છે, જે હિન્દી અને મરાઠી ભાષાઓમાં કામ કરે છે. નવ વર્ષની ઉંમરે, તેઓ રામાનંદ સાગરના શો ઉત્તર રામાયણમાં જોવા મળ્યા હતા. તેમણે ટેલિવિઝન પર કેટલીક સૌથી સફળ સીરિયલ જેમ કે કૃષ્ણા,તેમજ દુનિયાદારી, મુંબઈ-પુણે-મુંબઈ જેવી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યું છે.

7 / 12
તેમણે ઈન્ડસ્ટ્રીમાં કોમેડી સર્કસ અને પાપડ પોલ - શહાબુદ્દીન રાઠોડ કી રંગીન દુનિયા જેવા ઘણા કોમેડી શો કર્યા છે. સ્વપ્નિલ ઝી મહારાષ્ટ્ર કુસ્તી દંગલમાં 'વિદર્ભચે વાઘ' નામની કુસ્તી ટીમ ધરાવે છે.  તેઓ 2017 માં ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના મહારાષ્ટ્રના ટોચના 20 મોસ્ટ ડિઝાયરિબલ મેન ઓફ મહારાષ્ટ્રમાં બારમા ક્રમે હતા.

તેમણે ઈન્ડસ્ટ્રીમાં કોમેડી સર્કસ અને પાપડ પોલ - શહાબુદ્દીન રાઠોડ કી રંગીન દુનિયા જેવા ઘણા કોમેડી શો કર્યા છે. સ્વપ્નિલ ઝી મહારાષ્ટ્ર કુસ્તી દંગલમાં 'વિદર્ભચે વાઘ' નામની કુસ્તી ટીમ ધરાવે છે. તેઓ 2017 માં ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના મહારાષ્ટ્રના ટોચના 20 મોસ્ટ ડિઝાયરિબલ મેન ઓફ મહારાષ્ટ્રમાં બારમા ક્રમે હતા.

8 / 12
સ્વપ્નિલ જોશીની પર્સનલ લાઈફ ઉતાર-ચઢાવથી ભરેલું હતું. તેણે બે વાર લગ્ન કર્યા છે.સ્વપ્નિલ જોશી 11મા ધોરણમાં હતો ત્યારે પહેલી વાર પ્રેમમાં પડ્યો હતો. તે દરમિયાન તેની મુલાકાત અપર્ણા સાથે થઈ. બંને મિત્રો બન્યા અને પછી આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ.

સ્વપ્નિલ જોશીની પર્સનલ લાઈફ ઉતાર-ચઢાવથી ભરેલું હતું. તેણે બે વાર લગ્ન કર્યા છે.સ્વપ્નિલ જોશી 11મા ધોરણમાં હતો ત્યારે પહેલી વાર પ્રેમમાં પડ્યો હતો. તે દરમિયાન તેની મુલાકાત અપર્ણા સાથે થઈ. બંને મિત્રો બન્યા અને પછી આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ.

9 / 12
બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા. આ પછી તેમણે 2005માં લગ્ન કર્યા. જોકે, આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. ચાર વર્ષ લગ્ન પછી બંને અલગ થઈ ગયા.

બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા. આ પછી તેમણે 2005માં લગ્ન કર્યા. જોકે, આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. ચાર વર્ષ લગ્ન પછી બંને અલગ થઈ ગયા.

10 / 12
બાદમાં, 2011માં  તેમણે લીના આરાધ્યા સાથે લગ્ન કર્યા છે. લીના અને સ્વપ્નિલને એક પુત્રી, માયરા છે, જેનો જન્મ 2016માં થયો હતો. સ્વપ્નિલને રાઘવ નામનો એક પુત્ર પણ છે.

બાદમાં, 2011માં તેમણે લીના આરાધ્યા સાથે લગ્ન કર્યા છે. લીના અને સ્વપ્નિલને એક પુત્રી, માયરા છે, જેનો જન્મ 2016માં થયો હતો. સ્વપ્નિલને રાઘવ નામનો એક પુત્ર પણ છે.

11 / 12
શુભચિંતક ફિલ્મએ 2025ની ભારતીય ગુજરાતી ક્રાઈમ થ્રિલર અને ડ્રામા ફિલ્મ છે જેનું દિગ્દર્શન નિસર્ગ વૈદ્ય દ્વારા કરવામાં આવ્યું છે અને વિરાફ પટેલ, કપિલ સાહેત્યા અને ચેતન દૈયા દ્વારા લખાયેલી છે.

શુભચિંતક ફિલ્મએ 2025ની ભારતીય ગુજરાતી ક્રાઈમ થ્રિલર અને ડ્રામા ફિલ્મ છે જેનું દિગ્દર્શન નિસર્ગ વૈદ્ય દ્વારા કરવામાં આવ્યું છે અને વિરાફ પટેલ, કપિલ સાહેત્યા અને ચેતન દૈયા દ્વારા લખાયેલી છે.

12 / 12

 

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">