AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 વર્ષ નાની અભિનેત્રી સાથે બીજા લગ્ન કરનાર રાજ નિદિમોરુનો આવો છે પરિવાર

અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ નાગા ચૈતન્યથી છૂટાછેડા લીધાના ચાર વર્ષ પછી દિગ્દર્શક રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યા છે. તો આજે આપણે રાજ નિદિમોરુના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

| Updated on: Dec 02, 2025 | 6:10 AM
Share
 રાજ નિદિમોરુ અને સામંથા રૂથ પ્રભુના લગ્નની ચર્ચા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાલો જાણીએ કે રાજ નિદિમોરુ અને સામંથાની લવ સ્ટોરી.તેમજ રાજ નિદિમોરુની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

રાજ નિદિમોરુ અને સામંથા રૂથ પ્રભુના લગ્નની ચર્ચા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાલો જાણીએ કે રાજ નિદિમોરુ અને સામંથાની લવ સ્ટોરી.તેમજ રાજ નિદિમોરુની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

1 / 11
સામંથા રૂથ પ્રભુના પતિ રાજ નિદિમોરુની વાત કરીએ તો, તેઓ એક જાણીતા દિગ્દર્શક અને નિર્માતા છે. જેમની કૃષ્ણા ડીકે સાથેની જોડી ખૂબ જ લોકપ્રિય છે. તેમણે ધ ફેમિલી મેનનું દિગ્દર્શન કર્યું હતું, જે હાલમાં દેશની નંબર વન વેબસિરીઝ છે.

સામંથા રૂથ પ્રભુના પતિ રાજ નિદિમોરુની વાત કરીએ તો, તેઓ એક જાણીતા દિગ્દર્શક અને નિર્માતા છે. જેમની કૃષ્ણા ડીકે સાથેની જોડી ખૂબ જ લોકપ્રિય છે. તેમણે ધ ફેમિલી મેનનું દિગ્દર્શન કર્યું હતું, જે હાલમાં દેશની નંબર વન વેબસિરીઝ છે.

2 / 11
    8 વર્ષ નાની અભિનેત્રી સાથે બીજા લગ્ન કરનાર રાજ નિદિમોરુનો આવો છે પરિવાર

8 વર્ષ નાની અભિનેત્રી સાથે બીજા લગ્ન કરનાર રાજ નિદિમોરુનો આવો છે પરિવાર

3 / 11
સામંથા અને રાજ નિદિમોરુ બંને માટે આ બીજા લગ્ન છે. સામંથાએ 2017માં નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા, જ્યારે રાજ નિદિમોરુના પણ છૂટાછેડા થઈ ગયા છે. નાગા ચૈતન્ય અને સામંથાના લગ્ન ચાર વર્ષ સુધી ચાલ્યા અને પછી છૂટાછેડા થયા હતા.

સામંથા અને રાજ નિદિમોરુ બંને માટે આ બીજા લગ્ન છે. સામંથાએ 2017માં નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા, જ્યારે રાજ નિદિમોરુના પણ છૂટાછેડા થઈ ગયા છે. નાગા ચૈતન્ય અને સામંથાના લગ્ન ચાર વર્ષ સુધી ચાલ્યા અને પછી છૂટાછેડા થયા હતા.

4 / 11
રાજ નિદિમોરુની વાત કરીએ તો તે આંધ્રપ્રદેશનો રહેવાસી છે. 4 ઓગસ્ટ, 1979ના રોજ જન્મેલા રાજે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને પછી યુએસ ગયા, જ્યાં તેમની મુલાકાત ધ ફેમિલી મેનના ડીકે સાથે થઈ હતી.

રાજ નિદિમોરુની વાત કરીએ તો તે આંધ્રપ્રદેશનો રહેવાસી છે. 4 ઓગસ્ટ, 1979ના રોજ જન્મેલા રાજે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને પછી યુએસ ગયા, જ્યાં તેમની મુલાકાત ધ ફેમિલી મેનના ડીકે સાથે થઈ હતી.

5 / 11
રિપોર્ટ અનુસાર  રાજની નેટ વર્થ અંદાજે 80 થી 85 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. પતિ પત્ની બંન્ને કરોડોની સંપત્તિના માલિક છે.

રિપોર્ટ અનુસાર રાજની નેટ વર્થ અંદાજે 80 થી 85 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. પતિ પત્ની બંન્ને કરોડોની સંપત્તિના માલિક છે.

6 / 11
રાજ નિદિમોરુની વાત કરીએ તો તેમનો જન્મ 4 ઓગસ્ટ, 1979ના રોજ થયો હતો, જ્યારે સામંથા રૂથ પ્રભુનો જન્મ 28 એપ્રિલ, 1987 ના રોજ થયો હતો. આનો અર્થ એ થયો કે બંને વચ્ચે લગભગ 7 થી 8 વર્ષનો તફાવત છે.

રાજ નિદિમોરુની વાત કરીએ તો તેમનો જન્મ 4 ઓગસ્ટ, 1979ના રોજ થયો હતો, જ્યારે સામંથા રૂથ પ્રભુનો જન્મ 28 એપ્રિલ, 1987 ના રોજ થયો હતો. આનો અર્થ એ થયો કે બંને વચ્ચે લગભગ 7 થી 8 વર્ષનો તફાવત છે.

7 / 11
તમને જણાવી દઈએ કે, રાજ નિદિમોરુના છૂટાછેડા થઈ ગયા છે.

તમને જણાવી દઈએ કે, રાજ નિદિમોરુના છૂટાછેડા થઈ ગયા છે.

8 / 11
તેમની ભૂતપૂર્વ પત્ની શ્યામલી ડે છે, જે રંગ દે બસંતી અને ઓમકારા જેવી ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક રહી ચૂકી છે, અને લેખક પણ છે. આ દંપતી 2022માં અલગ થયું હતુ.

તેમની ભૂતપૂર્વ પત્ની શ્યામલી ડે છે, જે રંગ દે બસંતી અને ઓમકારા જેવી ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક રહી ચૂકી છે, અને લેખક પણ છે. આ દંપતી 2022માં અલગ થયું હતુ.

9 / 11
રાજ મુંબઈના એક લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહે છે. તેમની પાસે મોંઘી કાર છે.

રાજ મુંબઈના એક લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહે છે. તેમની પાસે મોંઘી કાર છે.

10 / 11
 દિગ્દર્શક તેમની મોટાભાગની આવક ફિલ્મો, OTT પ્રોજેક્ટ્સ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી મેળવે છે. એકંદરે રાજનું જીવન લક્ઝરી લાઈફ સ્ટાઈલથી ભરેલું છે.

દિગ્દર્શક તેમની મોટાભાગની આવક ફિલ્મો, OTT પ્રોજેક્ટ્સ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી મેળવે છે. એકંદરે રાજનું જીવન લક્ઝરી લાઈફ સ્ટાઈલથી ભરેલું છે.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી સહીતના જાણીતા અને ખ્યાતનામ લોકોના ફેમિલી ટ્રી જોવા મળશે. અહી ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">