AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood News: બોલિવૂડ સ્ટારને અચાનક યાદ આવી ભગવાનની ભક્તિ, પ્રમોશનથી લઈ શુભેચ્છા મુલાકાતે પહોચી રહ્યા છે સ્ટાર્સ

સામાન્ય રીતે આપણે જોતા હોઈએ તો બોલિવૂડ સ્ટાર (Bollywood star)પોતાના ફિલ્મના પ્રોમોશન માટે મંદિરોમાં પૂજા અર્ચના માટે જતા હોય છે, ત્યાર હાલમાં જ જોવા મળ્યું કે, જાણે બોલિવૂડ જાણે ભક્તિમય થઈ ગયું હોય તેમ અભિનેતાઓ ભગવાનની પૂજા અર્ચના કરી તો કોઈ પોતાના સોશિયલ મીડિયા પર ભગવાનના ફોટો પોસ્ટ કરી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 6:10 PM
Share
અમિતાભ બચ્ચનના ફેસબુક પણ પર જોયે તો છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પણ ભગવાનના પોસ્ટરો પોસ્ટ કરી રહ્યા છે. તેણે ફેસબુક પર FB 3305 -   Sukhkarta ! Dukhharta ! કેપ્શન લખી હતી. અન્ય પોસ્ટમાં ઈશ્વરની કૃપા બની રહે  તેવી પ્રાર્થનાનું કેપ્શન આપ્યું હતુ ભગવાન શિવની પોસ્ટ પણ કરી હતી.

અમિતાભ બચ્ચનના ફેસબુક પણ પર જોયે તો છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પણ ભગવાનના પોસ્ટરો પોસ્ટ કરી રહ્યા છે. તેણે ફેસબુક પર FB 3305 - Sukhkarta ! Dukhharta ! કેપ્શન લખી હતી. અન્ય પોસ્ટમાં ઈશ્વરની કૃપા બની રહે તેવી પ્રાર્થનાનું કેપ્શન આપ્યું હતુ ભગવાન શિવની પોસ્ટ પણ કરી હતી.

1 / 5
બોલિવૂડ એક્ટર સંજય દત્ત પણ થોડા દિવસ પહેલા સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચી આશીર્વાદ લીધા હતા, હાલમાં તેઓ સ્વામીનારાયણ મંદિરે પહોંચ્યા હતા. સંજયદત્તએ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીના આશીર્વાદ લીધા હતા.

બોલિવૂડ એક્ટર સંજય દત્ત પણ થોડા દિવસ પહેલા સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચી આશીર્વાદ લીધા હતા, હાલમાં તેઓ સ્વામીનારાયણ મંદિરે પહોંચ્યા હતા. સંજયદત્તએ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીના આશીર્વાદ લીધા હતા.

2 / 5
અક્ષય કુમારની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' રિલીઝ થવામાં થોડો જ સમય બાકી છે. આ ફિલ્મ 3 જૂને રિલીઝ થઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને અભિનેતા અક્ષય કુમાર ફિલ્મની સફળતા માટે દરેક જગ્યાએ જઈ રહ્યો છે. અક્ષય કુમારે બનારસના ધાટ પર પણ ગંગામાં ડૂબકી લગાવી હતી,

અક્ષય કુમારની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' રિલીઝ થવામાં થોડો જ સમય બાકી છે. આ ફિલ્મ 3 જૂને રિલીઝ થઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને અભિનેતા અક્ષય કુમાર ફિલ્મની સફળતા માટે દરેક જગ્યાએ જઈ રહ્યો છે. અક્ષય કુમારે બનારસના ધાટ પર પણ ગંગામાં ડૂબકી લગાવી હતી,

3 / 5
હીરો નંબર વન તરીકે પ્રખ્યાત અભિનેતા ગોવિંદા રવિવારે વારાણસી પહોંચ્યો હતો. બાબા વિશ્વનાથ સહિત અન્ય મંદિરોમાં પૂજા-અર્ચના કરી હતી. ગોવિંદાને પોતાની વચ્ચે જોઈને સમર્થકો પણ ખુશ થઈ ગયા. તેમણે સમર્થકોને નિરાશ કર્યા નહીં અને હાથ મિલાવીને સૌનું અભિવાદન પણ કર્યું.

હીરો નંબર વન તરીકે પ્રખ્યાત અભિનેતા ગોવિંદા રવિવારે વારાણસી પહોંચ્યો હતો. બાબા વિશ્વનાથ સહિત અન્ય મંદિરોમાં પૂજા-અર્ચના કરી હતી. ગોવિંદાને પોતાની વચ્ચે જોઈને સમર્થકો પણ ખુશ થઈ ગયા. તેમણે સમર્થકોને નિરાશ કર્યા નહીં અને હાથ મિલાવીને સૌનું અભિવાદન પણ કર્યું.

4 / 5
'ભૂલ ભૂલૈયા 2'ની સફળતા બાદ અભિનેતા કાર્તિક આર્યન કાશીમાં બાબા વિશ્વનાથ ધામના દર્શન કરવા પહોંચ્યા હતા. જે બાદ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર દર્શનનો ફોટો પોસ્ટ કર્યો છે.

'ભૂલ ભૂલૈયા 2'ની સફળતા બાદ અભિનેતા કાર્તિક આર્યન કાશીમાં બાબા વિશ્વનાથ ધામના દર્શન કરવા પહોંચ્યા હતા. જે બાદ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર દર્શનનો ફોટો પોસ્ટ કર્યો છે.

5 / 5
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
g clip-path="url(#clip0_868_265)">