AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

57 વર્ષનો અભિનેતા અઠવાડિયામાં 36 કલાક ભૂખ્યો રહે છે આ પાછળ કારણ જણાવ્યું

અક્ષય કુમારે હાલમાં પોતાની ફિટનેસ અને હેલ્ધી હેબિટ્સ પર વાત કરી છે. તેમણે ખુલાસો કર્યો છે કે, અઠવાડિયામાં એક સમય એવો આવે છે. જ્યારે તે 36 કલાક સુધી કાંઈ ખાતો નથી, આ કરવા પાછળ ખુલાસો પણ કર્યો છે.

| Updated on: Aug 22, 2025 | 2:50 PM
Share
બોલિવુડ અભિનેતા અક્ષયકુમાર પોતાની ફિટનેસ અને હેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે. તે માત્ર પોતાના વર્કઆઉટ પર જ નહી પરંતુ તેની લાઈફસ્ટાઈલ અને દિનચર્યાનું પણ ખુબ જ ધ્યાન રાખે છે. હાલમાં 'યોર બોડી ઓલરેડી નોઝ' પુસ્તકના વિમોચન દરમિયાન અક્ષય કુમારે તેની લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો શેર કરી, જેમાંથી સૌથી રસપ્રદ વાત એ હતી કે, તે દર સોમવારે ઉપવાસ રાખે છે.

બોલિવુડ અભિનેતા અક્ષયકુમાર પોતાની ફિટનેસ અને હેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે. તે માત્ર પોતાના વર્કઆઉટ પર જ નહી પરંતુ તેની લાઈફસ્ટાઈલ અને દિનચર્યાનું પણ ખુબ જ ધ્યાન રાખે છે. હાલમાં 'યોર બોડી ઓલરેડી નોઝ' પુસ્તકના વિમોચન દરમિયાન અક્ષય કુમારે તેની લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો શેર કરી, જેમાંથી સૌથી રસપ્રદ વાત એ હતી કે, તે દર સોમવારે ઉપવાસ રાખે છે.

1 / 7
તેમણે સૌથી મોટી વાતનો એ ખુલાસો કર્યો કે, તે 36 કલાક સુધી ભૂખ્યા રહે છે.આ પ્રકિયાને તે કેવી રીતે પુરું કરે છે. તેના પર તેમણે વાત કરી છે. સાથે ફિટનેસ માટે કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ પણ શેર કરી હતી.

તેમણે સૌથી મોટી વાતનો એ ખુલાસો કર્યો કે, તે 36 કલાક સુધી ભૂખ્યા રહે છે.આ પ્રકિયાને તે કેવી રીતે પુરું કરે છે. તેના પર તેમણે વાત કરી છે. સાથે ફિટનેસ માટે કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ પણ શેર કરી હતી.

2 / 7
અક્ષય કુમારે જણાવ્યું કે, અઠવાડિયામાં રવિવાર રાત્રે જમે છે. ત્યારબાદ સીધા મંગળવાર સવાર સુધી કાંઈ ખાતા નથી. એટલે કે, અંદાજે 36 કલાક સુધી ઉપવાસ રાખે છે. આ દરમિયાન તેમાત્ર પાણી કે પછી નારિયળ પાણી જ પીવે છે.

અક્ષય કુમારે જણાવ્યું કે, અઠવાડિયામાં રવિવાર રાત્રે જમે છે. ત્યારબાદ સીધા મંગળવાર સવાર સુધી કાંઈ ખાતા નથી. એટલે કે, અંદાજે 36 કલાક સુધી ઉપવાસ રાખે છે. આ દરમિયાન તેમાત્ર પાણી કે પછી નારિયળ પાણી જ પીવે છે.

3 / 7
તેનું માનવું છે કે, આ રીતે ઉપવાસ કરવાથી શરીરને આરામ અને ખુદને ફિટનેસ કરવાની તક આપે છે. તેમણે ક્યું  કે, જ્યારે આપણે સતત જમ્યા રાખીએ છીએ તો પેટને ક્યારે પણ આરામ મળતો નથી. પરંતુ જ્યારે તમે થોડા સમય માટે ભૂખ્યા રહો છો તો સ્ફુતિ રહે છે. તેમના ઉપવાસ પાછળનું કારણ ધાર્મિક નથી પણ ફિટનેસ સાથે વધુ સંબંધિત છે.

તેનું માનવું છે કે, આ રીતે ઉપવાસ કરવાથી શરીરને આરામ અને ખુદને ફિટનેસ કરવાની તક આપે છે. તેમણે ક્યું કે, જ્યારે આપણે સતત જમ્યા રાખીએ છીએ તો પેટને ક્યારે પણ આરામ મળતો નથી. પરંતુ જ્યારે તમે થોડા સમય માટે ભૂખ્યા રહો છો તો સ્ફુતિ રહે છે. તેમના ઉપવાસ પાછળનું કારણ ધાર્મિક નથી પણ ફિટનેસ સાથે વધુ સંબંધિત છે.

4 / 7
અભિનેતાનું માનવું છે કે, આજકાલ લોકો બીમારીઓની ઝપેટમાં જલ્દી આવી જાય છે. ખોટા સમયે અને મોડી રાત્રે ભોજન કરવું અને વારંવાર ખાવાની આદત આપણી પાચન પ્રકિયાને નુકસાન પહોંચાડે છે. એટલા માટે હું સાંજે 6:30 વાગ્યા સુધીમાં જમી લઉં છું, પણ દર સોમવારે ઉપવાસ કરીને પોતાના શરીરને ફરીથી સ્વસ્થ થવાની તક પણ આપે છે.

અભિનેતાનું માનવું છે કે, આજકાલ લોકો બીમારીઓની ઝપેટમાં જલ્દી આવી જાય છે. ખોટા સમયે અને મોડી રાત્રે ભોજન કરવું અને વારંવાર ખાવાની આદત આપણી પાચન પ્રકિયાને નુકસાન પહોંચાડે છે. એટલા માટે હું સાંજે 6:30 વાગ્યા સુધીમાં જમી લઉં છું, પણ દર સોમવારે ઉપવાસ કરીને પોતાના શરીરને ફરીથી સ્વસ્થ થવાની તક પણ આપે છે.

5 / 7
ખૂબ જ સરળ ભાષામાં સમજાવતા તેમણે કહ્યું, 'કલ્પના કરો, જ્યારે તમે સૂઈ જાઓ છો, ત્યારે શરીરના બધા ભાગો આરામ કરી રહ્યા હોય છે, પરંતુ પેટ નહીં. જો તમે રાત્રે મોડા ખાઓ છો, તો સૂતી વખતે પણ પેટ કામ કરી રહ્યું છે. આ ફક્ત પાચનમાં મદદ કરતું નથી પણ પાચનમાં પણ સુધારો કરે છે.'

ખૂબ જ સરળ ભાષામાં સમજાવતા તેમણે કહ્યું, 'કલ્પના કરો, જ્યારે તમે સૂઈ જાઓ છો, ત્યારે શરીરના બધા ભાગો આરામ કરી રહ્યા હોય છે, પરંતુ પેટ નહીં. જો તમે રાત્રે મોડા ખાઓ છો, તો સૂતી વખતે પણ પેટ કામ કરી રહ્યું છે. આ ફક્ત પાચનમાં મદદ કરતું નથી પણ પાચનમાં પણ સુધારો કરે છે.'

6 / 7
તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, આ ઉપવાસ કોઈ ધાર્મિક કે પરંપરાગત વિધિ નથી, પરંતુ એક હેલ્ધી પ્રેક્ટિસ છે. તેમનો ઉદ્દેશ્ય શરીરને સમય આપવાનો છે જેથી તે પોતાને ડિટોક્સ કરી શકે. તેમનું માનવું છે કે આમ કરવાથી માત્ર ઉર્જા જ નહીં પરંતુ માનસિક સ્પષ્ટતા પણ આવે છે

તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, આ ઉપવાસ કોઈ ધાર્મિક કે પરંપરાગત વિધિ નથી, પરંતુ એક હેલ્ધી પ્રેક્ટિસ છે. તેમનો ઉદ્દેશ્ય શરીરને સમય આપવાનો છે જેથી તે પોતાને ડિટોક્સ કરી શકે. તેમનું માનવું છે કે આમ કરવાથી માત્ર ઉર્જા જ નહીં પરંતુ માનસિક સ્પષ્ટતા પણ આવે છે

7 / 7

Akshay Kumar Family Tree : ફિલ્મ હેરા ફેરીમાં ચાહકોને પેટ પકડી હસાવનાર રાજુનો આજે છે જન્મજદિવસ, પત્ની પણ આપી ચૂકી છે હિટ ફિલ્મો અહી ક્લિક કરો

PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
g clip-path="url(#clip0_868_265)">