AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biggest Controversies of Akshay Kumar: ટ્વિંકલ ખન્ના પાસે પેન્ટની ઝિપ ખોલાવાથી લઈને ફિલ્મના આ ડાયલોગ્સના કારણે અક્ષય કુમાર રહ્યો ચર્ચામાં

અક્ષય કુમાર તેની ફિલ્મોની સાથે સાથે કોન્ટ્રોવર્સીના કારણે પણ વધુ ચર્ચામાં રહે છે. જેમાં તમાકુની જાહેરાતથી લઈને ટ્વિકલ ખન્ના જોડે પેન્ટની ઝિપ ખોલાવા જેવી તેમજ તેમની ઘણી એવી ફિલ્મના ડાયલોગને કારણે લોકો ભડકી ઉઠ્યા હતા. જો કે ઈ આ સમસ્યાઓ સાથે તેમનો જૂનો સંબંધ છે. ચાલો જાણીએ અક્ષય કુમાર સાથે જોડાયેલા મોટા વિવાદો

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2023 | 1:30 PM
Share
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારનો આજે જન્મ દિવસ છે. ત્યારે અક્ષય કુમાર તેની ફિલ્મોની સાથે સાથે કોન્ટ્રોવર્સીના કારણે પણ વધુ ચર્ચામાં રહે છે. ત્યારે સૌથીની એ તમાકુની જાહેરાતને જેના પર વિવાદ છેડાઈ ગયો હતો .વાસ્તવમાં, તે પાન મસાલા બ્રાન્ડની જાહેરાતમાં દેખાયો અને પછી લોકોએ તેની ટીકા કરવાનું શરૂ કર્યું. આ પછી અક્ષય કુમારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લોકોની માફી માંગી અને ભવિષ્યમાં આવું કોઈ કામ નહીં કરવાનું વચન આપ્યું. આ પહેલીવાર નથી જ્યારે અક્ષય કુમાર વિવાદમાં આવ્યો હોય. સમસ્યાઓ સાથે તેમનો જૂનો સંબંધ છે. ચાલો જાણીએ અક્ષય કુમાર સાથે જોડાયેલા મોટા વિવાદો...

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારનો આજે જન્મ દિવસ છે. ત્યારે અક્ષય કુમાર તેની ફિલ્મોની સાથે સાથે કોન્ટ્રોવર્સીના કારણે પણ વધુ ચર્ચામાં રહે છે. ત્યારે સૌથીની એ તમાકુની જાહેરાતને જેના પર વિવાદ છેડાઈ ગયો હતો .વાસ્તવમાં, તે પાન મસાલા બ્રાન્ડની જાહેરાતમાં દેખાયો અને પછી લોકોએ તેની ટીકા કરવાનું શરૂ કર્યું. આ પછી અક્ષય કુમારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લોકોની માફી માંગી અને ભવિષ્યમાં આવું કોઈ કામ નહીં કરવાનું વચન આપ્યું. આ પહેલીવાર નથી જ્યારે અક્ષય કુમાર વિવાદમાં આવ્યો હોય. સમસ્યાઓ સાથે તેમનો જૂનો સંબંધ છે. ચાલો જાણીએ અક્ષય કુમાર સાથે જોડાયેલા મોટા વિવાદો...

1 / 6
2009 માં, એક ફેશન વીક દરમિયાન, અક્ષય કુમારે તેની પત્ની ટ્વિંકલ ખન્નાને તેના જીન્સની ઝિપ ખોલવા માટે કહ્યું હતુ. વાસ્તવમાં, રેમ્પ પર કેટવોક કરતી વખતે, અક્ષય કુમાર ઓડિયન્સ ગેલેરીમાં બેઠેલી ટ્વિંકલ ખન્નાની પાસે ગયો અને તેને તેના જીન્સની ઝિપ ખોલવા કહેતા લોકોએ તેની આકરી ટીકા કરી હતી.

2009 માં, એક ફેશન વીક દરમિયાન, અક્ષય કુમારે તેની પત્ની ટ્વિંકલ ખન્નાને તેના જીન્સની ઝિપ ખોલવા માટે કહ્યું હતુ. વાસ્તવમાં, રેમ્પ પર કેટવોક કરતી વખતે, અક્ષય કુમાર ઓડિયન્સ ગેલેરીમાં બેઠેલી ટ્વિંકલ ખન્નાની પાસે ગયો અને તેને તેના જીન્સની ઝિપ ખોલવા કહેતા લોકોએ તેની આકરી ટીકા કરી હતી.

2 / 6
એક શો દરમિયાન મલ્લિકા દુઆની ટીમ મેમ્બર અને કોમેડિયન શ્યામ રંગીલાએ પીએમ નરેન્દ્ર મોદીની નકલ કરી હતી. મિમિક્રી પૂરી થયા પછી, શોના જજ અક્ષય કુમારે મલ્લિકા દુઆને કહ્યું, 'મલ્લિકા જી, તમે બેલ વગાડો, હું તમને વગાડીશ.' અક્ષય કુમારની આ ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને તેને આમાં ઘણો સામનો કરવો પડ્યો હતો.

એક શો દરમિયાન મલ્લિકા દુઆની ટીમ મેમ્બર અને કોમેડિયન શ્યામ રંગીલાએ પીએમ નરેન્દ્ર મોદીની નકલ કરી હતી. મિમિક્રી પૂરી થયા પછી, શોના જજ અક્ષય કુમારે મલ્લિકા દુઆને કહ્યું, 'મલ્લિકા જી, તમે બેલ વગાડો, હું તમને વગાડીશ.' અક્ષય કુમારની આ ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને તેને આમાં ઘણો સામનો કરવો પડ્યો હતો.

3 / 6
અક્ષય કુમારની ફિલ્મ 'ગુડ ન્યૂઝ'ની સ્ટોરી લોકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું હતું કે, 'એક માણસ કહે છે, મારા બાળકનું નામ હોલા રામ છે કારણ કે તેનો જન્મ હોળીના દિવસે થયો હતો.' આના પર અક્ષય કુમાર કહે છે, 'સારું છે કે તમારા બાળકનો જન્મ લોહરી પર નથી થયો.' આ અંગે લોકોએ અક્ષય કુમારની ખૂબ ટીકા કરી હતી.

અક્ષય કુમારની ફિલ્મ 'ગુડ ન્યૂઝ'ની સ્ટોરી લોકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું હતું કે, 'એક માણસ કહે છે, મારા બાળકનું નામ હોલા રામ છે કારણ કે તેનો જન્મ હોળીના દિવસે થયો હતો.' આના પર અક્ષય કુમાર કહે છે, 'સારું છે કે તમારા બાળકનો જન્મ લોહરી પર નથી થયો.' આ અંગે લોકોએ અક્ષય કુમારની ખૂબ ટીકા કરી હતી.

4 / 6
અક્ષય કુમાર તેની ફિલ્મ 'રુસ્તમ'ના કોસ્ચ્યુમની હરાજી કરવાને કારણે ટ્રોલ થયા હતા. તે ફિલ્મમાંથી તેના નેવી ઓફિસરના યુનિફોર્મના પોશાકની હરાજી કરી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર આ હરાજીને ખોટી રીતે નેવી યુનિફોર્મ તરીકે વર્ણવવામાં આવી હતી. આના પર અક્ષય કુમારે કહ્યું હતું કે આ એક કોસ્ચ્યુમ છે, જેની એક સારા હેતુ માટે હરાજી કરવામાં આવી રહી છે.

અક્ષય કુમાર તેની ફિલ્મ 'રુસ્તમ'ના કોસ્ચ્યુમની હરાજી કરવાને કારણે ટ્રોલ થયા હતા. તે ફિલ્મમાંથી તેના નેવી ઓફિસરના યુનિફોર્મના પોશાકની હરાજી કરી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર આ હરાજીને ખોટી રીતે નેવી યુનિફોર્મ તરીકે વર્ણવવામાં આવી હતી. આના પર અક્ષય કુમારે કહ્યું હતું કે આ એક કોસ્ચ્યુમ છે, જેની એક સારા હેતુ માટે હરાજી કરવામાં આવી રહી છે.

5 / 6
અક્ષય કુમારની નાગરિકતાને લઈને દરરોજ વિવાદ થતો જોવા મળી રહ્યો છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન જ્યારે અક્ષય કુમારે મતદાન કર્યું ન હતું, ત્યારે આ વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો હતો. આના પર અક્ષય કુમારે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, 'હું ખરેખર મારી નાગરિકતા વિશેના અયોગ્ય રસ અને નકારાત્મકતાને સમજી શકતો નથી. મારી પાસે કેનેડિયન પાસપોર્ટ છે તે મેં ક્યારેય છુપાવ્યું નથી કે નકાર્યું નથી. અક્ષય કુમારે કહ્યું હતું કે તે ભારતમાં કામ કરે છે અને તેના તમામ ટેક્સ ભારતમાં ચૂકવે છે. તેમની નાગરિકતા અંગેનો વિવાદ નિરાશાજનક છે અને તે ભારતીયને વધુ મજબૂત અને મજબૂત બનાવવાનું ચાલુ રાખશે.

અક્ષય કુમારની નાગરિકતાને લઈને દરરોજ વિવાદ થતો જોવા મળી રહ્યો છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન જ્યારે અક્ષય કુમારે મતદાન કર્યું ન હતું, ત્યારે આ વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો હતો. આના પર અક્ષય કુમારે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, 'હું ખરેખર મારી નાગરિકતા વિશેના અયોગ્ય રસ અને નકારાત્મકતાને સમજી શકતો નથી. મારી પાસે કેનેડિયન પાસપોર્ટ છે તે મેં ક્યારેય છુપાવ્યું નથી કે નકાર્યું નથી. અક્ષય કુમારે કહ્યું હતું કે તે ભારતમાં કામ કરે છે અને તેના તમામ ટેક્સ ભારતમાં ચૂકવે છે. તેમની નાગરિકતા અંગેનો વિવાદ નિરાશાજનક છે અને તે ભારતીયને વધુ મજબૂત અને મજબૂત બનાવવાનું ચાલુ રાખશે.

6 / 6
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">