AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Harshdeep Kaur: સૂફી ગીતોથી લોકોને દિવાના બનાવનાર હર્ષદીપ કૌરના જન્મદિવસ પર જાણો તેમની સાથે જોડાયેલી વાતો

હર્ષદીપ કૌર ભારતની મશહૂર સિંગર પૈકી એક છે. હર્ષદીપે બોલિવૂડમાં ઘણા યાદગાર ગીતો ગાયા છે. તેમને 'સુફીનો સુલતાન' કહેવામાં આવે છે. તેણે પોતાના સૂફી ગીતોથી લોકોને દિવાના બનાવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 7:40 AM
Share
હર્ષદીપ કૌરનો જન્મ 16 ડિસેમ્બર 1986ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા સવિન્દર સિંહ સંગીતનાં સાધનોની ફેક્ટરીના માલિક હતા. હર્ષદીપને બાળપણથી જ સંગીતનું વાતાવરણ મળ્યું હતું. નાનપણથી જ તેણે સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો.

હર્ષદીપ કૌરનો જન્મ 16 ડિસેમ્બર 1986ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા સવિન્દર સિંહ સંગીતનાં સાધનોની ફેક્ટરીના માલિક હતા. હર્ષદીપને બાળપણથી જ સંગીતનું વાતાવરણ મળ્યું હતું. નાનપણથી જ તેણે સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો.

1 / 5
હર્ષદીપ કૌરે દિલ્હીની ન્યુ એરા પબ્લિક સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમણે બાળપણથી જ સંગીતનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે 12 વર્ષની હતી ત્યારે તેણે દિલ્હી સ્કૂલ ઓફ મ્યુઝિકમાં પિયાનો શીખવાનું શરૂ કર્યું હતું.

હર્ષદીપ કૌરે દિલ્હીની ન્યુ એરા પબ્લિક સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમણે બાળપણથી જ સંગીતનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે 12 વર્ષની હતી ત્યારે તેણે દિલ્હી સ્કૂલ ઓફ મ્યુઝિકમાં પિયાનો શીખવાનું શરૂ કર્યું હતું.

2 / 5
હર્ષદીપે 16 વર્ષની ઉંમરે બોલિવૂડમાં ગાવાનું શરૂ કર્યું હતું. તેણે પહેલું ગીત 'સાજન મેં હારી' ગાયું હતું. હર્ષદીપ કૌર બે રિયાલિટી શોની વિજેતા રહી ચૂકી છે. 2008 માં તેણે NDTV ઇમેજિનના શો જુનૂન-કુછ કર દિખાના હૈમાં ભાગ લીધો હતો. આ શો દરમિયાન અમિતાભ બચ્ચને તેમને 'સુલતાન ઓફ સૂફી'નું બિરુદ આપ્યું હતું.

હર્ષદીપે 16 વર્ષની ઉંમરે બોલિવૂડમાં ગાવાનું શરૂ કર્યું હતું. તેણે પહેલું ગીત 'સાજન મેં હારી' ગાયું હતું. હર્ષદીપ કૌર બે રિયાલિટી શોની વિજેતા રહી ચૂકી છે. 2008 માં તેણે NDTV ઇમેજિનના શો જુનૂન-કુછ કર દિખાના હૈમાં ભાગ લીધો હતો. આ શો દરમિયાન અમિતાભ બચ્ચને તેમને 'સુલતાન ઓફ સૂફી'નું બિરુદ આપ્યું હતું.

3 / 5
હર્ષદીપને 'દિલબરો' ગીત માટે શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગરનો આઈફા અને સ્ક્રીન એવોર્ડ મળ્યો હતો. આ સાથે હર્ષદીપ એમટીવી વિડિયો ગાગા 2001નો વિનર પણ રહી ચુકી છે.

હર્ષદીપને 'દિલબરો' ગીત માટે શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગરનો આઈફા અને સ્ક્રીન એવોર્ડ મળ્યો હતો. આ સાથે હર્ષદીપ એમટીવી વિડિયો ગાગા 2001નો વિનર પણ રહી ચુકી છે.

4 / 5
હર્ષદીપે બોલિવૂડમાં ઘણા સૂફી ગીતો ગાયા છે. હર્ષદીપનું ગીત 'દિલબારો' આજે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. હર્ષદીપને રોકસ્ટારના ગીત 'કતીયા કરું'થી ઓળખ મળી હતી. હર્ષદીપે હોલીવુડ ફિલ્મો માટે પણ ગીતો ગાયા છે. તેણે ઓસ્કાર વિનિંગ ડિરેક્ટર ડેની બોયલની ફિલ્મ '127 અવર્સ'માં પણ ગીત ગાયું છે.

હર્ષદીપે બોલિવૂડમાં ઘણા સૂફી ગીતો ગાયા છે. હર્ષદીપનું ગીત 'દિલબારો' આજે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. હર્ષદીપને રોકસ્ટારના ગીત 'કતીયા કરું'થી ઓળખ મળી હતી. હર્ષદીપે હોલીવુડ ફિલ્મો માટે પણ ગીતો ગાયા છે. તેણે ઓસ્કાર વિનિંગ ડિરેક્ટર ડેની બોયલની ફિલ્મ '127 અવર્સ'માં પણ ગીત ગાયું છે.

5 / 5
Follow Us
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
g clip-path="url(#clip0_868_265)">