AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank of Baroda માં જમા કરો 1,00,000 રૂપિયા, મળશે 41,478 રૂપિયા ફિક્સ વ્યાજ, જુઓ ગણતરી

બેંક ઓફ બરોડા (BoB) તેની FD યોજનાઓ પર આકર્ષક વ્યાજ દરો ઓફર કરે છે, જે 3.50% થી 7.05% સુધીના છે. ₹1 લાખના રોકાણ પર 5 વર્ષમાં મોટું વ્યાજ આપે છે.

| Updated on: Feb 17, 2026 | 5:08 PM
Share
બેંક ઓફ બરોડા તેની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજનાઓ પર ગ્રાહકોને આકર્ષક વ્યાજ દર ઓફર કરી રહી છે. જો તમે ₹1,00,000ની FD કરો, તો પાકતી મુદતે ₹41,478 સુધીનું નિશ્ચિત વ્યાજ મેળવી શકાય છે. ચાલો આ ગણતરીને વિગતવાર સમજીએ.

બેંક ઓફ બરોડા તેની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજનાઓ પર ગ્રાહકોને આકર્ષક વ્યાજ દર ઓફર કરી રહી છે. જો તમે ₹1,00,000ની FD કરો, તો પાકતી મુદતે ₹41,478 સુધીનું નિશ્ચિત વ્યાજ મેળવી શકાય છે. ચાલો આ ગણતરીને વિગતવાર સમજીએ.

1 / 5
બેંક ઓફ બરોડા તેની FD યોજનાઓ પર 3.50 ટકાથી લઈને 7.05 ટકા સુધીના વ્યાજ દર આપે છે. આ જાહેર ક્ષેત્રની બેંકમાં FD ખાતું ઓછામાં ઓછા 7 દિવસથી લઈને મહત્તમ 10 વર્ષ સુધી માટે ખોલી શકાય છે. લાંબા ગાળાની રોકાણ યોજના શોધતા ગ્રાહકો માટે બેંકની 5 વર્ષની FD ખાસ લોકપ્રિય છે.

બેંક ઓફ બરોડા તેની FD યોજનાઓ પર 3.50 ટકાથી લઈને 7.05 ટકા સુધીના વ્યાજ દર આપે છે. આ જાહેર ક્ષેત્રની બેંકમાં FD ખાતું ઓછામાં ઓછા 7 દિવસથી લઈને મહત્તમ 10 વર્ષ સુધી માટે ખોલી શકાય છે. લાંબા ગાળાની રોકાણ યોજના શોધતા ગ્રાહકો માટે બેંકની 5 વર્ષની FD ખાસ લોકપ્રિય છે.

2 / 5
બેંક ઓફ બરોડા 5 વર્ષની FD યોજના પર સામાન્ય નાગરિકોને 6.30 ટકા, વરિષ્ઠ નાગરિકોને 6.90 ટકા અને ખૂબ જ વરિષ્ઠ નાગરિકોને 7.00 ટકાનો વ્યાજ દર ઓફર કરે છે. આ ઉપરાંત, બેંક 444 દિવસની સ્પેશિયલ FD યોજના પણ ચલાવી રહી છે, જેમાં સામાન્ય નાગરિકો માટે 6.45 ટકા, વરિષ્ઠ નાગરિકો માટે 6.95 ટકા અને ખૂબ જ વરિષ્ઠ નાગરિકો માટે 7.05 ટકા સુધીનો વ્યાજ દર આપવામાં આવે છે.

બેંક ઓફ બરોડા 5 વર્ષની FD યોજના પર સામાન્ય નાગરિકોને 6.30 ટકા, વરિષ્ઠ નાગરિકોને 6.90 ટકા અને ખૂબ જ વરિષ્ઠ નાગરિકોને 7.00 ટકાનો વ્યાજ દર ઓફર કરે છે. આ ઉપરાંત, બેંક 444 દિવસની સ્પેશિયલ FD યોજના પણ ચલાવી રહી છે, જેમાં સામાન્ય નાગરિકો માટે 6.45 ટકા, વરિષ્ઠ નાગરિકો માટે 6.95 ટકા અને ખૂબ જ વરિષ્ઠ નાગરિકો માટે 7.05 ટકા સુધીનો વ્યાજ દર આપવામાં આવે છે.

3 / 5
હવે જો ગણતરી કરીએ તો, સામાન્ય નાગરિક દ્વારા 5 વર્ષ માટે ₹1,00,000ની FD કરવામાં આવે તો પાકતી મુદતે કુલ ₹1,36,690 મળે છે. આમાં ₹36,690 રૂપિયાનું નિશ્ચિત વ્યાજ શામેલ છે. વરિષ્ઠ નાગરિકો માટે આ જ FD પર વધુ લાભ મળે છે. ₹1,00,000ની ડિપોઝિટ પર 5 વર્ષ પછી કુલ ₹1,40,784 મળે છે, જેમાં ₹40,784 રૂપિયાનું નિશ્ચિત વ્યાજ સામેલ છે.

હવે જો ગણતરી કરીએ તો, સામાન્ય નાગરિક દ્વારા 5 વર્ષ માટે ₹1,00,000ની FD કરવામાં આવે તો પાકતી મુદતે કુલ ₹1,36,690 મળે છે. આમાં ₹36,690 રૂપિયાનું નિશ્ચિત વ્યાજ શામેલ છે. વરિષ્ઠ નાગરિકો માટે આ જ FD પર વધુ લાભ મળે છે. ₹1,00,000ની ડિપોઝિટ પર 5 વર્ષ પછી કુલ ₹1,40,784 મળે છે, જેમાં ₹40,784 રૂપિયાનું નિશ્ચિત વ્યાજ સામેલ છે.

4 / 5
જો તમે ખૂબ જ વરિષ્ઠ નાગરિક (80 વર્ષથી વધુ ઉંમર) હો, તો આ FD યોજના વધુ ફાયદાકારક સાબિત થાય છે. 5 વર્ષ પછી પાકતી મુદતે કુલ ₹1,41,478 મળે છે, જેમાં ₹41,478 રૂપિયાનું નિશ્ચિત વ્યાજ સામેલ છે. આ રીતે, બેંક ઓફ બરોડાની 5 વર્ષની FD યોજના સુરક્ષિત રોકાણ સાથે સ્થિર અને ખાતરીયુક્ત રિટર્ન ઈચ્છતા રોકાણકારો માટે એક મજબૂત વિકલ્પ બની રહે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી મહિતી ફક્ત આપની જાણકારી માટે છે.કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

જો તમે ખૂબ જ વરિષ્ઠ નાગરિક (80 વર્ષથી વધુ ઉંમર) હો, તો આ FD યોજના વધુ ફાયદાકારક સાબિત થાય છે. 5 વર્ષ પછી પાકતી મુદતે કુલ ₹1,41,478 મળે છે, જેમાં ₹41,478 રૂપિયાનું નિશ્ચિત વ્યાજ સામેલ છે. આ રીતે, બેંક ઓફ બરોડાની 5 વર્ષની FD યોજના સુરક્ષિત રોકાણ સાથે સ્થિર અને ખાતરીયુક્ત રિટર્ન ઈચ્છતા રોકાણકારો માટે એક મજબૂત વિકલ્પ બની રહે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી મહિતી ફક્ત આપની જાણકારી માટે છે.કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

5 / 5

મુકેશ અંબાણીની રિલાયન્સ કંપનીની નાઇજીરીયાના બજારમાં મહા-એન્ટ્રી

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">