ગુજરાતનું આ મંદિરમાં જેમાં 358 સુવર્ણ કળશો છે શોભાયમાન, જુઓ PHOTOS

ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાન બોર્ડર નજીક અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી મંદિર ખૂબ જ પ્રચલિત યાત્રાધામ માનવમાં આવે છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. વાસ્તવમાં અંબાજીધામના ગર્ભ ગૃહમાં વીસાયંત્રનું સ્થાપન થયું છે. આ યંત્રને રોજ નવો શણગાર કરવામાં આવે છે.

Natwar Parmar
| Edited By: | Updated on: Sep 28, 2023 | 10:35 PM
આદિશક્તિનું આ સ્થાનક એટલે ભક્તોની પરમ આસ્થાનું સ્થાનક કે જ્યાં અદ્ભૂત કોતરણી ધરાવતું મંદિર છે.

આદિશક્તિનું આ સ્થાનક એટલે ભક્તોની પરમ આસ્થાનું સ્થાનક કે જ્યાં અદ્ભૂત કોતરણી ધરાવતું મંદિર છે.

1 / 5
આ મંદિરમાં જેમાં 358 સુવર્ણ કળશો શોભાયમાન છે. અને મુખ્ય શીખર તો સંપૂર્ણ સુવર્ણથી અલંકૃત છે.

આ મંદિરમાં જેમાં 358 સુવર્ણ કળશો શોભાયમાન છે. અને મુખ્ય શીખર તો સંપૂર્ણ સુવર્ણથી અલંકૃત છે.

2 / 5
વાસ્તવમાં અંબાજીધામના ગર્ભ ગૃહમાં વીસાયંત્રનું સ્થાપન થયું છે. આ યંત્રને રોજ નવો શણગાર કરવામાં આવે છે.

વાસ્તવમાં અંબાજીધામના ગર્ભ ગૃહમાં વીસાયંત્રનું સ્થાપન થયું છે. આ યંત્રને રોજ નવો શણગાર કરવામાં આવે છે.

3 / 5
ભાદરવી પૂનમનું અંબાજીમાં ખૂબ મહત્વ છે. અહીં ભાદરવી પૂનમે અંબાજી ધામમાં મોટો મેળો ભરાય છે.

ભાદરવી પૂનમનું અંબાજીમાં ખૂબ મહત્વ છે. અહીં ભાદરવી પૂનમે અંબાજી ધામમાં મોટો મેળો ભરાય છે.

4 / 5
લાખો માઈ ભક્તો ધજાઓ લઈ પગપાળા યાત્રા કરતાં માના સાનિધ્યે પહોંચે છે. અને તેમને નવલાં નોરતાંનું આમંત્રણ પાઠવે છે.

લાખો માઈ ભક્તો ધજાઓ લઈ પગપાળા યાત્રા કરતાં માના સાનિધ્યે પહોંચે છે. અને તેમને નવલાં નોરતાંનું આમંત્રણ પાઠવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">