AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતનું આ મંદિરમાં જેમાં 358 સુવર્ણ કળશો છે શોભાયમાન, જુઓ PHOTOS

ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાન બોર્ડર નજીક અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી મંદિર ખૂબ જ પ્રચલિત યાત્રાધામ માનવમાં આવે છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. વાસ્તવમાં અંબાજીધામના ગર્ભ ગૃહમાં વીસાયંત્રનું સ્થાપન થયું છે. આ યંત્રને રોજ નવો શણગાર કરવામાં આવે છે.

Natwar Parmar
| Edited By: | Updated on: Sep 28, 2023 | 10:35 PM
Share
આદિશક્તિનું આ સ્થાનક એટલે ભક્તોની પરમ આસ્થાનું સ્થાનક કે જ્યાં અદ્ભૂત કોતરણી ધરાવતું મંદિર છે.

આદિશક્તિનું આ સ્થાનક એટલે ભક્તોની પરમ આસ્થાનું સ્થાનક કે જ્યાં અદ્ભૂત કોતરણી ધરાવતું મંદિર છે.

1 / 5
આ મંદિરમાં જેમાં 358 સુવર્ણ કળશો શોભાયમાન છે. અને મુખ્ય શીખર તો સંપૂર્ણ સુવર્ણથી અલંકૃત છે.

આ મંદિરમાં જેમાં 358 સુવર્ણ કળશો શોભાયમાન છે. અને મુખ્ય શીખર તો સંપૂર્ણ સુવર્ણથી અલંકૃત છે.

2 / 5
વાસ્તવમાં અંબાજીધામના ગર્ભ ગૃહમાં વીસાયંત્રનું સ્થાપન થયું છે. આ યંત્રને રોજ નવો શણગાર કરવામાં આવે છે.

વાસ્તવમાં અંબાજીધામના ગર્ભ ગૃહમાં વીસાયંત્રનું સ્થાપન થયું છે. આ યંત્રને રોજ નવો શણગાર કરવામાં આવે છે.

3 / 5
ભાદરવી પૂનમનું અંબાજીમાં ખૂબ મહત્વ છે. અહીં ભાદરવી પૂનમે અંબાજી ધામમાં મોટો મેળો ભરાય છે.

ભાદરવી પૂનમનું અંબાજીમાં ખૂબ મહત્વ છે. અહીં ભાદરવી પૂનમે અંબાજી ધામમાં મોટો મેળો ભરાય છે.

4 / 5
લાખો માઈ ભક્તો ધજાઓ લઈ પગપાળા યાત્રા કરતાં માના સાનિધ્યે પહોંચે છે. અને તેમને નવલાં નોરતાંનું આમંત્રણ પાઠવે છે.

લાખો માઈ ભક્તો ધજાઓ લઈ પગપાળા યાત્રા કરતાં માના સાનિધ્યે પહોંચે છે. અને તેમને નવલાં નોરતાંનું આમંત્રણ પાઠવે છે.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">