AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતનું આ મંદિરમાં જેમાં 358 સુવર્ણ કળશો છે શોભાયમાન, જુઓ PHOTOS

ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાન બોર્ડર નજીક અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી મંદિર ખૂબ જ પ્રચલિત યાત્રાધામ માનવમાં આવે છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. વાસ્તવમાં અંબાજીધામના ગર્ભ ગૃહમાં વીસાયંત્રનું સ્થાપન થયું છે. આ યંત્રને રોજ નવો શણગાર કરવામાં આવે છે.

Natwar Parmar
| Edited By: | Updated on: Sep 28, 2023 | 10:35 PM
Share
આદિશક્તિનું આ સ્થાનક એટલે ભક્તોની પરમ આસ્થાનું સ્થાનક કે જ્યાં અદ્ભૂત કોતરણી ધરાવતું મંદિર છે.

આદિશક્તિનું આ સ્થાનક એટલે ભક્તોની પરમ આસ્થાનું સ્થાનક કે જ્યાં અદ્ભૂત કોતરણી ધરાવતું મંદિર છે.

1 / 5
આ મંદિરમાં જેમાં 358 સુવર્ણ કળશો શોભાયમાન છે. અને મુખ્ય શીખર તો સંપૂર્ણ સુવર્ણથી અલંકૃત છે.

આ મંદિરમાં જેમાં 358 સુવર્ણ કળશો શોભાયમાન છે. અને મુખ્ય શીખર તો સંપૂર્ણ સુવર્ણથી અલંકૃત છે.

2 / 5
વાસ્તવમાં અંબાજીધામના ગર્ભ ગૃહમાં વીસાયંત્રનું સ્થાપન થયું છે. આ યંત્રને રોજ નવો શણગાર કરવામાં આવે છે.

વાસ્તવમાં અંબાજીધામના ગર્ભ ગૃહમાં વીસાયંત્રનું સ્થાપન થયું છે. આ યંત્રને રોજ નવો શણગાર કરવામાં આવે છે.

3 / 5
ભાદરવી પૂનમનું અંબાજીમાં ખૂબ મહત્વ છે. અહીં ભાદરવી પૂનમે અંબાજી ધામમાં મોટો મેળો ભરાય છે.

ભાદરવી પૂનમનું અંબાજીમાં ખૂબ મહત્વ છે. અહીં ભાદરવી પૂનમે અંબાજી ધામમાં મોટો મેળો ભરાય છે.

4 / 5
લાખો માઈ ભક્તો ધજાઓ લઈ પગપાળા યાત્રા કરતાં માના સાનિધ્યે પહોંચે છે. અને તેમને નવલાં નોરતાંનું આમંત્રણ પાઠવે છે.

લાખો માઈ ભક્તો ધજાઓ લઈ પગપાળા યાત્રા કરતાં માના સાનિધ્યે પહોંચે છે. અને તેમને નવલાં નોરતાંનું આમંત્રણ પાઠવે છે.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">