AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગરમીમાં ડિહાઈડ્રેશનથી લઈને હીટ સ્ટ્રોકથી પણ બચાવે છે બીલીના ફ્રુટનું જ્યુશ, જાણો તેના અદ્ભુત ફાયદા

બીલીમાં વિટામિન સી, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાઈબર, આયર્ન, ટેનીન અને એન્ટીઓક્સીડેન્ટ જેવા ઘણા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2023 | 5:29 PM
Share
ઉનાળાની ગરમીમાં વધતા તાપમાન અને હીટ સ્ટ્રોકના કારણે અનેક લોકો બીમાર પડી રહ્યા છે. આવી સ્થિતિમાં ગરમીથી બચવા લોકો ક્યારેક લીંબુ પાણી તો ક્યારેક કેરીના બાફલા જેવા દેશી પીણાંનું સેવન કરતા હોય છે. પરંતુ આ ઉનાળાની ઋતુમાં, જો તમે તમારા સ્વાદમાં થોડો ફેરફાર કરીને તમારી જાતને હાઇડ્રેટેડ અને ગરમીથી સુરક્ષિત રાખવા માંગતા હોવ તો બીલીના ફ્રુટનું શરબત અજમાવી જુઓ. બીલીમાં વિટામિન સી, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાઈબર, આયર્ન, ટેનીન અને એન્ટીઓક્સીડેન્ટ જેવા ઘણા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે. ઉનાળામાં બીલીનું શરબત પીવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા તો દૂર થાય છે પરંતુ હીટ સ્ટ્રોકથી પણ બચી શકાય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ઉનાળામાં બાલનું શરબત પીવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.

ઉનાળાની ગરમીમાં વધતા તાપમાન અને હીટ સ્ટ્રોકના કારણે અનેક લોકો બીમાર પડી રહ્યા છે. આવી સ્થિતિમાં ગરમીથી બચવા લોકો ક્યારેક લીંબુ પાણી તો ક્યારેક કેરીના બાફલા જેવા દેશી પીણાંનું સેવન કરતા હોય છે. પરંતુ આ ઉનાળાની ઋતુમાં, જો તમે તમારા સ્વાદમાં થોડો ફેરફાર કરીને તમારી જાતને હાઇડ્રેટેડ અને ગરમીથી સુરક્ષિત રાખવા માંગતા હોવ તો બીલીના ફ્રુટનું શરબત અજમાવી જુઓ. બીલીમાં વિટામિન સી, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાઈબર, આયર્ન, ટેનીન અને એન્ટીઓક્સીડેન્ટ જેવા ઘણા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે. ઉનાળામાં બીલીનું શરબત પીવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા તો દૂર થાય છે પરંતુ હીટ સ્ટ્રોકથી પણ બચી શકાય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ઉનાળામાં બાલનું શરબત પીવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.

1 / 6
ડાયાબિટીસમાં ફાયદાકારક : ઉનાળામાં બીલીનું શરબત પીવાથી ડાયાબિટીસના દર્દીઓના સ્વાસ્થ્યમાં ફાયદો થાય છે. બીલી બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ આ શરબતનો મહત્તમ લાભ લેવા માટે, તેને બનાવતી વખતે ખાંડનો ઉપયોગ ન કરવો

ડાયાબિટીસમાં ફાયદાકારક : ઉનાળામાં બીલીનું શરબત પીવાથી ડાયાબિટીસના દર્દીઓના સ્વાસ્થ્યમાં ફાયદો થાય છે. બીલી બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ આ શરબતનો મહત્તમ લાભ લેવા માટે, તેને બનાવતી વખતે ખાંડનો ઉપયોગ ન કરવો

2 / 6
ડિહાઇડ્રેશનથી બચાવ : ઉનાળામાં તડકો અને ભેજને કારણે શરીરમાં વધુ પરસેવો થાય છે, જેના કારણે ક્યારેક વ્યક્તિને ડિહાઈડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં બીલીનું શરબત પીવાથી શરીરમાં પાણીની કમી નથી થતી.

ડિહાઇડ્રેશનથી બચાવ : ઉનાળામાં તડકો અને ભેજને કારણે શરીરમાં વધુ પરસેવો થાય છે, જેના કારણે ક્યારેક વ્યક્તિને ડિહાઈડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં બીલીનું શરબત પીવાથી શરીરમાં પાણીની કમી નથી થતી.

3 / 6
બીપી કંટ્રોલમાં રાખવા : હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે બીલીનું શરબત ખૂબ જ ફાયદાકારક છે. આ શરબતમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવાના ગુણ હોય છે, જેના કારણે બીપી કંટ્રોલ રહે છે.

બીપી કંટ્રોલમાં રાખવા : હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે બીલીનું શરબત ખૂબ જ ફાયદાકારક છે. આ શરબતમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવાના ગુણ હોય છે, જેના કારણે બીપી કંટ્રોલ રહે છે.

4 / 6
હીટ સ્ટ્રોક સામે રક્ષણ :  બીલીની ઠંડકની અસરને લીધે, તે શરીરમાંથી ગરમી દૂર કરીને શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આ સિવાય ઘણી વખત હીટ સ્ટ્રોકને કારણે વ્યક્તિના નાકમાંથી લોહી નીકળવા લાગે છે. આવી સ્થિતિમાં બીલીનો દવા તરીકે પણ ખવડાવવામાં આવે છે. સનસ્ટ્રોકના કિસ્સામાં તેનો રસ ખાંડ સાથે પીવાથી ફાયદો થાય છે.

હીટ સ્ટ્રોક સામે રક્ષણ : બીલીની ઠંડકની અસરને લીધે, તે શરીરમાંથી ગરમી દૂર કરીને શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આ સિવાય ઘણી વખત હીટ સ્ટ્રોકને કારણે વ્યક્તિના નાકમાંથી લોહી નીકળવા લાગે છે. આવી સ્થિતિમાં બીલીનો દવા તરીકે પણ ખવડાવવામાં આવે છે. સનસ્ટ્રોકના કિસ્સામાં તેનો રસ ખાંડ સાથે પીવાથી ફાયદો થાય છે.

5 / 6
વજનમાં ઘટાડવા : બીલીનું શરબત પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. બીલીમાં રહેલા ફાઈબરની માત્રા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જેના કારણે વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.

વજનમાં ઘટાડવા : બીલીનું શરબત પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. બીલીમાં રહેલા ફાઈબરની માત્રા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જેના કારણે વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.

6 / 6
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">