AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચોમાસામાં ન ખાવા જોઈએ આ ફૂડસ, આ વસ્તુ તમને કરી શકે છે બિમાર

Ayurvedic tips: દરેક ઋતુ પ્રમાણે તેને સંબંધિત આહાર પણ બદલાતો હોય છે. દરેક આહાર દરેક ઋતુમાં ફાયદાકારક હોય એવુ જરુરી નથી. ચાલો જાણીએ કે ચોમાસામાં કઈ વસ્તુ ના ખાવી જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 10:37 PM
Share
દરેક આહાર દરેક ઋતુમાં ફાયદા કારક હોય એવુ જરુરી નથી. ચાલો જાણીએ કે આયુર્વેદ અનુસાર ચોમાસામાં કઈ વસ્તુ ના ખાવી જોઈએ.

દરેક આહાર દરેક ઋતુમાં ફાયદા કારક હોય એવુ જરુરી નથી. ચાલો જાણીએ કે આયુર્વેદ અનુસાર ચોમાસામાં કઈ વસ્તુ ના ખાવી જોઈએ.

1 / 5
નોન-વેજ એટલે કે માંસ ખાવાના શોખીન લોકોએ ચોમાસામાં તે ખાવાનું તાળવુ જોઈએ. નોન-વેજ એક પ્રકારનો ભેજયુક્ત ખોરાક છે અને તે ઝડપથી બગડી જવાની શક્યતાઓ છે. તેથી તે ખાવાનું ટાળો.

નોન-વેજ એટલે કે માંસ ખાવાના શોખીન લોકોએ ચોમાસામાં તે ખાવાનું તાળવુ જોઈએ. નોન-વેજ એક પ્રકારનો ભેજયુક્ત ખોરાક છે અને તે ઝડપથી બગડી જવાની શક્યતાઓ છે. તેથી તે ખાવાનું ટાળો.

2 / 5
આયુર્વેદ અનુસાર ચોમાસામાં લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનુ ટાળવુ જોઈએ. નિષ્ણાતો કહે છે કે આ સમય દરમિયાન, પાંદડા પર કીટાણુઓ મોટી માત્રામાં એકઠા થાય છે. તમે તેને ખાઈને પોતાને બીમાર પડી શકો છો.

આયુર્વેદ અનુસાર ચોમાસામાં લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનુ ટાળવુ જોઈએ. નિષ્ણાતો કહે છે કે આ સમય દરમિયાન, પાંદડા પર કીટાણુઓ મોટી માત્રામાં એકઠા થાય છે. તમે તેને ખાઈને પોતાને બીમાર પડી શકો છો.

3 / 5
વરસાદના પાણીને કારણે શાકભાજીમાં કીડા પડે છે અને આ કીડા પેટ સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે.તેથી રિંગણ અને કોબીજ જેવા શાકભાજી સમજી વિચારીને જ ખાવા જોઈએ.

વરસાદના પાણીને કારણે શાકભાજીમાં કીડા પડે છે અને આ કીડા પેટ સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે.તેથી રિંગણ અને કોબીજ જેવા શાકભાજી સમજી વિચારીને જ ખાવા જોઈએ.

4 / 5
ચોમાસામાં દૂધ અને દહીંનું સેવન ઓછું કરવું જોઈએ. આ ઋતુમાં પશુઓના ચારા પર ઉગતા જંતુઓ આપણને દૂધ અથવા અન્ય વસ્તુઓ દ્વારા અસર કરી શકે છે.

ચોમાસામાં દૂધ અને દહીંનું સેવન ઓછું કરવું જોઈએ. આ ઋતુમાં પશુઓના ચારા પર ઉગતા જંતુઓ આપણને દૂધ અથવા અન્ય વસ્તુઓ દ્વારા અસર કરી શકે છે.

5 / 5
Follow Us
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">