AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચોમાસામાં ન ખાવા જોઈએ આ ફૂડસ, આ વસ્તુ તમને કરી શકે છે બિમાર

Ayurvedic tips: દરેક ઋતુ પ્રમાણે તેને સંબંધિત આહાર પણ બદલાતો હોય છે. દરેક આહાર દરેક ઋતુમાં ફાયદાકારક હોય એવુ જરુરી નથી. ચાલો જાણીએ કે ચોમાસામાં કઈ વસ્તુ ના ખાવી જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 10:37 PM
Share
દરેક આહાર દરેક ઋતુમાં ફાયદા કારક હોય એવુ જરુરી નથી. ચાલો જાણીએ કે આયુર્વેદ અનુસાર ચોમાસામાં કઈ વસ્તુ ના ખાવી જોઈએ.

દરેક આહાર દરેક ઋતુમાં ફાયદા કારક હોય એવુ જરુરી નથી. ચાલો જાણીએ કે આયુર્વેદ અનુસાર ચોમાસામાં કઈ વસ્તુ ના ખાવી જોઈએ.

1 / 5
નોન-વેજ એટલે કે માંસ ખાવાના શોખીન લોકોએ ચોમાસામાં તે ખાવાનું તાળવુ જોઈએ. નોન-વેજ એક પ્રકારનો ભેજયુક્ત ખોરાક છે અને તે ઝડપથી બગડી જવાની શક્યતાઓ છે. તેથી તે ખાવાનું ટાળો.

નોન-વેજ એટલે કે માંસ ખાવાના શોખીન લોકોએ ચોમાસામાં તે ખાવાનું તાળવુ જોઈએ. નોન-વેજ એક પ્રકારનો ભેજયુક્ત ખોરાક છે અને તે ઝડપથી બગડી જવાની શક્યતાઓ છે. તેથી તે ખાવાનું ટાળો.

2 / 5
આયુર્વેદ અનુસાર ચોમાસામાં લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનુ ટાળવુ જોઈએ. નિષ્ણાતો કહે છે કે આ સમય દરમિયાન, પાંદડા પર કીટાણુઓ મોટી માત્રામાં એકઠા થાય છે. તમે તેને ખાઈને પોતાને બીમાર પડી શકો છો.

આયુર્વેદ અનુસાર ચોમાસામાં લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનુ ટાળવુ જોઈએ. નિષ્ણાતો કહે છે કે આ સમય દરમિયાન, પાંદડા પર કીટાણુઓ મોટી માત્રામાં એકઠા થાય છે. તમે તેને ખાઈને પોતાને બીમાર પડી શકો છો.

3 / 5
વરસાદના પાણીને કારણે શાકભાજીમાં કીડા પડે છે અને આ કીડા પેટ સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે.તેથી રિંગણ અને કોબીજ જેવા શાકભાજી સમજી વિચારીને જ ખાવા જોઈએ.

વરસાદના પાણીને કારણે શાકભાજીમાં કીડા પડે છે અને આ કીડા પેટ સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે.તેથી રિંગણ અને કોબીજ જેવા શાકભાજી સમજી વિચારીને જ ખાવા જોઈએ.

4 / 5
ચોમાસામાં દૂધ અને દહીંનું સેવન ઓછું કરવું જોઈએ. આ ઋતુમાં પશુઓના ચારા પર ઉગતા જંતુઓ આપણને દૂધ અથવા અન્ય વસ્તુઓ દ્વારા અસર કરી શકે છે.

ચોમાસામાં દૂધ અને દહીંનું સેવન ઓછું કરવું જોઈએ. આ ઋતુમાં પશુઓના ચારા પર ઉગતા જંતુઓ આપણને દૂધ અથવા અન્ય વસ્તુઓ દ્વારા અસર કરી શકે છે.

5 / 5
Follow Us
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
g clip-path="url(#clip0_868_265)">