Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વ વિખ્યાત છે અયોધ્યાની દિવાળી, જાણો કેમ ચર્ચામાં રહે છે ‘Ayodhya Diwali’

Ayodhya Diwali : આવતીકાલે અયોધ્યામાં છઠ્ઠો દીપોત્સવ થવા જઈ રહ્યો છે. અયોધ્યાની દિવાળી દુનિયામાં સૌથી અલગ હોય છે. અયોધ્યાની દિવાળી જોવા દૂર દૂરથી લોકો આવતા હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2022 | 9:55 PM
અયોધ્યા ભગવાન રામની જન્મ ભૂમિ છે. તે ભારતના સૌથી પવિત્ર શહેરોમાંથી એક છે. 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ અયોધ્યા પાછા આવ્યા હોવાથી અયોધ્યામાં દિવાળીનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે. અયોધ્યામાંથી થતી ખાસ દિવાળી જોવા દુનિયાભરના લોકો આવતા હોય છે.

અયોધ્યા ભગવાન રામની જન્મ ભૂમિ છે. તે ભારતના સૌથી પવિત્ર શહેરોમાંથી એક છે. 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ અયોધ્યા પાછા આવ્યા હોવાથી અયોધ્યામાં દિવાળીનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે. અયોધ્યામાંથી થતી ખાસ દિવાળી જોવા દુનિયાભરના લોકો આવતા હોય છે.

1 / 5
અયોધ્યાની દિવાળી દુનિયામાં સૌથી અગલ હોય છે. અયોધ્યામાં દર વર્ષે ભવ્ય દીપોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. આ અવસર પર લાખોની સંખ્યામાં દીપડા પ્રગટાવવામાં આવે છે.

અયોધ્યાની દિવાળી દુનિયામાં સૌથી અગલ હોય છે. અયોધ્યામાં દર વર્ષે ભવ્ય દીપોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. આ અવસર પર લાખોની સંખ્યામાં દીપડા પ્રગટાવવામાં આવે છે.

2 / 5
અયોધ્યામાં સરયૂ નદીના કિનારે હર્ષોઉલ્લાસથી આ તહેવાર ઉજવવામાં આવે છે. નદી કિનારે પ્રગટાવાતા લાખો દીપવડાને કારણે મન મોહક દ્રશ્ય જોવા મળે છે.

અયોધ્યામાં સરયૂ નદીના કિનારે હર્ષોઉલ્લાસથી આ તહેવાર ઉજવવામાં આવે છે. નદી કિનારે પ્રગટાવાતા લાખો દીપવડાને કારણે મન મોહક દ્રશ્ય જોવા મળે છે.

3 / 5
સરયૂ નદીના કારણે દિવાળીના દિવસે હજારો લોકો ભેગા થાય છે. લાખો દીવડા પ્રગટાવવા માટે હજારો વિદ્યાર્થી કામ કરતા હોય છે. આ અવસરે ભવ્ય લાઈટ અને સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવે છે.

સરયૂ નદીના કારણે દિવાળીના દિવસે હજારો લોકો ભેગા થાય છે. લાખો દીવડા પ્રગટાવવા માટે હજારો વિદ્યાર્થી કામ કરતા હોય છે. આ અવસરે ભવ્ય લાઈટ અને સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવે છે.

4 / 5
દિવાળી દરમિયાન રામ જન્મભૂમિ મંદિર, હનુમાન ગઢી મંદિર, નાગેશ્વરનાથ મંદિર, કનક ભગવાન મંદિર, માધુરી કુંજા મંદિર જેવા મંદિરો અને ઘાટને ખુબ સુંદર રીતે શણગારવામાં આવે છે.

દિવાળી દરમિયાન રામ જન્મભૂમિ મંદિર, હનુમાન ગઢી મંદિર, નાગેશ્વરનાથ મંદિર, કનક ભગવાન મંદિર, માધુરી કુંજા મંદિર જેવા મંદિરો અને ઘાટને ખુબ સુંદર રીતે શણગારવામાં આવે છે.

5 / 5
Follow Us:
RSS ના નવા કાર્યાલય કેશવ કુંજ કાર્યાલયનું ઉદ્ઘાટન
RSS ના નવા કાર્યાલય કેશવ કુંજ કાર્યાલયનું ઉદ્ઘાટન
CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા
CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા
સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ
Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ
પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે નોંધ્યો ગુનો
પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે નોંધ્યો ગુનો
1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ
1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ
પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video
પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
g clip-path="url(#clip0_868_265)">