AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વ વિખ્યાત છે અયોધ્યાની દિવાળી, જાણો કેમ ચર્ચામાં રહે છે ‘Ayodhya Diwali’

Ayodhya Diwali : આવતીકાલે અયોધ્યામાં છઠ્ઠો દીપોત્સવ થવા જઈ રહ્યો છે. અયોધ્યાની દિવાળી દુનિયામાં સૌથી અલગ હોય છે. અયોધ્યાની દિવાળી જોવા દૂર દૂરથી લોકો આવતા હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2022 | 9:55 PM
Share
અયોધ્યા ભગવાન રામની જન્મ ભૂમિ છે. તે ભારતના સૌથી પવિત્ર શહેરોમાંથી એક છે. 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ અયોધ્યા પાછા આવ્યા હોવાથી અયોધ્યામાં દિવાળીનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે. અયોધ્યામાંથી થતી ખાસ દિવાળી જોવા દુનિયાભરના લોકો આવતા હોય છે.

અયોધ્યા ભગવાન રામની જન્મ ભૂમિ છે. તે ભારતના સૌથી પવિત્ર શહેરોમાંથી એક છે. 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ અયોધ્યા પાછા આવ્યા હોવાથી અયોધ્યામાં દિવાળીનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે. અયોધ્યામાંથી થતી ખાસ દિવાળી જોવા દુનિયાભરના લોકો આવતા હોય છે.

1 / 5
અયોધ્યાની દિવાળી દુનિયામાં સૌથી અગલ હોય છે. અયોધ્યામાં દર વર્ષે ભવ્ય દીપોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. આ અવસર પર લાખોની સંખ્યામાં દીપડા પ્રગટાવવામાં આવે છે.

અયોધ્યાની દિવાળી દુનિયામાં સૌથી અગલ હોય છે. અયોધ્યામાં દર વર્ષે ભવ્ય દીપોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. આ અવસર પર લાખોની સંખ્યામાં દીપડા પ્રગટાવવામાં આવે છે.

2 / 5
અયોધ્યામાં સરયૂ નદીના કિનારે હર્ષોઉલ્લાસથી આ તહેવાર ઉજવવામાં આવે છે. નદી કિનારે પ્રગટાવાતા લાખો દીપવડાને કારણે મન મોહક દ્રશ્ય જોવા મળે છે.

અયોધ્યામાં સરયૂ નદીના કિનારે હર્ષોઉલ્લાસથી આ તહેવાર ઉજવવામાં આવે છે. નદી કિનારે પ્રગટાવાતા લાખો દીપવડાને કારણે મન મોહક દ્રશ્ય જોવા મળે છે.

3 / 5
સરયૂ નદીના કારણે દિવાળીના દિવસે હજારો લોકો ભેગા થાય છે. લાખો દીવડા પ્રગટાવવા માટે હજારો વિદ્યાર્થી કામ કરતા હોય છે. આ અવસરે ભવ્ય લાઈટ અને સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવે છે.

સરયૂ નદીના કારણે દિવાળીના દિવસે હજારો લોકો ભેગા થાય છે. લાખો દીવડા પ્રગટાવવા માટે હજારો વિદ્યાર્થી કામ કરતા હોય છે. આ અવસરે ભવ્ય લાઈટ અને સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવે છે.

4 / 5
દિવાળી દરમિયાન રામ જન્મભૂમિ મંદિર, હનુમાન ગઢી મંદિર, નાગેશ્વરનાથ મંદિર, કનક ભગવાન મંદિર, માધુરી કુંજા મંદિર જેવા મંદિરો અને ઘાટને ખુબ સુંદર રીતે શણગારવામાં આવે છે.

દિવાળી દરમિયાન રામ જન્મભૂમિ મંદિર, હનુમાન ગઢી મંદિર, નાગેશ્વરનાથ મંદિર, કનક ભગવાન મંદિર, માધુરી કુંજા મંદિર જેવા મંદિરો અને ઘાટને ખુબ સુંદર રીતે શણગારવામાં આવે છે.

5 / 5
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
g clip-path="url(#clip0_868_265)">