AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વ વિખ્યાત છે અયોધ્યાની દિવાળી, જાણો કેમ ચર્ચામાં રહે છે ‘Ayodhya Diwali’

Ayodhya Diwali : આવતીકાલે અયોધ્યામાં છઠ્ઠો દીપોત્સવ થવા જઈ રહ્યો છે. અયોધ્યાની દિવાળી દુનિયામાં સૌથી અલગ હોય છે. અયોધ્યાની દિવાળી જોવા દૂર દૂરથી લોકો આવતા હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2022 | 9:55 PM
Share
અયોધ્યા ભગવાન રામની જન્મ ભૂમિ છે. તે ભારતના સૌથી પવિત્ર શહેરોમાંથી એક છે. 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ અયોધ્યા પાછા આવ્યા હોવાથી અયોધ્યામાં દિવાળીનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે. અયોધ્યામાંથી થતી ખાસ દિવાળી જોવા દુનિયાભરના લોકો આવતા હોય છે.

અયોધ્યા ભગવાન રામની જન્મ ભૂમિ છે. તે ભારતના સૌથી પવિત્ર શહેરોમાંથી એક છે. 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ અયોધ્યા પાછા આવ્યા હોવાથી અયોધ્યામાં દિવાળીનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે. અયોધ્યામાંથી થતી ખાસ દિવાળી જોવા દુનિયાભરના લોકો આવતા હોય છે.

1 / 5
અયોધ્યાની દિવાળી દુનિયામાં સૌથી અગલ હોય છે. અયોધ્યામાં દર વર્ષે ભવ્ય દીપોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. આ અવસર પર લાખોની સંખ્યામાં દીપડા પ્રગટાવવામાં આવે છે.

અયોધ્યાની દિવાળી દુનિયામાં સૌથી અગલ હોય છે. અયોધ્યામાં દર વર્ષે ભવ્ય દીપોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. આ અવસર પર લાખોની સંખ્યામાં દીપડા પ્રગટાવવામાં આવે છે.

2 / 5
અયોધ્યામાં સરયૂ નદીના કિનારે હર્ષોઉલ્લાસથી આ તહેવાર ઉજવવામાં આવે છે. નદી કિનારે પ્રગટાવાતા લાખો દીપવડાને કારણે મન મોહક દ્રશ્ય જોવા મળે છે.

અયોધ્યામાં સરયૂ નદીના કિનારે હર્ષોઉલ્લાસથી આ તહેવાર ઉજવવામાં આવે છે. નદી કિનારે પ્રગટાવાતા લાખો દીપવડાને કારણે મન મોહક દ્રશ્ય જોવા મળે છે.

3 / 5
સરયૂ નદીના કારણે દિવાળીના દિવસે હજારો લોકો ભેગા થાય છે. લાખો દીવડા પ્રગટાવવા માટે હજારો વિદ્યાર્થી કામ કરતા હોય છે. આ અવસરે ભવ્ય લાઈટ અને સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવે છે.

સરયૂ નદીના કારણે દિવાળીના દિવસે હજારો લોકો ભેગા થાય છે. લાખો દીવડા પ્રગટાવવા માટે હજારો વિદ્યાર્થી કામ કરતા હોય છે. આ અવસરે ભવ્ય લાઈટ અને સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવે છે.

4 / 5
દિવાળી દરમિયાન રામ જન્મભૂમિ મંદિર, હનુમાન ગઢી મંદિર, નાગેશ્વરનાથ મંદિર, કનક ભગવાન મંદિર, માધુરી કુંજા મંદિર જેવા મંદિરો અને ઘાટને ખુબ સુંદર રીતે શણગારવામાં આવે છે.

દિવાળી દરમિયાન રામ જન્મભૂમિ મંદિર, હનુમાન ગઢી મંદિર, નાગેશ્વરનાથ મંદિર, કનક ભગવાન મંદિર, માધુરી કુંજા મંદિર જેવા મંદિરો અને ઘાટને ખુબ સુંદર રીતે શણગારવામાં આવે છે.

5 / 5
અમદાવાદ નારોલ પોલીસે 400 કિલોથી વધુ ગાંજો કબ્જે કર્યો
અમદાવાદ નારોલ પોલીસે 400 કિલોથી વધુ ગાંજો કબ્જે કર્યો
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સંત ભંડારો
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સંત ભંડારો
ગુજરાતમાં રેશનકાર્ડના બદલે ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમ
ગુજરાતમાં રેશનકાર્ડના બદલે ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમ
ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર મેદાને
ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર મેદાને
નળ છે.. પણ પાણી નહીં, છોટાઉદેપુરના ભોરધામાં પાણીનું ઘોર સંકટ !
નળ છે.. પણ પાણી નહીં, છોટાઉદેપુરના ભોરધામાં પાણીનું ઘોર સંકટ !
RTI એક્ટિવિસ્ટો બ્લેકમેઈલ કરે છે, AMCના એસ્ટેટ અધિકારીએ લખ્યો પત્ર
RTI એક્ટિવિસ્ટો બ્લેકમેઈલ કરે છે, AMCના એસ્ટેટ અધિકારીએ લખ્યો પત્ર
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
g clip-path="url(#clip0_868_265)">