AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાંચ દાયકાઓ પછી બની રહ્યો છે આ રાજયોગ, 3 રાશિઓના ચમકશે નસીબ, જાણો

પાંચ દાયકાઓ પછી બની રહેલા વિપરીત રાજયોગની અસરોને કારણે કેટલીક રાશિઓના જીવનમાં સુખદ પરિવર્તન આવી શકે છે. શનિદેવની કૃપાથી આર્થિક લાભની શક્યતાઓ વધી શકે છે અને સારા દિવસોની શરૂઆત થશે.

| Updated on: Jul 10, 2025 | 7:46 PM
Share
વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ, શનિદેવ લગભગ પચાસ વર્ષની અંદર પ્રથમ વખત વિપરીત રાજયોગ સર્જી રહ્યા છે, જેનાથી કેટલીક રાશિઓના નસીબ ચમકશે.

વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ, શનિદેવ લગભગ પચાસ વર્ષની અંદર પ્રથમ વખત વિપરીત રાજયોગ સર્જી રહ્યા છે, જેનાથી કેટલીક રાશિઓના નસીબ ચમકશે.

1 / 7
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ગ્રહો સમયાંતરે પોતાની ગતિ બદલીને વિવિધ યોગોનું નિર્માણ કરે છે, જેનાથી જીવન અને પૃથ્વી પર ખાસ અસર પડે છે. જાણવા જેવું છે કે ન્યાયના કર્તા શનિદેવ 13 જુલાઈએ વક્રી સ્થિતિમાં જતાં, મહા વિપરીત રાજયોગનું સર્જન થવાનું છે."

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ગ્રહો સમયાંતરે પોતાની ગતિ બદલીને વિવિધ યોગોનું નિર્માણ કરે છે, જેનાથી જીવન અને પૃથ્વી પર ખાસ અસર પડે છે. જાણવા જેવું છે કે ન્યાયના કર્તા શનિદેવ 13 જુલાઈએ વક્રી સ્થિતિમાં જતાં, મહા વિપરીત રાજયોગનું સર્જન થવાનું છે."

2 / 7
આ રાજયોગની અસર બધી જ રાશિના લોકો પર પડે તેવી સંભાવના છે, પરંતુ ત્રણ રાશિઓ માટે આ સમય ખાસ લાભદાયી સાબિત થઈ શકે છે. આ સમયગાળામાં તેઓને નાણાંકીય લાભ અને કારકિર્દી તથા વ્યવસાય ક્ષેત્રે ઊંચાઈ પર પહોંચવાનો મોકો મળી શકે છે.  ચાલો જાણીએ કે આ ત્રણ નસીબદાર રાશિઓ કઈ છે. ( Credits: Getty Images )

આ રાજયોગની અસર બધી જ રાશિના લોકો પર પડે તેવી સંભાવના છે, પરંતુ ત્રણ રાશિઓ માટે આ સમય ખાસ લાભદાયી સાબિત થઈ શકે છે. આ સમયગાળામાં તેઓને નાણાંકીય લાભ અને કારકિર્દી તથા વ્યવસાય ક્ષેત્રે ઊંચાઈ પર પહોંચવાનો મોકો મળી શકે છે. ચાલો જાણીએ કે આ ત્રણ નસીબદાર રાશિઓ કઈ છે. ( Credits: Getty Images )

3 / 7
કર્ક રાશિના લોકો માટે વિપરીત રાજયોગની રચના આપના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. આ સમયગાળામાં તમે અનપેક્ષિત આર્થિક લાભનો અનુભવ કરી શકો છો. સંબંધોમાં સુધારો આવવાની સંભાવના છે અને નવા સંબંધોની શરૂઆત માટે પણ આ સમય અનુકૂળ રહેશે.  વ્યવસાયમાં ભાગીદારીથી લાભ થવાની શક્યતા છે અને દાંપત્યજીવનમાં પણ સમજૂતી અને સુખદ અનુભવ જોવા મળી શકે છે. ગુરુ ગ્રહની ઉપસ્થિતિથી સંબંધોમાં સમતુલા અને સમજદારી વધશે. નોકરીયાત લોકો માટે નવી જવાબદારીઓ મેળવવાનો ઉત્તમ સમય બની શકે છે.

કર્ક રાશિના લોકો માટે વિપરીત રાજયોગની રચના આપના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. આ સમયગાળામાં તમે અનપેક્ષિત આર્થિક લાભનો અનુભવ કરી શકો છો. સંબંધોમાં સુધારો આવવાની સંભાવના છે અને નવા સંબંધોની શરૂઆત માટે પણ આ સમય અનુકૂળ રહેશે. વ્યવસાયમાં ભાગીદારીથી લાભ થવાની શક્યતા છે અને દાંપત્યજીવનમાં પણ સમજૂતી અને સુખદ અનુભવ જોવા મળી શકે છે. ગુરુ ગ્રહની ઉપસ્થિતિથી સંબંધોમાં સમતુલા અને સમજદારી વધશે. નોકરીયાત લોકો માટે નવી જવાબદારીઓ મેળવવાનો ઉત્તમ સમય બની શકે છે.

4 / 7
મકર રાશિ માટે વિપરીત રાજયોગ લાભદાયી સાબિત થઈ શકે છે. આ અવધિ દરમિયાન, જે લોકો નોકરીની શોધમાં છે તેમને રોજગારીના અવસરો મળી શકે છે. સાથે જ, આ સમય તમારા વ્યક્તિત્વમાં સુધારો લાવવાનો અને સમાજમાં માન-સન્માન વધારવાનો રહેશે. કારકિર્દીમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ  પ્રાપ્ત થશે સાથે, વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક ક્ષેત્રે સફળતા મળવાની શકયતા છે.ઉદ્યોગપતિઓ માટે આ સમયગાળો નફાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેઓ નવી યોજનાઓને અમલમાં મૂકી શકે છે. સાથે જ,આ સમયમાં તેમને સમાજમાં સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાની સંભાવના છે. આ સાથે, આર્થિક રીતે સાવધાની અપનાવીને બચત કરવાની પણ અનુકૂળ તક રહેશે.

મકર રાશિ માટે વિપરીત રાજયોગ લાભદાયી સાબિત થઈ શકે છે. આ અવધિ દરમિયાન, જે લોકો નોકરીની શોધમાં છે તેમને રોજગારીના અવસરો મળી શકે છે. સાથે જ, આ સમય તમારા વ્યક્તિત્વમાં સુધારો લાવવાનો અને સમાજમાં માન-સન્માન વધારવાનો રહેશે. કારકિર્દીમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થશે સાથે, વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક ક્ષેત્રે સફળતા મળવાની શકયતા છે.ઉદ્યોગપતિઓ માટે આ સમયગાળો નફાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેઓ નવી યોજનાઓને અમલમાં મૂકી શકે છે. સાથે જ,આ સમયમાં તેમને સમાજમાં સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાની સંભાવના છે. આ સાથે, આર્થિક રીતે સાવધાની અપનાવીને બચત કરવાની પણ અનુકૂળ તક રહેશે.

5 / 7
વિપરીત રાજયોગનો યોગ તમારા જીવનયાત્રા માટે લાભદાયી બની શકે છે. આ સમયગાળામાં કાર્યક્ષેત્ર અને વ્યવસાયમાં નોંધપાત્ર વિકાસ જોવા મળી શકે છે. નોકરીમાં સફળતા મળવાની સંભાવના છે અને પ્રમોશનના યોગ પણ સર્જાઈ શકે છે. વ્યવસાયની વાત કરીએ તો, નવા ભાગીદારી અથવા સોદા તમારા માટે નફાકારક સાબિત થશે. આર્થિક દ્રષ્ટિએ પણ સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. ઉદ્યોગપતિઓ માટે આ સમય પોતાનો વ્યવસાય વિસ્તૃત કરવાનો સારો અવસર આપી શકે છે. સાથે જ, ઘણી બધી યોજનાઓ સફળ થવાની સંભાવના રહેશે અને ઘણાં સમયથી અપૂરું રહેલી ઈચ્છિત કાર્ય પૂર્ણ થઈ શકે છે.

વિપરીત રાજયોગનો યોગ તમારા જીવનયાત્રા માટે લાભદાયી બની શકે છે. આ સમયગાળામાં કાર્યક્ષેત્ર અને વ્યવસાયમાં નોંધપાત્ર વિકાસ જોવા મળી શકે છે. નોકરીમાં સફળતા મળવાની સંભાવના છે અને પ્રમોશનના યોગ પણ સર્જાઈ શકે છે. વ્યવસાયની વાત કરીએ તો, નવા ભાગીદારી અથવા સોદા તમારા માટે નફાકારક સાબિત થશે. આર્થિક દ્રષ્ટિએ પણ સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. ઉદ્યોગપતિઓ માટે આ સમય પોતાનો વ્યવસાય વિસ્તૃત કરવાનો સારો અવસર આપી શકે છે. સાથે જ, ઘણી બધી યોજનાઓ સફળ થવાની સંભાવના રહેશે અને ઘણાં સમયથી અપૂરું રહેલી ઈચ્છિત કાર્ય પૂર્ણ થઈ શકે છે.

6 / 7
( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

7 / 7

શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે . ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">