AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ: એલિસબ્રિજ પર પીક અવર્સમાં એક કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

બ્રિજના એક્સપેન્શન જોઈન્ટ બદલવાના કારણે બ્રિજને 45 દિવસ માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે.

Hiren Khalas
| Edited By: | Updated on: Mar 04, 2022 | 2:41 PM
Share
અમદવાદમાં નહેરુ બ્રિજનું સમારકામ શરૂ થતા મ.ન.પા. એ ટૂંક સમય માટે બ્રિજ બંધ કર્યો છે. નહેરુ બ્રિજ બંધ થતાં સમગ્ર ટ્રાફિક એલિસ બ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેના કારણે એલિસ બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પિક અવર્સમાં એક કિલોમીટર સુધી ટ્રાફિકજામ થયો હતો.

અમદવાદમાં નહેરુ બ્રિજનું સમારકામ શરૂ થતા મ.ન.પા. એ ટૂંક સમય માટે બ્રિજ બંધ કર્યો છે. નહેરુ બ્રિજ બંધ થતાં સમગ્ર ટ્રાફિક એલિસ બ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેના કારણે એલિસ બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પિક અવર્સમાં એક કિલોમીટર સુધી ટ્રાફિકજામ થયો હતો.

1 / 5
એલિસ બ્રિજ એ અમદાવાદ ગુજરાતમાં આવેલો લગભગ સો વર્ષ જૂનો પુલ છે તે સાબરમતી નદી પર આવેલો છે અને અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ સાથે જોડે છે આ અમદાવાદનો સર્વપ્રથમ પુલ છે જે ૧૮૯૨ માં બાંધવામાં આવ્યો હતો અને પાછળથી 1997માં તેની બંને બાજુએ નવા પુલ બાંધવામાં આવ્યા હતા.

એલિસ બ્રિજ એ અમદાવાદ ગુજરાતમાં આવેલો લગભગ સો વર્ષ જૂનો પુલ છે તે સાબરમતી નદી પર આવેલો છે અને અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ સાથે જોડે છે આ અમદાવાદનો સર્વપ્રથમ પુલ છે જે ૧૮૯૨ માં બાંધવામાં આવ્યો હતો અને પાછળથી 1997માં તેની બંને બાજુએ નવા પુલ બાંધવામાં આવ્યા હતા.

2 / 5
બ્રિજના એક્સપેન્શન જોઈન્ટ બદલવા માટે બંધનહેરુ બ્રિજના એક્સપેન્શન જોઈન્ટ બદલવાના કારણે બ્રિજને 45 દિવસ માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 13 માર્ચથી 27 એપ્રિલ સુધી બ્રિજ બંધ રહેશે. જોકે, તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તાઓ અંગે અગાઉથી જાહેરાત કરી દેવામાં આવી છે.

બ્રિજના એક્સપેન્શન જોઈન્ટ બદલવા માટે બંધનહેરુ બ્રિજના એક્સપેન્શન જોઈન્ટ બદલવાના કારણે બ્રિજને 45 દિવસ માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 13 માર્ચથી 27 એપ્રિલ સુધી બ્રિજ બંધ રહેશે. જોકે, તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તાઓ અંગે અગાઉથી જાહેરાત કરી દેવામાં આવી છે.

3 / 5
 અમદાવાદમાં નહેરુ બ્રિજનું સમારકામ શરૂ થતા તંત્ર દ્વારા 45 દિવસ માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સવારે લોકોની અવરજવરનો સમય હોવાથી એલિસબ્રિજ ઉપર ટ્રાફિક જામ થયો હતો. ટાગોર હોલથી લઇને તિલકબાગ સુધીનો ટ્રાફિક જામ થયો હતો. જેમાં AMTS ની બસથી લઇને નોકરી પર જતા વ્યક્તિઓ ટ્રાફિકમાં ફસાયા હતા.

અમદાવાદમાં નહેરુ બ્રિજનું સમારકામ શરૂ થતા તંત્ર દ્વારા 45 દિવસ માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સવારે લોકોની અવરજવરનો સમય હોવાથી એલિસબ્રિજ ઉપર ટ્રાફિક જામ થયો હતો. ટાગોર હોલથી લઇને તિલકબાગ સુધીનો ટ્રાફિક જામ થયો હતો. જેમાં AMTS ની બસથી લઇને નોકરી પર જતા વ્યક્તિઓ ટ્રાફિકમાં ફસાયા હતા.

4 / 5
આ પુલ પર વારંવાર ટ્રાફિકજામની સમસ્યાને કારણે  લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે ઓફિસ જતા લોકોને બ્રિજ પર ટ્રાફિક જામથી મુશ્કેલી પડી રહી છે.

આ પુલ પર વારંવાર ટ્રાફિકજામની સમસ્યાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે ઓફિસ જતા લોકોને બ્રિજ પર ટ્રાફિક જામથી મુશ્કેલી પડી રહી છે.

5 / 5
Follow Us
અમદાવાદ: BOB માં ₹8.70 કરોડની ઉચાપત કરી જોઇન્ટ કસ્ટોડિયન ફરાર
અમદાવાદ: BOB માં ₹8.70 કરોડની ઉચાપત કરી જોઇન્ટ કસ્ટોડિયન ફરાર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
g clip-path="url(#clip0_868_265)">