AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: એએમસીની સ્લમ ક્વાર્ટરની યોજનાઓમાં ભ્રષ્ટાચારને લઈને વિપક્ષ અને લાભાર્થીઓનો હોબાળો

વિપક્ષે અને લાભાર્થીઓએ મેયરને રજુઆત કરી વીજીલન્સ તપાસ કરાવાની માગ કરી છે.

Tauseef Malik
| Edited By: | Updated on: Apr 01, 2022 | 10:12 PM
Share
એએમસીની સ્લમ ક્વાર્ટરની યોજનાઓમાં ભ્રષ્ટાચારને લઈને વિપક્ષ અને લાભાર્થીઓએ હોબાળો કર્યો હતો. મુખ્યમંત્રી આવાસ યોજના અથવા તો પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે જુદા જુદા વિસ્તારોમા આવેલી બંધ મીલોની જમીનો પર જે તે સમયે બાંધવામા આવેલા સ્લમ ક્વાટર્સ અને સ્લમ ક્વાટર્સના રીડેવેલપમેન્ટ માટેની યોજનાઓમા મુળ લાભાર્થીને લાભ મળવાની જગ્યાએ હાઉસીંગ પ્રોજેક્ટના નામે મળતીયા બિલ્ડર્સોને FSIથી લઇને ક્ષેત્રફળના અલગ અલગ માપદંડોના આધારે કરોડોનો લાભ કરવામા આવ્યો હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે.

એએમસીની સ્લમ ક્વાર્ટરની યોજનાઓમાં ભ્રષ્ટાચારને લઈને વિપક્ષ અને લાભાર્થીઓએ હોબાળો કર્યો હતો. મુખ્યમંત્રી આવાસ યોજના અથવા તો પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે જુદા જુદા વિસ્તારોમા આવેલી બંધ મીલોની જમીનો પર જે તે સમયે બાંધવામા આવેલા સ્લમ ક્વાટર્સ અને સ્લમ ક્વાટર્સના રીડેવેલપમેન્ટ માટેની યોજનાઓમા મુળ લાભાર્થીને લાભ મળવાની જગ્યાએ હાઉસીંગ પ્રોજેક્ટના નામે મળતીયા બિલ્ડર્સોને FSIથી લઇને ક્ષેત્રફળના અલગ અલગ માપદંડોના આધારે કરોડોનો લાભ કરવામા આવ્યો હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે.

1 / 5
 બહેરામપુરા વીરમાયા નગરમાં 1961માં બનેલા મકાનો ખુબ જ જર્જરિત થઇ ગયા હોવાથી 2016મા તમામ મકાન માલીકોએ અપીલ કરી જણાવ્યુ કે મકાનો જર્જરિત થઇ ગયા હોવાથી ગમે ત્યારે પડી જાય તેમ છે. બિલ્ડરો રીડેવલોપમેન્ટ માટે તૈયાર થતા નથી તેવું બહાનું કરી એએમસી આ મકાનો રીડેવેલપમેન્ટ કરવામા આવતુ નથી

બહેરામપુરા વીરમાયા નગરમાં 1961માં બનેલા મકાનો ખુબ જ જર્જરિત થઇ ગયા હોવાથી 2016મા તમામ મકાન માલીકોએ અપીલ કરી જણાવ્યુ કે મકાનો જર્જરિત થઇ ગયા હોવાથી ગમે ત્યારે પડી જાય તેમ છે. બિલ્ડરો રીડેવલોપમેન્ટ માટે તૈયાર થતા નથી તેવું બહાનું કરી એએમસી આ મકાનો રીડેવેલપમેન્ટ કરવામા આવતુ નથી

2 / 5
 મણિનગર રામગલીમાં 2016માં રામગલી આવાસ યોજનામા 400 મકાનો બનાવવાનુ આયોજન કરવામા આવ્યુ છે. પરંતુ આજદીન સુધી ફક્ત 164 મકાન માલીકોને કબજો સોપવામા આવ્યો છે. 45 મકાનો તૈયાર હોવા છત્તા તેના લાભાર્થીઓને કબજો આપવામા આવતો નથી.

મણિનગર રામગલીમાં 2016માં રામગલી આવાસ યોજનામા 400 મકાનો બનાવવાનુ આયોજન કરવામા આવ્યુ છે. પરંતુ આજદીન સુધી ફક્ત 164 મકાન માલીકોને કબજો સોપવામા આવ્યો છે. 45 મકાનો તૈયાર હોવા છત્તા તેના લાભાર્થીઓને કબજો આપવામા આવતો નથી.

3 / 5
રામગલીમાં 2016માં લાભાર્થી અનિતાબેન વાઘેલાને મકાનની ચાવી આપવામાં આવી હતી. પરંતુ આજ સુધી તેમને મકાન આપવામાં આવ્યું નથી. અસારવા પતરાવાળી ચાલીમાં 2019માં 576 મકાનોની યોજનાનુ ટેન્ડર પાસ કરવામા આવ્યુ હતું..પરંતુ હજુ સુધી આ યાજના શરૂ થઇ શકી નથી. આ યોજનામા બિલ્ડરને લાભ કરાવા લાભાર્થીઓને મળવા પાત્ર ક્ષેત્રફળમા કાપ મુકી પ્રજાને છેતરવાના કામો થઇ રહયા હોવાનો લાભાર્થીઓ અને વિપક્ષે આક્ષેપ કર્યો છે.

રામગલીમાં 2016માં લાભાર્થી અનિતાબેન વાઘેલાને મકાનની ચાવી આપવામાં આવી હતી. પરંતુ આજ સુધી તેમને મકાન આપવામાં આવ્યું નથી. અસારવા પતરાવાળી ચાલીમાં 2019માં 576 મકાનોની યોજનાનુ ટેન્ડર પાસ કરવામા આવ્યુ હતું..પરંતુ હજુ સુધી આ યાજના શરૂ થઇ શકી નથી. આ યોજનામા બિલ્ડરને લાભ કરાવા લાભાર્થીઓને મળવા પાત્ર ક્ષેત્રફળમા કાપ મુકી પ્રજાને છેતરવાના કામો થઇ રહયા હોવાનો લાભાર્થીઓ અને વિપક્ષે આક્ષેપ કર્યો છે.

4 / 5
વિવિધ યોજનાના મુળ લાભાર્થી પૈકી ઘણા લાભાર્થીઓ હજુ સુધી પોતાનુ ઘરનુ ઘર મેળવી શક્યા નથી. આ બાબતે વિપક્ષે અને લાભાર્થીઓએ મેયરને રજુઆત કરી વીજીલન્સ તપાસ કરાવાની માંગ કરી છે. ( Photos By- Tausif Malik, Edited By- Omprakash Sharma)

વિવિધ યોજનાના મુળ લાભાર્થી પૈકી ઘણા લાભાર્થીઓ હજુ સુધી પોતાનુ ઘરનુ ઘર મેળવી શક્યા નથી. આ બાબતે વિપક્ષે અને લાભાર્થીઓએ મેયરને રજુઆત કરી વીજીલન્સ તપાસ કરાવાની માંગ કરી છે. ( Photos By- Tausif Malik, Edited By- Omprakash Sharma)

5 / 5
Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">