AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : નવરાત્રીના પર્વ વચ્ચે શહેરમાં દુર્ગા પૂજાની ભવ્ય રીતે ઉજવણી, જુઓ PHOTOS

અમદાવાદમાં નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે આ પર્વ વચ્ચે બંગાળી સમાજના દુર્ગાપૂજાનો પર્વની પણ જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગોતા વિસ્તારમાં ગોદરેજ ગાર્ડન સિટી પાસે આવેલા સેવી સ્વરાજ ખાતે બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે.આ ઉજવણી છઠથી શરુ કરીને દશેરા સુધી ચાલે છે. અહીં અલગ અલગ દિવસે અલગ અલગ કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવશે.

Darshal Raval
| Edited By: | Updated on: Oct 20, 2023 | 2:03 PM
Share
અમદાવાદમાં નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે આ પર્વ વચ્ચે બંગાળી સમાજના દુર્ગાપૂજાનો પર્વની પણ  જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે આ પર્વ વચ્ચે બંગાળી સમાજના દુર્ગાપૂજાનો પર્વની પણ જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે.

1 / 5
ગોતા વિસ્તારમાં ગોદરેજ ગાર્ડન સિટી પાસે આવેલા સેવી સ્વરાજ ખાતે બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે.આ ઉજવણી છઠથી શરુ કરીને દશેરા સુધી ચાલે છે. અહીં અલગ અલગ દિવસે અલગ અલગ કાર્યક્રમ યોજી ઉજવણી કરાશે.

ગોતા વિસ્તારમાં ગોદરેજ ગાર્ડન સિટી પાસે આવેલા સેવી સ્વરાજ ખાતે બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે.આ ઉજવણી છઠથી શરુ કરીને દશેરા સુધી ચાલે છે. અહીં અલગ અલગ દિવસે અલગ અલગ કાર્યક્રમ યોજી ઉજવણી કરાશે.

2 / 5
ગોતા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આજે છઠ્ઠા પૂજા, બોધન, પૂજા વિધિ, પ્રાણ પતિષ્ઠા, ચોખ્ખુ ધાન કરાવાય છે. તેમજ બીલીપત્રનું ઝાડ પણ લગાવાયા છે. છઠથી દશેરા સુધી અલગ અલગ પૂજા કરવામાં આવે છે.

ગોતા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આજે છઠ્ઠા પૂજા, બોધન, પૂજા વિધિ, પ્રાણ પતિષ્ઠા, ચોખ્ખુ ધાન કરાવાય છે. તેમજ બીલીપત્રનું ઝાડ પણ લગાવાયા છે. છઠથી દશેરા સુધી અલગ અલગ પૂજા કરવામાં આવે છે.

3 / 5
આયોજકોના મતે મુખ્ય દુર્ગા પૂજા માર્ચ મહિનામાં આવતી હોય છે, પરંતુ રામ ભગવાને રાવણના વધ પહેલા અલગ અલગ સમયાંતરે માતાજીની પૂજા કરી હોવાની માન્યતા છે. જેથી રાવણના વધ પહેલાના સમયમાં દુર્ગા પૂજાની ઉજવણી કરવામાં આવતી હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

આયોજકોના મતે મુખ્ય દુર્ગા પૂજા માર્ચ મહિનામાં આવતી હોય છે, પરંતુ રામ ભગવાને રાવણના વધ પહેલા અલગ અલગ સમયાંતરે માતાજીની પૂજા કરી હોવાની માન્યતા છે. જેથી રાવણના વધ પહેલાના સમયમાં દુર્ગા પૂજાની ઉજવણી કરવામાં આવતી હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

4 / 5
મહત્વનું છે કે આ ઉજવણી માત્ર અમદાવાદ શહેરમાં જ નહીં પરંતુ રાજ્યભર અને દેશભરમાં કરવામાં આવે છે. જ્યાં લાખો બંગાળી સમાજના સભ્યો ઉજવણીમાં જોડાયા હતા અને નવરાત્રી વચ્ચે દુર્ગા પૂજાની જોરશોરથી ઉજવણી કરી હતી.

મહત્વનું છે કે આ ઉજવણી માત્ર અમદાવાદ શહેરમાં જ નહીં પરંતુ રાજ્યભર અને દેશભરમાં કરવામાં આવે છે. જ્યાં લાખો બંગાળી સમાજના સભ્યો ઉજવણીમાં જોડાયા હતા અને નવરાત્રી વચ્ચે દુર્ગા પૂજાની જોરશોરથી ઉજવણી કરી હતી.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">