Ahmedabad : નવરાત્રીના પર્વ વચ્ચે શહેરમાં દુર્ગા પૂજાની ભવ્ય રીતે ઉજવણી, જુઓ PHOTOS

અમદાવાદમાં નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે આ પર્વ વચ્ચે બંગાળી સમાજના દુર્ગાપૂજાનો પર્વની પણ જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગોતા વિસ્તારમાં ગોદરેજ ગાર્ડન સિટી પાસે આવેલા સેવી સ્વરાજ ખાતે બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે.આ ઉજવણી છઠથી શરુ કરીને દશેરા સુધી ચાલે છે. અહીં અલગ અલગ દિવસે અલગ અલગ કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવશે.

Darshal Raval
| Edited By: | Updated on: Oct 20, 2023 | 2:03 PM
અમદાવાદમાં નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે આ પર્વ વચ્ચે બંગાળી સમાજના દુર્ગાપૂજાનો પર્વની પણ  જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે આ પર્વ વચ્ચે બંગાળી સમાજના દુર્ગાપૂજાનો પર્વની પણ જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે.

1 / 5
ગોતા વિસ્તારમાં ગોદરેજ ગાર્ડન સિટી પાસે આવેલા સેવી સ્વરાજ ખાતે બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે.આ ઉજવણી છઠથી શરુ કરીને દશેરા સુધી ચાલે છે. અહીં અલગ અલગ દિવસે અલગ અલગ કાર્યક્રમ યોજી ઉજવણી કરાશે.

ગોતા વિસ્તારમાં ગોદરેજ ગાર્ડન સિટી પાસે આવેલા સેવી સ્વરાજ ખાતે બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે.આ ઉજવણી છઠથી શરુ કરીને દશેરા સુધી ચાલે છે. અહીં અલગ અલગ દિવસે અલગ અલગ કાર્યક્રમ યોજી ઉજવણી કરાશે.

2 / 5
ગોતા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આજે છઠ્ઠા પૂજા, બોધન, પૂજા વિધિ, પ્રાણ પતિષ્ઠા, ચોખ્ખુ ધાન કરાવાય છે. તેમજ બીલીપત્રનું ઝાડ પણ લગાવાયા છે. છઠથી દશેરા સુધી અલગ અલગ પૂજા કરવામાં આવે છે.

ગોતા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આજે છઠ્ઠા પૂજા, બોધન, પૂજા વિધિ, પ્રાણ પતિષ્ઠા, ચોખ્ખુ ધાન કરાવાય છે. તેમજ બીલીપત્રનું ઝાડ પણ લગાવાયા છે. છઠથી દશેરા સુધી અલગ અલગ પૂજા કરવામાં આવે છે.

3 / 5
આયોજકોના મતે મુખ્ય દુર્ગા પૂજા માર્ચ મહિનામાં આવતી હોય છે, પરંતુ રામ ભગવાને રાવણના વધ પહેલા અલગ અલગ સમયાંતરે માતાજીની પૂજા કરી હોવાની માન્યતા છે. જેથી રાવણના વધ પહેલાના સમયમાં દુર્ગા પૂજાની ઉજવણી કરવામાં આવતી હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

આયોજકોના મતે મુખ્ય દુર્ગા પૂજા માર્ચ મહિનામાં આવતી હોય છે, પરંતુ રામ ભગવાને રાવણના વધ પહેલા અલગ અલગ સમયાંતરે માતાજીની પૂજા કરી હોવાની માન્યતા છે. જેથી રાવણના વધ પહેલાના સમયમાં દુર્ગા પૂજાની ઉજવણી કરવામાં આવતી હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

4 / 5
મહત્વનું છે કે આ ઉજવણી માત્ર અમદાવાદ શહેરમાં જ નહીં પરંતુ રાજ્યભર અને દેશભરમાં કરવામાં આવે છે. જ્યાં લાખો બંગાળી સમાજના સભ્યો ઉજવણીમાં જોડાયા હતા અને નવરાત્રી વચ્ચે દુર્ગા પૂજાની જોરશોરથી ઉજવણી કરી હતી.

મહત્વનું છે કે આ ઉજવણી માત્ર અમદાવાદ શહેરમાં જ નહીં પરંતુ રાજ્યભર અને દેશભરમાં કરવામાં આવે છે. જ્યાં લાખો બંગાળી સમાજના સભ્યો ઉજવણીમાં જોડાયા હતા અને નવરાત્રી વચ્ચે દુર્ગા પૂજાની જોરશોરથી ઉજવણી કરી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
g clip-path="url(#clip0_868_265)">