AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ખોખરામાં મૃતક તબીબને શ્રદ્ધાંજલિ આપવા યોજાયો રક્તદાન કેમ્પ, જુઓ Photos

અમદાવાદના ખોખરા-હાટકેશ્વર સર્કલ નજીક મૃતક તબીબને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકોએ તબીબને સાચી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

Deepak sen
| Edited By: | Updated on: May 23, 2023 | 11:46 PM
Share
અમદાવાદના ખોખરા ગઢવી બંગ્લોઝ ખાતે સોમવારે સવારે નવ કલાકે જુનાગઢના સ્વર્ગસ્થ યુવા તબીબની યાદમાં અનોખો રક્તદાન કાર્યક્રમ યોજાયો હતો.

અમદાવાદના ખોખરા ગઢવી બંગ્લોઝ ખાતે સોમવારે સવારે નવ કલાકે જુનાગઢના સ્વર્ગસ્થ યુવા તબીબની યાદમાં અનોખો રક્તદાન કાર્યક્રમ યોજાયો હતો.

1 / 5
રાજસ્થાનના ખેરવાડા રોડ અકસ્માતમાં જુનાગઢના યુવા તબીબ મોતને ભેંટયા હતા. આ તબીબને અનોખી શ્રદ્ધાંજલિ આપવા  અમદાવાદમાં સાથી તબીબ મિત્રોએ અને પરિવારજનો સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.

રાજસ્થાનના ખેરવાડા રોડ અકસ્માતમાં જુનાગઢના યુવા તબીબ મોતને ભેંટયા હતા. આ તબીબને અનોખી શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદમાં સાથી તબીબ મિત્રોએ અને પરિવારજનો સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.

2 / 5
રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલ તબીબ મિલાપસિંહ યોગેન્દ્ર પઢિયારના જન્મદિને કેમ્પ યોજી સાચી શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી હતી. તબીબ મિત્રોએ થેલેસિમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ એકત્રિત કર્યું હતું.

રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલ તબીબ મિલાપસિંહ યોગેન્દ્ર પઢિયારના જન્મદિને કેમ્પ યોજી સાચી શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી હતી. તબીબ મિત્રોએ થેલેસિમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ એકત્રિત કર્યું હતું.

3 / 5
ખોખરા-હાટશ્વેર રમતગમત સકુંલ નજીક ગંગામૈયા સોસાયટીની સામે ગઢવી બંગ્લોઝ સકુંલમા સવારે નવ કલાકે મોટી સંખ્યામાં તબીબ મિત્રો સહિત નાગરિકોઓએ રક્તદાન કર્યું હતું.

ખોખરા-હાટશ્વેર રમતગમત સકુંલ નજીક ગંગામૈયા સોસાયટીની સામે ગઢવી બંગ્લોઝ સકુંલમા સવારે નવ કલાકે મોટી સંખ્યામાં તબીબ મિત્રો સહિત નાગરિકોઓએ રક્તદાન કર્યું હતું.

4 / 5
સાથી તબીબ આદિત્ય ગઢવી અને મિલીન્દ ગઢવીએ સાથી તબીબોને આહ્વાન કરતા 111 રક્તની બોટલો એકત્રિત કરીને સાચી શ્રધ્ધાંજલિ સ્વ.મિલાપસિંહ પઢિયારને આપી હતી.

સાથી તબીબ આદિત્ય ગઢવી અને મિલીન્દ ગઢવીએ સાથી તબીબોને આહ્વાન કરતા 111 રક્તની બોટલો એકત્રિત કરીને સાચી શ્રધ્ધાંજલિ સ્વ.મિલાપસિંહ પઢિયારને આપી હતી.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">