Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ખોખરામાં મૃતક તબીબને શ્રદ્ધાંજલિ આપવા યોજાયો રક્તદાન કેમ્પ, જુઓ Photos

અમદાવાદના ખોખરા-હાટકેશ્વર સર્કલ નજીક મૃતક તબીબને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકોએ તબીબને સાચી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

Deepak sen
| Edited By: | Updated on: May 23, 2023 | 11:46 PM
અમદાવાદના ખોખરા ગઢવી બંગ્લોઝ ખાતે સોમવારે સવારે નવ કલાકે જુનાગઢના સ્વર્ગસ્થ યુવા તબીબની યાદમાં અનોખો રક્તદાન કાર્યક્રમ યોજાયો હતો.

અમદાવાદના ખોખરા ગઢવી બંગ્લોઝ ખાતે સોમવારે સવારે નવ કલાકે જુનાગઢના સ્વર્ગસ્થ યુવા તબીબની યાદમાં અનોખો રક્તદાન કાર્યક્રમ યોજાયો હતો.

1 / 5
રાજસ્થાનના ખેરવાડા રોડ અકસ્માતમાં જુનાગઢના યુવા તબીબ મોતને ભેંટયા હતા. આ તબીબને અનોખી શ્રદ્ધાંજલિ આપવા  અમદાવાદમાં સાથી તબીબ મિત્રોએ અને પરિવારજનો સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.

રાજસ્થાનના ખેરવાડા રોડ અકસ્માતમાં જુનાગઢના યુવા તબીબ મોતને ભેંટયા હતા. આ તબીબને અનોખી શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદમાં સાથી તબીબ મિત્રોએ અને પરિવારજનો સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.

2 / 5
રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલ તબીબ મિલાપસિંહ યોગેન્દ્ર પઢિયારના જન્મદિને કેમ્પ યોજી સાચી શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી હતી. તબીબ મિત્રોએ થેલેસિમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ એકત્રિત કર્યું હતું.

રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલ તબીબ મિલાપસિંહ યોગેન્દ્ર પઢિયારના જન્મદિને કેમ્પ યોજી સાચી શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી હતી. તબીબ મિત્રોએ થેલેસિમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ એકત્રિત કર્યું હતું.

3 / 5
ખોખરા-હાટશ્વેર રમતગમત સકુંલ નજીક ગંગામૈયા સોસાયટીની સામે ગઢવી બંગ્લોઝ સકુંલમા સવારે નવ કલાકે મોટી સંખ્યામાં તબીબ મિત્રો સહિત નાગરિકોઓએ રક્તદાન કર્યું હતું.

ખોખરા-હાટશ્વેર રમતગમત સકુંલ નજીક ગંગામૈયા સોસાયટીની સામે ગઢવી બંગ્લોઝ સકુંલમા સવારે નવ કલાકે મોટી સંખ્યામાં તબીબ મિત્રો સહિત નાગરિકોઓએ રક્તદાન કર્યું હતું.

4 / 5
સાથી તબીબ આદિત્ય ગઢવી અને મિલીન્દ ગઢવીએ સાથી તબીબોને આહ્વાન કરતા 111 રક્તની બોટલો એકત્રિત કરીને સાચી શ્રધ્ધાંજલિ સ્વ.મિલાપસિંહ પઢિયારને આપી હતી.

સાથી તબીબ આદિત્ય ગઢવી અને મિલીન્દ ગઢવીએ સાથી તબીબોને આહ્વાન કરતા 111 રક્તની બોટલો એકત્રિત કરીને સાચી શ્રધ્ધાંજલિ સ્વ.મિલાપસિંહ પઢિયારને આપી હતી.

5 / 5
Follow Us:
ધાર્મિક સ્થાનોના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર
ધાર્મિક સ્થાનોના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર
સિગ્નલ ગ્રીન થતા જ સિટી બસ દોડી હતી બેફામ, 4ને મોતને ઘાટ ઉતાર્યા
સિગ્નલ ગ્રીન થતા જ સિટી બસ દોડી હતી બેફામ, 4ને મોતને ઘાટ ઉતાર્યા
બોડકદેવ વિસ્તારમાં BMW કારે સર્જ્યો અકસ્માત
બોડકદેવ વિસ્તારમાં BMW કારે સર્જ્યો અકસ્માત
કડીમાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
કડીમાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
g clip-path="url(#clip0_868_265)">