નવરાત્રી બાદ ઘટ સ્થાપનના ગરબાનો સુરતમાં કેવી રીતે કરાયો સદુપયોગ, જુઓ તસવીરી ઝલક

નવરાત્રિમાં ઘટ સ્થાપન માટે નાની નાની માટલીનો ઉપયોગ થાય છે અને લોકો નવરાત્રી બાદ ગરબો વળાવી આવે છે, ત્યારે આ માટલીનો ઉપયોગ સુરતની એક એનજીઓ દ્વારા પક્ષીઘર તરીકે કરવામાં આવ્યો છે. સુંદર મજાના કળાત્મક માળાનો ઉપયોગ એનજીઓ દ્વારા પક્ષીઘર તરીકે કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2022 | 4:50 PM
નવરાત્રિના ઘટ સ્થાપનમાં ઉપયોગમાં લેવાયેલા નાના ઘડૂલા નકામા પડી રહે તેનો યોગ્ય ઉપયોગ સુરતની એનજીઓ  કરી રહી છે.

નવરાત્રિના ઘટ સ્થાપનમાં ઉપયોગમાં લેવાયેલા નાના ઘડૂલા નકામા પડી રહે તેનો યોગ્ય ઉપયોગ સુરતની એનજીઓ કરી રહી છે.

1 / 4
સુરતની એનજીઓ  દ્વારા  નાના ઘડાનો ઉપયોગ પક્ષીઓના માળા બનાવવામાં થાય છે જેથી પક્ષીઓને  સુરક્ષિત રહેઠાણ મળે.

સુરતની એનજીઓ દ્વારા નાના ઘડાનો ઉપયોગ પક્ષીઓના માળા બનાવવામાં થાય છે જેથી પક્ષીઓને સુરક્ષિત રહેઠાણ મળે.

2 / 4
પક્ષીઓ માટેના  પોટ નેસ્ટને  ઉપરથી  બંધ કરી દેવામાં આવે છે અને  માટલામાં છિદ્ર પાડીને પક્ષીઓ માટે સુરક્ષિત માળો બનાવીને તેને ઘરમાં કે  બગીચામાં લટકાવી શકાય છે.

પક્ષીઓ માટેના પોટ નેસ્ટને ઉપરથી બંધ કરી દેવામાં આવે છે અને માટલામાં છિદ્ર પાડીને પક્ષીઓ માટે સુરક્ષિત માળો બનાવીને તેને ઘરમાં કે બગીચામાં લટકાવી શકાય છે.

3 / 4
સુરતની એનજીઓના ધર્મેન્દ્ર સંઘવીએ આ સુંદર વિચાર અંગે  એઅનઆઇને માહિતી આપી હતી. વરસાદ, ગરમી અને ઠંડીના વાતાવરણમાં પક્ષીઓને આવા સુંદર માળા ઘરમાં પણ બનાવી આપી શકાય છે.

સુરતની એનજીઓના ધર્મેન્દ્ર સંઘવીએ આ સુંદર વિચાર અંગે એઅનઆઇને માહિતી આપી હતી. વરસાદ, ગરમી અને ઠંડીના વાતાવરણમાં પક્ષીઓને આવા સુંદર માળા ઘરમાં પણ બનાવી આપી શકાય છે.

4 / 4

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">