જમીન પર 12 વર્ષ સુધી કબજો રાખનારને હક્ક મેળવવાનો અધિકાર : સુપ્રીમ કોર્ટ

જો કોઈ માલિક 12 વર્ષ સુધી તેમની સ્થાવર મિલકત પર કલેમ નથી કરતા તો તેમનો માલિકી હક ખત્મ થઈ જાય છે અને વર્તમાનમાં જે વ્યક્તિ તે જમીન પર સ્થાયી થયેલો હોય તો તેની માલિકી થઈ જાય છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં આ વાત કહી છે પણ કોઈ વ્યક્તિ સાર્વજનિક જમીન પર કબ્જો કરે છે તો […]

જમીન પર 12 વર્ષ સુધી કબજો રાખનારને હક્ક મેળવવાનો અધિકાર : સુપ્રીમ કોર્ટ
Follow Us:
| Updated on: Aug 08, 2019 | 5:33 AM

જો કોઈ માલિક 12 વર્ષ સુધી તેમની સ્થાવર મિલકત પર કલેમ નથી કરતા તો તેમનો માલિકી હક ખત્મ થઈ જાય છે અને વર્તમાનમાં જે વ્યક્તિ તે જમીન પર સ્થાયી થયેલો હોય તો તેની માલિકી થઈ જાય છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં આ વાત કહી છે પણ કોઈ વ્યક્તિ સાર્વજનિક જમીન પર કબ્જો કરે છે તો આ અધિકાર મળતો નથી.

સુપ્રીમ કોર્ટે વ્યવસ્થા આપી છે કે કબ્જેદાર વ્યક્તિ તે જમીન કે સંપતિના અધિકાર લેવાનો દાવો કરી શકે છે. 12 વર્ષ કે તેથી વધારે સમયથી કોઈ વિક્ષેપ વગર તેના કબ્જામાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આવા કોઈ વ્યક્તિને આ જમીનથી કાઢી નાખવામાં આવે તો તે મૂળ માલિકની જેમ તે જમીનની રક્ષા કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લિમિટેશન એક્ટ 1963 હેઠળ પ્રાઈવેટ જમીન પર આ મર્યાદા 12 વર્ષની છે. જ્યારે સાર્વજનિક જમીન પર 30 વર્ષની છે. અરૂણ મિશ્રા, એસ.અબ્દુલ નઝીર અને એમ.આર.શાહની બેન્ચે કહ્યું કે કાયદો 12 વર્ષ સુધી કોઈ માલિકને તેમની મિલકત પર હક્ક કરવાનો અધિકાર આપે છે. તેથી જો કોઈ જમીનને લઈને વિવાદ છે તો 12 વર્ષ દરમિયાન કેસ ફાઈલ કરીને તેને પાછી મેળવી શકાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બેન્ચે કહ્યું કે જો કોઈ વ્યક્તિ 12 વર્ષ સુધી કોઈ મિલકત પર રહેઠાણ કરી રહ્યા છે તો તેને કાયદો કાઢી નથી શકતો. એટલુ જ નહી 12 વર્ષ પૂરા થઈ ગયા પછી મિલકતના પ્રથમ માલિકની પાસે પણ તેને કાઢવાનો અધિકાર રહેતો નથી અને વર્તમાનમાં રહેલા વ્યક્તિની પાસે માલિકી હક્ક જતો રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

જસ્ટિસ મિશ્રાની પીઠે કહ્યું કે લિમિટેશન એક્ટ 1963ની કલમ 65માં એ કહેવામાં આવ્યુ નથી કે કબજો કરનાર વ્યક્તિ તેમની જમીનને બચાવવા માટે કેસ દાખલ નથી કરી શકતો પણ તે વ્યક્તિ કબ્જો બચાવવા માટે કેસ દાખલ કરી શકે છે અને કબ્જે કરેલી જમીનનો અધિકાર પણ જાહેર કરવાનો દાવો પણ કરી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">