AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

26મી જાન્યુઆરીને જ કેમ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જાણો કારણ

71મો પ્રજાસત્તાક દિવસ આજે દેશ ઉજવી રહ્યો છે. દેશના નાનકડા ગામથી માંડીને દિલ્હીની રાજધાની સુધી લોકો ત્રિરંગાને સલામી આપશે. શું તમને ખબર છે કે પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવવા માટે છે? શું તમને ખબર છે કે પ્રજાસત્તાક દિવસની પહેલી ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? અમે તેના વિશે પણ આજે આ ખબરમાં જાણકારી આપીશું. Facebook પર તમામ […]

26મી જાન્યુઆરીને જ કેમ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જાણો કારણ
| Updated on: Jan 26, 2020 | 3:12 AM
Share

71મો પ્રજાસત્તાક દિવસ આજે દેશ ઉજવી રહ્યો છે. દેશના નાનકડા ગામથી માંડીને દિલ્હીની રાજધાની સુધી લોકો ત્રિરંગાને સલામી આપશે. શું તમને ખબર છે કે પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવવા માટે છે? શું તમને ખબર છે કે પ્રજાસત્તાક દિવસની પહેલી ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? અમે તેના વિશે પણ આજે આ ખબરમાં જાણકારી આપીશું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

republic-day-2020-history-and-significance-of-parade

આ પણ વાંચો :   દિલ્હી પરેડ 2020 : પ્રજાસત્તાક દિવસે રહેશે ચાંપતો બંદોબસ્ત, 17 હજાર પોલીસકર્મી તૈનાત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દેશ આઝાદ થયો અને બાદમાં જરૂર હતી કે દેશને એક સંવિધાન મુજબ ચલાવી શકાય. આ માટે સંવિધાન સભાની રચના કરવામાં આવી. આ સભાના અધ્યક્ષ તરીકે ડૉ. આંબેડકરને પસંદ કરવામાં આવ્યા. તેઓને સંવિધાનની પ્રારુપ સમિતિના અધ્યક્ષ તરીકેનું કામ સોંપવામાં આવ્યું. દેશનું સંવિધાન 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસમાં તૈયાર થયું અને આ સંવિધાન 16 નવેમ્બર, 1949ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સોંપવામાં આવ્યું. જો કે આ સંવિધાનમાં અમુક સુધારાઓ હતા અને તેના લીધે ફરીથી ચર્ચા વિચારણા કરવામાં આવી. 24 જાન્યુઆરીના રોજ આ સંવિધાન પર દેશના 309 સદસ્યોએ હસ્તાક્ષર કર્યા અને 26મી જાન્યુઆરી, 1950ના દિવસે દેશભરમાં આ સંવિધાન લાગુ થયું. આમ આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે મનાવવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પ્રજાસત્તાક દિવસની પહેલી પરેડનું આયોજન દિલ્હીના રાજપથ ખાતે કરવામાં આવ્યું નહોતું. શરૂઆતમાં અલગ અલગ જગ્યાએ પરેડનું આયોજન કરવામાં આવતું હતું. વર્ષ 1951માં જે પહેલી પ્રજાસત્તાક દિવસની પરેડ હતી તે ઈરવીન સ્ટેડિયમ(નેશનલ સ્ટેડિયમ)માં આયોજીત કરવામાં આવી હતી. બાદમાં દિલ્હીના રાજપથ ખાતે પરેડનું આયોજન કરવાનું ચલણ ભારતમાં આવ્યું. આમ દેશનું સંવિધાન જે દિવસે લાગૂ થયું તેને પ્રજાસત્તાક દિવસ તરીકે મનાવવામાં આવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">