Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશના કરોડો ‘દેખતા’ લોકો સામે મહાન દૃષ્ટાંત મૂકશે રાજસ્થાનનો આ એક શખ્સ, શહીદોના પરિજનોને આપશે એટલી મોટી રકમ કે આપની આંખો પણ ખુલી જશે !

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારની મદદ માટે દેશ ભરમાંથી લોકો આગળ આવી રહ્યા છે. એવામાં રાજસ્થાનના એક શખ્સે કરી છે મોટી જાહેરાત. TV9 Gujarati   Web Stories View more Mobile Rules : કયા સમયે મોબાઈલને ન અડવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું Jioનો સ્પેશ્યિલ પ્લાન, માત્ર 100 રૂપિયામાં 3 મહિના TV પર ચાલશે JioHotstar […]

દેશના કરોડો ‘દેખતા’ લોકો સામે મહાન દૃષ્ટાંત મૂકશે રાજસ્થાનનો આ એક શખ્સ, શહીદોના પરિજનોને આપશે એટલી મોટી રકમ કે આપની આંખો પણ ખુલી જશે !
Follow Us:
| Updated on: Mar 04, 2019 | 2:49 AM

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારની મદદ માટે દેશ ભરમાંથી લોકો આગળ આવી રહ્યા છે. એવામાં રાજસ્થાનના એક શખ્સે કરી છે મોટી જાહેરાત.

Mobile Rules : કયા સમયે મોબાઈલને ન અડવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Jioનો સ્પેશ્યિલ પ્લાન, માત્ર 100 રૂપિયામાં 3 મહિના TV પર ચાલશે JioHotstar
Holi Ash Remedies: હોલિકા દહનની રાખ સાથે કરો આ એક કામ, રાહુ-કેતુના સંકટ ટળી જશે
ખિસકોલીનું રોજ તમારા ઘરે આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
IPLની એક મેચની કિંમત 119 કરોડ રૂપિયા
51 વર્ષની ઉંમરે પણ કેમ કુંવારી છે ગીતામા? હવે લગ્ન કરવાને લઈને કહી મોટી વાત

કોટા ખાતે રહેતા આ શખ્સે કોઈ નાની-સૂની રકમ નહીં, પણ શહીદોના પરિજનો માટે 110 કરોડ રૂપિયાની રકમ આપવાની ઑફર કરી છે. આ રકમ તેઓ વડાપ્રધાન રાહત કોષ કોષમાં મોકલશે.

આ શખ્સનું નામ છે મુર્તઝા અલી અને તેઓ હાલમાં મુંબઈમાં એક વૈજ્ઞાનિક તરીકે કામ કરે છે. મુર્દઝાએ શહીદોના પરિવારનોની મદદ માટે વડાપ્રધાન કાર્યાલય (PMO)માં ઈ-મેલ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો સમય માંગ્યો છે. પીઓમઓએ તેમને બે-ત્રણ દિવસમાં વડાપ્રધાન સાથે બેઠક કરવાનો જવાબ મોકલ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મુત્રઝા અલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને તેમને 110 કરોડ રૂપિયાની રકમનું ચેક સોંપશે. તેના માટે તેમણે તમામ દસ્તાવેજી કાર્યવાહી કરી રાખી છે. તેમણે ગત 25 ફેબ્રુઆરીએ પીએમઓને મેલ મોકલીને પીએમ મોદીને મળવાનો સમય માંગ્યો હતો. પીઓમઓ તરફથી આવેલા જવાબી મેલમાં કહેવાયું છે કે 2-3 દિવસમાં તેમને મળવાનો સમય જણાવી દેવામાં આવશે.

કોણ છે મુર્તઝા અલી ?

અમે તમને હવે મુર્તઝા અલીની એક એવી ખાસિયત બતાવવા જઈ રહ્યા છીએ કે જે તેમને આ મહાન કાર્ય બદલ વધુ મહાન બનાવી રહી છે. હકીકતમાં મુર્તઝા અલી જન્મથી જ નેત્રહીન છે. તેમણે કોટાની કૉમર્સ કૉલેજથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેમનો ઑટોમોબાઇલનો વારસાગત વ્યવસાય છે. તેઓ એક જાણીતા વૈજ્ઞાનિક છે. તેમની વધુ એક મહત્વની વિશેષતા એ છે કે તેઓ ફ્યુઅલ બર્ન રેડિએશન ટેક્નોલૉજીની મદદથી જીપીએસ, કૅમેરા કે અન્ય કોઈ પણ ઉપગરણ વગર જ કોઈ પણ વાહનને ટ્રૅસ કરવા માટેનો આવિષ્કાર કરી ચુક્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

હોળીની જ્વાળાની દિશા જોઈ અંબાલાલે આપ્યો સમગ્ર વર્ષનો વરતારો
હોળીની જ્વાળાની દિશા જોઈ અંબાલાલે આપ્યો સમગ્ર વર્ષનો વરતારો
મોરારિબાપુએ શાળા દીઠ એક લાખ રૂપિયા આપવાની કરી જાહેરાત
મોરારિબાપુએ શાળા દીઠ એક લાખ રૂપિયા આપવાની કરી જાહેરાત
કોલેજની વિદ્યાર્થિની સાથે 7 શખ્સોએ 2 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ
કોલેજની વિદ્યાર્થિની સાથે 7 શખ્સોએ 2 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ
એક સાથે 9 સિંહ ગામમાં પાણી પીવા પહોંચ્યા
એક સાથે 9 સિંહ ગામમાં પાણી પીવા પહોંચ્યા
Amreli : સાવરકુંડલાના જૂના સાવર ગામે મધ્યસ્થ બેંકમાં લાગી ભીષણ આગ
Amreli : સાવરકુંડલાના જૂના સાવર ગામે મધ્યસ્થ બેંકમાં લાગી ભીષણ આગ
વિદેશથી પાર્સલોની આડમાં નશાકારક પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ
વિદેશથી પાર્સલોની આડમાં નશાકારક પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ
આજની હોળી વૈદિક શૈલીમાં: પર્યાવરણને બચાવવા કોર્પોરેશનનો અનોખો પ્રયાસ
આજની હોળી વૈદિક શૈલીમાં: પર્યાવરણને બચાવવા કોર્પોરેશનનો અનોખો પ્રયાસ
આ 5 રાશિના જાતકોને આજે દરેક કામમાં સફળતા મળશે
આ 5 રાશિના જાતકોને આજે દરેક કામમાં સફળતા મળશે
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાઈ સોનાની દાણચોરી
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાઈ સોનાની દાણચોરી
ગુજરાતના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો તમારા જિલ્લાનું તાપમાન
g clip-path="url(#clip0_868_265)">