AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care: શું તમને પણ શરીર પર ખીલ થાય છે, આ ટિપ્સ તમને રાહત આપી શકે છે

ઘણીવાર જોવામાં આવ્યું છે કે ચહેરા પરના ખીલ માટે તમામ પ્રકારની સારવાર કરવામાં આવે છે, પરંતુ શરીરના ખીલને નજરઅંદાજ કરવામાં આવે છે. ત્વચામાં તેના કારણે સમસ્યાઓ થઈ શકે છે. આ ટિપ્સની મદદથી શરીરના ખીલમાંથી રાહત મેળવો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 11:39 PM
Share
ઠંડા પાણીથી સ્નાન કરોઃ જો તમને શરીર પર ખીલની સમસ્યા હોય તો ન્હાવા માટે માત્ર ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. જો કે, શિયાળામાં તમે સ્નાન માટે થોડું ગરમ ​​પાણી લઈ શકો છો.

ઠંડા પાણીથી સ્નાન કરોઃ જો તમને શરીર પર ખીલની સમસ્યા હોય તો ન્હાવા માટે માત્ર ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. જો કે, શિયાળામાં તમે સ્નાન માટે થોડું ગરમ ​​પાણી લઈ શકો છો.

1 / 5
એક્સફોલિએટ: ચહેરાની જેમ શરીરના ખીલ દૂર કરવા માટે પણ સ્ક્રબિંગની મદદ લેવી જોઈએ. અઠવાડિયામાં એકવાર બોડી સ્ક્રબ કરો.

એક્સફોલિએટ: ચહેરાની જેમ શરીરના ખીલ દૂર કરવા માટે પણ સ્ક્રબિંગની મદદ લેવી જોઈએ. અઠવાડિયામાં એકવાર બોડી સ્ક્રબ કરો.

2 / 5
આવા કપડાં પહેરોઃ આમ તો શિયાળાની ઋતુ ચાલી રહી છે. પરંતુ જો તમે શરીરના ખીલથી પરેશાન છો, તો  તમારે રાત્રે સૂતી વખતે સુતરાઉ કપડાં અવશ્ય પહેરવા જોઇએ અને એવા કપડાં પહેરો જે ઢીલા હોય.

આવા કપડાં પહેરોઃ આમ તો શિયાળાની ઋતુ ચાલી રહી છે. પરંતુ જો તમે શરીરના ખીલથી પરેશાન છો, તો તમારે રાત્રે સૂતી વખતે સુતરાઉ કપડાં અવશ્ય પહેરવા જોઇએ અને એવા કપડાં પહેરો જે ઢીલા હોય.

3 / 5
મધ-તજ: મધ શરીરને હાઇડ્રેટેડ રાખશે, ત્યારે તજ ખીલ દૂર કરવાનું કામ કરશે. તેની પેસ્ટ બનાવો, તેને લગભગ એક કલાક માટે લગાવી રાખો અને પછી તેને ઠંડા પાણીથી ધોઇ લો.

મધ-તજ: મધ શરીરને હાઇડ્રેટેડ રાખશે, ત્યારે તજ ખીલ દૂર કરવાનું કામ કરશે. તેની પેસ્ટ બનાવો, તેને લગભગ એક કલાક માટે લગાવી રાખો અને પછી તેને ઠંડા પાણીથી ધોઇ લો.

4 / 5
લીમડાના પાન: લીમડાની પેસ્ટ શરીરમાં થતા દાણાને દૂર કરવામાં અસરકારક છે. પાંદડાને પીસીને તેની પેસ્ટ શરીર પરના ખીલ પર લગાવો. તેનાથી તમને ઝડપથી રાહત મળી શકે છે.

લીમડાના પાન: લીમડાની પેસ્ટ શરીરમાં થતા દાણાને દૂર કરવામાં અસરકારક છે. પાંદડાને પીસીને તેની પેસ્ટ શરીર પરના ખીલ પર લગાવો. તેનાથી તમને ઝડપથી રાહત મળી શકે છે.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">