Healthy Drinks : આ ડ્રિંક્સ તમને આખો દિવસ એનર્જી આપશે, સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક

એનર્જી ડ્રિંક્સ માત્ર શરીર માટે હેલ્ધી જ નહી પરંતુ ઊર્જા આપનારા પણ હોય છે. આ ડ્રિંક્સ શરીરની અનેક સમસ્યાઓને દૂર રાખે છે. આવો જાણીએ એનર્જેટિક રહેવા માટે તમે કયા ડ્રિંક્સને ડાયટમાં સામેલ કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 7:17 PM
 નારિયેળ પાણીઃ નારિયેળ પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ, એમિનો એસિડ, એન્ઝાઇમ, વિટામીન બી-કોમ્પ્લેક્સ, વિટામિન સી જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. નાળિયેર પાણી એ વધુ સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે. તમને ઉર્જાવાન રાખવા માટે ફાયદાકારક છે.

નારિયેળ પાણીઃ નારિયેળ પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ, એમિનો એસિડ, એન્ઝાઇમ, વિટામીન બી-કોમ્પ્લેક્સ, વિટામિન સી જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. નાળિયેર પાણી એ વધુ સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે. તમને ઉર્જાવાન રાખવા માટે ફાયદાકારક છે.

1 / 5
કોમ્બુચાઃ કોમ્બુચા એ આથાવાળી કાળી ચા છે. કોમ્બુચા ઘણા સ્વાસ્થ્ય ગુણધર્મો ધરાવે છે તે ખૂબ જાણીતી છે. તે વિટામિન બી, ગ્લુકોરોનિક એસિડ  અને એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે. કોમ્બુચા તેના પ્રોબાયોટિક બેક્ટેરિયા અને એસિટિક એસિડ માટે જાણીતું છે. તે એનર્જી લેવલ વધારવામાં મદદ કરે છે.

કોમ્બુચાઃ કોમ્બુચા એ આથાવાળી કાળી ચા છે. કોમ્બુચા ઘણા સ્વાસ્થ્ય ગુણધર્મો ધરાવે છે તે ખૂબ જાણીતી છે. તે વિટામિન બી, ગ્લુકોરોનિક એસિડ અને એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે. કોમ્બુચા તેના પ્રોબાયોટિક બેક્ટેરિયા અને એસિટિક એસિડ માટે જાણીતું છે. તે એનર્જી લેવલ વધારવામાં મદદ કરે છે.

2 / 5
જલજીરાઃ જલજીરા એક તાજુ પીણું છે. તે તમને તરત જ ઊર્જાથી ભરી દે છે. આ ખૂબ જ લોકપ્રિય ભારતીય પીણું છે જે પાચનમાં મદદ કરે છે. તે પેટના દુખાવામાં ખૂબ રાહત આપે છે.

જલજીરાઃ જલજીરા એક તાજુ પીણું છે. તે તમને તરત જ ઊર્જાથી ભરી દે છે. આ ખૂબ જ લોકપ્રિય ભારતીય પીણું છે જે પાચનમાં મદદ કરે છે. તે પેટના દુખાવામાં ખૂબ રાહત આપે છે.

3 / 5
શેરડીનો રસઃ શેરડીના રસમાં પ્રોટીન, આયર્ન, પોટેશિયમ અને અન્ય જરૂરી પોષક તત્વો હોય છે. એક ઉત્તમ એનર્જી ડ્રિંક હોવાને કારણે તે શરીરમાં એનર્જી લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે. તે તમને હાઇડ્રેટેડ રાખે છે અને થાક દૂર કરવામાં મદદ કરે છે.

શેરડીનો રસઃ શેરડીના રસમાં પ્રોટીન, આયર્ન, પોટેશિયમ અને અન્ય જરૂરી પોષક તત્વો હોય છે. એક ઉત્તમ એનર્જી ડ્રિંક હોવાને કારણે તે શરીરમાં એનર્જી લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે. તે તમને હાઇડ્રેટેડ રાખે છે અને થાક દૂર કરવામાં મદદ કરે છે.

4 / 5
 સત્તુ: સત્તુમાં આયર્ન, મેંગેનીઝ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે. સત્તુ ઉર્જા પ્રદાન કરે છે અને ઠંડકનું કાર્ય પણ કરે છે. તે શરીરને સ્વસ્થ રાખે છે.

સત્તુ: સત્તુમાં આયર્ન, મેંગેનીઝ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે. સત્તુ ઉર્જા પ્રદાન કરે છે અને ઠંડકનું કાર્ય પણ કરે છે. તે શરીરને સ્વસ્થ રાખે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">