PHOTOS : CM ભુપેન્દ્ર પટેલે આદ્યાશકિત ધામ અંબાજીમાં અષ્ટમીએ માતાજીના પૂજન અર્ચન કર્યા

Navratri 2021 : નવરાત્રિના આઠમાં નોરતા પર આદ્યાશકિત અંબાજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 5:11 PM
આ સમયે મુખ્યપ્રધાન સાથે રાજ્યના કેબિનેટે પ્રધાન બ્રિજેશ મેરજા પણ પૂજામાં જોડાયા હતા.

આ સમયે મુખ્યપ્રધાન સાથે રાજ્યના કેબિનેટે પ્રધાન બ્રિજેશ મેરજા પણ પૂજામાં જોડાયા હતા.

1 / 6
નવરાત્રિના આઠમાં નોરતા પર આદ્યાશકિત અંબાજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.

નવરાત્રિના આઠમાં નોરતા પર આદ્યાશકિત અંબાજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.

2 / 6
મુખ્યપ્રધાને ટ્વીટર પર લખ્યું, " આજે દુર્ગાષ્ટમીની શુભ તિથિએ અંબાજી શક્તિપીઠ ખાતે માં અંબાની આરાધના કરી."

મુખ્યપ્રધાને ટ્વીટર પર લખ્યું, " આજે દુર્ગાષ્ટમીની શુભ તિથિએ અંબાજી શક્તિપીઠ ખાતે માં અંબાની આરાધના કરી."

3 / 6
મુખ્યપ્રધાને લખ્યું,  "રાજ્યની શાંતિ,સલામતી,સમૃધ્ધિ તથા રાજ્યની સર્વાંગી ઉન્નતિ માટે ભાવપૂર્વક વંદના કરી હતી."

મુખ્યપ્રધાને લખ્યું, "રાજ્યની શાંતિ,સલામતી,સમૃધ્ધિ તથા રાજ્યની સર્વાંગી ઉન્નતિ માટે ભાવપૂર્વક વંદના કરી હતી."

4 / 6
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આદ્યાશકિત ધામ અંબાજીમાં આજે નવરાત્રિપર્વની અષ્ટમીએ ભક્તિભાવપૂર્વક માતાજીના પૂજન અર્ચન કર્યા હતા.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આદ્યાશકિત ધામ અંબાજીમાં આજે નવરાત્રિપર્વની અષ્ટમીએ ભક્તિભાવપૂર્વક માતાજીના પૂજન અર્ચન કર્યા હતા.

5 / 6
મુખ્યપ્રધાને માતાજીની વિધિવત પૂજા કરી ચુંદડી અર્પણ કરી હતી.

મુખ્યપ્રધાને માતાજીની વિધિવત પૂજા કરી ચુંદડી અર્પણ કરી હતી.

6 / 6

Latest News Updates

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">