Photos : ‘જોધા અકબર’ – ‘માતા વૈષ્ણો દેવી’ પછી, સ્ટાર પ્લસના નવા શોમાં મોર્ડન માતાના અવતારમાં જોવા મળશે પરિધિ

તેના અલગ અભિગમને કારણે પરિધિ શર્મા (Paridhi Sharma) નો નવો શો ચીકુ કી મમ્મી દુર કી તમામ ચાહકોના દિલમાં પોતાના માટે ખાસ સ્થાન બનાવી રહ્યો છે. તેમને આ શોનો પ્રોમો ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 4:15 PM
અમે ટેલિવિઝન શોના ઘણા પ્રોમો જોયા છે, પરંતુ તાજેતરમાં 'ચીકુ કી મમ્મી દૂર કી' ના પ્રોમોએ લેજેન્ડ મિથુન ચક્રવર્તીને કારણે ઘણી ચર્ચા જગાવી છે. આ શો સાથે જોધા અકબર અને મા વૈષ્ણો દેવી, પટિયાલા બેબ્સ જેવી સિરિયલોમાં પોતાનું અભિનય કૌશલ્ય બતાવનાર અભિનેત્રી પરિધિ શર્મા ટીવી પર કમબેક કરવા જઈ રહી છે.

અમે ટેલિવિઝન શોના ઘણા પ્રોમો જોયા છે, પરંતુ તાજેતરમાં 'ચીકુ કી મમ્મી દૂર કી' ના પ્રોમોએ લેજેન્ડ મિથુન ચક્રવર્તીને કારણે ઘણી ચર્ચા જગાવી છે. આ શો સાથે જોધા અકબર અને મા વૈષ્ણો દેવી, પટિયાલા બેબ્સ જેવી સિરિયલોમાં પોતાનું અભિનય કૌશલ્ય બતાવનાર અભિનેત્રી પરિધિ શર્મા ટીવી પર કમબેક કરવા જઈ રહી છે.

1 / 6
પરિણીતી ચીકુ કી મમ્મી દૂર કીમાં માતાની ભૂમિકા ભજવતી જોવા મળશે અને હંમેશની જેમ, તે તેના ઓન-સ્ક્રીન પાત્ર નૂપુર માટે કોઈ કસર છોડી રહી નથી. પરિધિ આ શો સાથે એક અલગ જોડાણ ધરાવે છે કારણ કે તે વાસ્તવિક જીવનમાં પણ માતા છે.

પરિણીતી ચીકુ કી મમ્મી દૂર કીમાં માતાની ભૂમિકા ભજવતી જોવા મળશે અને હંમેશની જેમ, તે તેના ઓન-સ્ક્રીન પાત્ર નૂપુર માટે કોઈ કસર છોડી રહી નથી. પરિધિ આ શો સાથે એક અલગ જોડાણ ધરાવે છે કારણ કે તે વાસ્તવિક જીવનમાં પણ માતા છે.

2 / 6
પરિધિને વિશ્વાસ છે કે તેમના ચાહકો તેમના અવતારને ચોક્કસ પ્રેમ કરશે કારણ કે તે ભૂમિકા માટે તૈયારી કરવા માટે કોઈ કસર છોડી રહી નથી.

પરિધિને વિશ્વાસ છે કે તેમના ચાહકો તેમના અવતારને ચોક્કસ પ્રેમ કરશે કારણ કે તે ભૂમિકા માટે તૈયારી કરવા માટે કોઈ કસર છોડી રહી નથી.

3 / 6
તેના પાત્રને લગતી તૈયારી વર્ણવતા પરિધિએ કહ્યું, “શાસ્ત્રીય નૃત્ય શીખવું મારા માટે એક મુશ્કેલ પગલું હતું. ખાસ કરીને મુદ્રાઓ કારણ કે તમે કોઈ ભૂલ નથી કરી શક્તા. મારા બાળપણના માર્ગદર્શકનો આભાર, જે મારા ઉદ્ધારક બન્યા અને મને યોગ્ય મુદ્રા સાથે ઉત્તમ શાસ્ત્રીય નૃત્ય કરવાનો આત્મવિશ્વાસ આપ્યો.

તેના પાત્રને લગતી તૈયારી વર્ણવતા પરિધિએ કહ્યું, “શાસ્ત્રીય નૃત્ય શીખવું મારા માટે એક મુશ્કેલ પગલું હતું. ખાસ કરીને મુદ્રાઓ કારણ કે તમે કોઈ ભૂલ નથી કરી શક્તા. મારા બાળપણના માર્ગદર્શકનો આભાર, જે મારા ઉદ્ધારક બન્યા અને મને યોગ્ય મુદ્રા સાથે ઉત્તમ શાસ્ત્રીય નૃત્ય કરવાનો આત્મવિશ્વાસ આપ્યો.

4 / 6
પરિધિએ વધુમાં ઉમેર્યું હતું કે " મારા પર તેમનાં વિશ્વાસે મને મારી પુત્રી સાથે શાસ્ત્રીય નૃત્યની પ્રેક્ટિસ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. હવે અમારા શો 'ચીકુ કી મમ્મી દૂર કી' પર દર્શકોની પ્રતિક્રિયા જોવા માટે હું રાહ નથી જોઈ શકતી."

પરિધિએ વધુમાં ઉમેર્યું હતું કે " મારા પર તેમનાં વિશ્વાસે મને મારી પુત્રી સાથે શાસ્ત્રીય નૃત્યની પ્રેક્ટિસ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. હવે અમારા શો 'ચીકુ કી મમ્મી દૂર કી' પર દર્શકોની પ્રતિક્રિયા જોવા માટે હું રાહ નથી જોઈ શકતી."

5 / 6
પરિધિ શર્માની સાથે વૈષ્ણવી પ્રજાપતિ તેમની પુત્રીની ભૂમિકામાં જોવા મળશે. સ્ટાર પ્લસ આ વખતે ચીકુ કી મમ્મી દૂર કી સાથે, ફરી એકવાર ચાહકો માટે પહેલા ક્યારેય ન જોયેલા ખ્યાલ લાવવા માટે તૈયાર છે.

પરિધિ શર્માની સાથે વૈષ્ણવી પ્રજાપતિ તેમની પુત્રીની ભૂમિકામાં જોવા મળશે. સ્ટાર પ્લસ આ વખતે ચીકુ કી મમ્મી દૂર કી સાથે, ફરી એકવાર ચાહકો માટે પહેલા ક્યારેય ન જોયેલા ખ્યાલ લાવવા માટે તૈયાર છે.

6 / 6

Latest News Updates

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">