દેશના સૌથી ધનિક કારોબારી Mukesh Ambani ક્યાં માપદંડના આધારે વારસાની વહેંચણી કરશે? જાણો રસપ્રદ માહિતી

વિશ્વના 11મા સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમના સામ્રાજ્યની 16 લાખ કરોડ રૂપિયાથી વધુની કિંમતની સંપત્તિ આગામી પેઢીને સોંપવાની યોજના પર કામ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 8:44 AM
Mukesh Ambani

Mukesh Ambani

1 / 7
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries )ની સ્થાપના ધીરુભાઈ અંબાણી(Dhirubhai Ambani)એ કરી હતી.  ધીરુભાઈના લગ્ન 1955માં કોકિલાબેન સાથે થયા હતા. તેમને બે પુત્રો મુકેશ-અનિલ અને બે પુત્રીઓ દીપ્તિ અને નીના છે. 6 જુલાઈ 2002ના રોજ ધીરુભાઈના અવસાન બાદ દેશના સુધી ધનિક પરિવારની મિલ્કતની વહેંચણીને લઈ વિવાદ સામે આવ્યો હતો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries )ની સ્થાપના ધીરુભાઈ અંબાણી(Dhirubhai Ambani)એ કરી હતી. ધીરુભાઈના લગ્ન 1955માં કોકિલાબેન સાથે થયા હતા. તેમને બે પુત્રો મુકેશ-અનિલ અને બે પુત્રીઓ દીપ્તિ અને નીના છે. 6 જુલાઈ 2002ના રોજ ધીરુભાઈના અવસાન બાદ દેશના સુધી ધનિક પરિવારની મિલ્કતની વહેંચણીને લઈ વિવાદ સામે આવ્યો હતો

2 / 7
 આકાશ અંબાણી(Akash Mukesh Ambani)એ 2014 માં બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી છે. તે પછી તેઓ પારિવારિક વ્યવસાયમાં જોડાયા છે. જિયો પ્લેટફોર્મ્સ, જીઓ લિમિટેડ, સાવન મીડિયા, જીઓ ઈન્ફોકોમ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સામેલ છે. વર્ષ 2019માં શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા.

આકાશ અંબાણી(Akash Mukesh Ambani)એ 2014 માં બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી છે. તે પછી તેઓ પારિવારિક વ્યવસાયમાં જોડાયા છે. જિયો પ્લેટફોર્મ્સ, જીઓ લિમિટેડ, સાવન મીડિયા, જીઓ ઈન્ફોકોમ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સામેલ છે. વર્ષ 2019માં શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા.

3 / 7
ઈશા અંબાણી(Isha Mukesh Ambani)એ યેલ અને સ્ટેનફોર્ડમાં અભ્યાસ કર્યો છે. 2015 માં કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા છે. જીઓ પ્લેટફોર્મ્સ, જીઓ લિમિટેડ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સામેલ છે. ઈશાએ ડિસેમ્બર 2018માં બિઝનેસમેન અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા.

ઈશા અંબાણી(Isha Mukesh Ambani)એ યેલ અને સ્ટેનફોર્ડમાં અભ્યાસ કર્યો છે. 2015 માં કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા છે. જીઓ પ્લેટફોર્મ્સ, જીઓ લિમિટેડ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સામેલ છે. ઈશાએ ડિસેમ્બર 2018માં બિઝનેસમેન અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા.

4 / 7
અનંત અંબાણી(Anant Mukesh Ambani)એ બ્રાઉન યુનિવર્સિટી યુએસએમાંથી અભ્યાસ કર્યો છે. રિલાયન્સ ન્યૂ એનર્જી, રિલાયન્સ ન્યૂ સોલર એનર્જી, રિલાયન્સ O2C જિયો પ્લેટફોર્મના બોર્ડમાં સામેલ છે.

અનંત અંબાણી(Anant Mukesh Ambani)એ બ્રાઉન યુનિવર્સિટી યુએસએમાંથી અભ્યાસ કર્યો છે. રિલાયન્સ ન્યૂ એનર્જી, રિલાયન્સ ન્યૂ સોલર એનર્જી, રિલાયન્સ O2C જિયો પ્લેટફોર્મના બોર્ડમાં સામેલ છે.

5 / 7
દેશના સૌથી ધનિક કારોબારી Mukesh Ambani ક્યાં માપદંડના આધારે વારસાની વહેંચણી કરશે? જાણો રસપ્રદ માહિતી

6 / 7
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ ફોર્ચ્યુન 500 કંપની છે . કંપની વૈશ્વિક સ્તરે ખ્યાતિ પ્રાપ્ત છે . RIL દેશનું સૌથી મોટું કોર્પોરેશન પણ છે. ટેક્સટાઇલ અને પોલિએસ્ટરથી શરૂ કરનાર કંપનીનીનું સામ્રાજ્ય  ઊર્જા,રિટેઇલ, મનોરંજન અને ડિજિટલ સેવાઓ સુધી ફેલાયેલુ છે. રિલાયન્સનું સામ્રાજ્ય આજે 217 અબજ ડોલર એટલે કે લગભગ રૂ. 16 લાખ કરોડનું છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ ફોર્ચ્યુન 500 કંપની છે . કંપની વૈશ્વિક સ્તરે ખ્યાતિ પ્રાપ્ત છે . RIL દેશનું સૌથી મોટું કોર્પોરેશન પણ છે. ટેક્સટાઇલ અને પોલિએસ્ટરથી શરૂ કરનાર કંપનીનીનું સામ્રાજ્ય ઊર્જા,રિટેઇલ, મનોરંજન અને ડિજિટલ સેવાઓ સુધી ફેલાયેલુ છે. રિલાયન્સનું સામ્રાજ્ય આજે 217 અબજ ડોલર એટલે કે લગભગ રૂ. 16 લાખ કરોડનું છે.

7 / 7

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">