આ બેંકના ગ્રાહકો માટે બદલી ગયા છે IFSC અને MICR કોડ, જલ્દી કરી લો અપડેટ

નવેમ્બર 2020 માં લક્ષ્મી વિલાસ બેંક (LVB) ને DBS બેંક સાથે મર્જ કરવામાં આવી હતી. DBS બેંક સાથે મર્જર થયા બાદ લક્ષ્મી વિલાસ બેંકની તમામ શાખાઓના IFSC અને MICR કોડ બદલાઈ ગયા છે. જૂનો IFSC કોડ 28 ફેબ્રુઆરી 2022 સુધી જ માન્ય રહેશે.

આ બેંકના ગ્રાહકો માટે બદલી ગયા છે IFSC અને MICR કોડ, જલ્દી કરી લો અપડેટ
Bank (Representational Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 6:00 PM

નવેમ્બર 2020 માં લક્ષ્મી વિલાસ બેંકનું (Laxmi Vilas Bank) ડીબીએસ બેંક (DBS Bank) સાથે વિલીનીકરણ (Merger) કરવામાં આવ્યું હતું. DBS બેંક સાથે મર્જર થયા બાદ લક્ષ્મી વિલાસ બેંકની તમામ શાખાઓના IFSC અને MICR કોડ બદલાઈ ગયા છે. જૂનો IFSC કોડ 28 ફેબ્રુઆરી 2022 સુધી જ માન્ય રહેશે. ડીબીએસ બેંક ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. તેથી હવે 1 માર્ચથી, બેંકના ગ્રાહકોએ NEFT/RTGS/IMPS દ્વારા નાણાં મેળવવા માટે નવા DBS IFSC કોડનો ઉપયોગ કરવો પડશે. બેંકે આ ફેરફાર અંગે ગ્રાહકોને ભૌતિક પત્રમાં,  ઈમેલ અને એસએમએસ સાથે શાખાઓમાં વ્યક્તિગત રીતે પર પણ આપી દીધી છે.

બેંકોને તેમના વ્યવસાયિક ભાગીદારો, સહયોગીઓ અને વિક્રેતાઓને નવા IFSC કોડ વિશે જણાવવા માટે કહેવામાં આવ્યું છે જેથી કરીને તેમના રેકોર્ડ્સ, નિયમિત ચૂકવણીઓ અને પ્રાપ્ત નાણાં સમયસર અપડેટ થઈ શકે.

ગ્રાહકોએ શું કરવું જોઈએ?

28 ફેબ્રુઆરી 2022 પહેલાં, જાહેર કરાયેલા તમામ જૂના ચેક નવા ચેકથી બદલવા જરૂરી છે. આ તારીખ પછી જાહેર કરાયેલા ચેક, જેમના પર ખોટો MICR કોડ આપવામાં આવ્યો છે, તે રિજેક્ટ કરવામાં આવશે. 1લી નવેમ્બર 2021થી, નવી ચેકબુક (નવા MICR કોડ સાથે) ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગ્રાહકો નવી ચેકબુક માટે રૂબરૂમાં અથવા 1860 267 4567 નંબર પર કૉલ કરીને અથવા ઇન્ટરનેટ/મોબાઇલ બેંકિંગ ચેનલો દ્વારા અરજી કરી શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વેબસાઇટ અનુસાર, ગ્રાહકોએ આ કરવું જોઈએ:

  1. તમારી બેંક શાખાની મુલાકાત લઈને નવી ચેકબુક માટે અરજી કરો. આ સિવાય તમે કસ્ટમર કેરને 1860 267 4567 પર કૉલ કરીને અથવા ઇન્ટરનેટ/મોબાઇલ બેંકિંગ ચેનલ દ્વારા પણ આ કરી શકો છો.
  2. જાહેર કરાયેલા હાલના ચેક (જે જૂના MICR કોડ સાથે છે) ને નવા સાથે બદલો.
  3. શક્ય તેટલી વહેલી તકે નવા IFSC કોડ સાથે તમારા રેકોર્ડ્સ અને રિકરિંગ પેમેન્ટ્સ અપડેટ કરો.

છેલ્લી તારીખને ધ્યાનમાં રાખવી શા માટે મહત્વપૂર્ણ છે?

એકવાર ઉલ્લેખિત છેલ્લી તારીખ પસાર થઈ જાય પછી, અગાઉના IFSC અને MICR કોડ હવે માન્ય રહેશે નહીં. જે ગ્રાહકોને નવા એકાઉન્ટ નંબર અથવા IFSC કોડ મળ્યા છે, તેઓ અલગ-અલગ થર્ડ પાર્ટી સંસ્થાઓ સાથે પોતાની જાણકારીને અપડેટ કરી દો, જેમને તેમણે અગાઉ પોતાના એકાઉન્ટ્સ વિશે જાણ કરી હતી.

આ કોડ અપડેટ કરવાની જરૂર છે તેમાં આવકવેરો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ અને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ્સ, ડીમેટ એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :  Income Tax : 28 ફેબ્રુઆરી સુધી નિપટાવીલો આ કામ નહીંતર પડશો મુશ્કેલીમાં, જાણો વિગતવાર

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">