Income Tax : 28 ફેબ્રુઆરી સુધી નિપટાવીલો આ કામ નહીંતર પડશો મુશ્કેલીમાં, જાણો વિગતવાર

તમે તમારા ITR ને ઓનલાઈન તેમજ ઓફલાઈન પણ ચકાસી શકો છો. એકવાર તમારું ITR ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર અપલોડ થઈ જાય પછી IT વિભાગ તમને તમારા ITR ને ચકાસવા માટે 120 દિવસનો સમય આપે છે.

Income Tax : 28 ફેબ્રુઆરી સુધી નિપટાવીલો આ કામ નહીંતર  પડશો મુશ્કેલીમાં, જાણો વિગતવાર
Income Tax Rules
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 1:55 PM

કર્મચારીઓ દર વર્ષે સરકારને આવકવેરો(Income Tax Department) ચૂકવે છે. જો તમે પણ ટેક્સ ચૂકવો છો, તો નાણાકીય વર્ષ 2020-21 (FY 2020-2021) માટે શક્ય તેટલી વહેલી તકે ITR ચકાસણી કાર્ય પૂર્ણ કરવું જોઈએ. જો તમે તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું છે પરંતુ હજુ સુધી ITR વેરિફિકેશન પૂર્ણ કર્યું નથી તો બને તેટલું જલ્દી પૂર્ણ કરો અન્યથા તમને પછીથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ITR વેરિફિકેશન(ITR Verification) માટેની છેલ્લી તારીખ 28મી ફેબ્રુઆરી 2022 છે. જો તમે આ તારીખ સુધીમાં ITR વેરિફિકેશન ન કર્યું હોય તો ITR અમાન્ય ગણાશે.

આ મામલામાં માહિતી આપતા આવકવેરા વિભાગે ટ્વીટ કર્યું છે કે “જો તમે નાણાકીય વર્ષ 2020-2021 માટે ITR વેરિફિકેશન નથી કરાવ્યું, તો આ કામ શક્ય તેટલું જલ્દી કરો. તમારે આ કામ 28 ફેબ્રુઆરી 2022 પહેલા પૂર્ણ કરવું પડશે. વધુ રાહ ન જુઓ ‘

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

ઇન્કમટેક્સ રિટર્ન ચકાસવાની રીત

તમે તમારા ITR ને ઓનલાઈન તેમજ ઓફલાઈન પણ ચકાસી શકો છો. એકવાર તમારું ITR ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર અપલોડ થઈ જાય પછી IT વિભાગ તમને તમારા ITR ને ચકાસવા માટે 120 દિવસનો સમય આપે છે. જો તે આ સમયગાળા દરમિયાન વેરિફિકેશન પૂર્ણ ન થાય તો IT કાયદા મુજબ તમારી ટેક્સ ફાઇલિંગ અમાન્ય રહેશે.

ITR વેરિફિકેશન કેવી રીતે કરી શકાય?

  • ઇ-વેરિફિકેશન પ્રક્રિયા માટે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર ‘ઇ-વેરીફાઇ રિટર્ન્સ’ ક્વિક લિંક પર ક્લિક કરો.
  • પછી PAN, આકારણી વર્ષ વગેરે જેવી જરૂરી માહિતી ભરો.
  • હવે ‘E-Verify’ પર ક્લિક કરો.
  • આ પછી તમે તમારો ઈ-વેરિફિકેશન કોડ (EVC) જનરેટ થશે.

તમે આ 4 વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો

1. બેંક શાખા  2. નેટ-બેન્કિંગ 3. આધાર કાર્ડ 4. ડીમેટ ખાતું

કરદાતા આ 4 વિકલ્પોનો ઉપયોગ કરીને ઈ-વેરિફિકેશન કરી શકે છે. તમે વેબસાઇટ https://www.incometax.gov.in પર જઈને બાકીની વિગતો ચકાસી શકો છો.

આ પણ વાંચો : ચિંતાના સમાચાર : વિધાનસભા ચૂંટણીઓ પછી 8 રૂપિયા સુધી મોંઘુ થઇ શકે છે પેટ્રોલ – ડીઝલ

આ પણ વાંચો : Forex Reserve :સોનાના ચળકાટે દેશની આર્થિક સ્થિતિ મજબૂત કરી, જાણો RBI ની તિજોરીમાં કેટલું છે ધન

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">