AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વધુ એક ખાનગી બેંક આર્થિક સંકટમાં, RBI દ્વારા લક્ષ્મી વિલાસ બેંકમાં રૂપિયા ઉપાડની મર્યાદા નક્કી કરાઇ

બીજી એક ખાનગી બેંક મુશ્કેલીમાં છે. નામ છે લક્ષ્મી વિલાસ બેંક. આ બેંક લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ મામલે લક્ષ્મી વિલાસ બેંક પાસેથી પૈસા ઉપાડવાની મર્યાદા નક્કી કરી છે. હાલમાં, એક મહિના માટે, લક્ષ્મી વિલાસ બેંકના ગ્રાહકો એક દિવસમાં માત્ર 25,000 રૂપિયા જ ઉપાડી શકશે. જોકે સારવાર, શિક્ષણ […]

વધુ એક ખાનગી બેંક આર્થિક સંકટમાં, RBI દ્વારા લક્ષ્મી વિલાસ બેંકમાં રૂપિયા ઉપાડની મર્યાદા નક્કી કરાઇ
| Updated on: Nov 17, 2020 | 9:25 PM
Share

બીજી એક ખાનગી બેંક મુશ્કેલીમાં છે. નામ છે લક્ષ્મી વિલાસ બેંક. આ બેંક લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ મામલે લક્ષ્મી વિલાસ બેંક પાસેથી પૈસા ઉપાડવાની મર્યાદા નક્કી કરી છે. હાલમાં, એક મહિના માટે, લક્ષ્મી વિલાસ બેંકના ગ્રાહકો એક દિવસમાં માત્ર 25,000 રૂપિયા જ ઉપાડી શકશે. જોકે સારવાર, શિક્ષણ ફી અને લગ્ન જેવી બાબતો માટે વધુ પૈસા પણ ઉપાડી શકાય છે. પરંતુ રિઝર્વ બેંક પાસેથી પરવાનગી લેવી પડશે.

રિઝર્વ બેંકે ખાતરી આપી છે કે બેંકમાં જમા કરાયેલા લોકોના પૈસા સુરક્ષિત છે. ગભરાવાની જરૂર નથી.આરબીઆઈએ અખબારી યાદીમાં એમ પણ કહ્યું છે કે આ પ્રતિબંધ હંગામી છે. આનું કારણ એ પણ છે કે લક્ષ્મી વિલાસ બેંક બીજી બેંક ડીબીએસ બેંક ઈન્ડિયા લિમિટેડ (ડીબીઆઈએલ) સાથે મર્જ થવાની છે. આવી સ્થિતિમાં લક્ષ્મી વિલાસ બેંકને 17 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી મોરટોરીયમમાં રાખવામાં આવી રહી છે. એટલે કે, તેના પર ફક્ત એક મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

લક્ષ્મી વિલાસ બેંક એક ભારતીય બેંક છે. જ્યારે ડીબીઆઇએલ સિંગાપોર સ્થિત ફાઇનાન્સ કંપની ડીબીએસની પેટાકંપની છે. આરબીઆઈની પ્રેસ નોટ મુજબ ડીબીઆઈએલ એશિયાની સૌથી મોટી ફાઇનાન્સ કંપનીઓમાંની એક છે.

કેટલાક મહિના પહેલા, જ્યારે યસ બેન્ક અને પીએમસી બેંકે સમાન ઉપાડની મર્યાદા નક્કી કરી હતી. જોકે, બંને કંપનીઓની સ્થિતિ હવે સંપૂર્ણપણે જુદી છે. યસ બેંકે આ ક્વાર્ટરમાં નફો દર્શાવ્યો છે. પીએમસીના ગ્રાહકો હજી પણ સૂત્રોચ્ચાર કરતા જોવા મળે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow Us
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
g clip-path="url(#clip0_868_265)">