AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વધુ એક ખાનગી બેંક આર્થિક સંકટમાં, RBI દ્વારા લક્ષ્મી વિલાસ બેંકમાં રૂપિયા ઉપાડની મર્યાદા નક્કી કરાઇ

બીજી એક ખાનગી બેંક મુશ્કેલીમાં છે. નામ છે લક્ષ્મી વિલાસ બેંક. આ બેંક લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ મામલે લક્ષ્મી વિલાસ બેંક પાસેથી પૈસા ઉપાડવાની મર્યાદા નક્કી કરી છે. હાલમાં, એક મહિના માટે, લક્ષ્મી વિલાસ બેંકના ગ્રાહકો એક દિવસમાં માત્ર 25,000 રૂપિયા જ ઉપાડી શકશે. જોકે સારવાર, શિક્ષણ […]

વધુ એક ખાનગી બેંક આર્થિક સંકટમાં, RBI દ્વારા લક્ષ્મી વિલાસ બેંકમાં રૂપિયા ઉપાડની મર્યાદા નક્કી કરાઇ
| Updated on: Nov 17, 2020 | 9:25 PM
Share

બીજી એક ખાનગી બેંક મુશ્કેલીમાં છે. નામ છે લક્ષ્મી વિલાસ બેંક. આ બેંક લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ મામલે લક્ષ્મી વિલાસ બેંક પાસેથી પૈસા ઉપાડવાની મર્યાદા નક્કી કરી છે. હાલમાં, એક મહિના માટે, લક્ષ્મી વિલાસ બેંકના ગ્રાહકો એક દિવસમાં માત્ર 25,000 રૂપિયા જ ઉપાડી શકશે. જોકે સારવાર, શિક્ષણ ફી અને લગ્ન જેવી બાબતો માટે વધુ પૈસા પણ ઉપાડી શકાય છે. પરંતુ રિઝર્વ બેંક પાસેથી પરવાનગી લેવી પડશે.

રિઝર્વ બેંકે ખાતરી આપી છે કે બેંકમાં જમા કરાયેલા લોકોના પૈસા સુરક્ષિત છે. ગભરાવાની જરૂર નથી.આરબીઆઈએ અખબારી યાદીમાં એમ પણ કહ્યું છે કે આ પ્રતિબંધ હંગામી છે. આનું કારણ એ પણ છે કે લક્ષ્મી વિલાસ બેંક બીજી બેંક ડીબીએસ બેંક ઈન્ડિયા લિમિટેડ (ડીબીઆઈએલ) સાથે મર્જ થવાની છે. આવી સ્થિતિમાં લક્ષ્મી વિલાસ બેંકને 17 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી મોરટોરીયમમાં રાખવામાં આવી રહી છે. એટલે કે, તેના પર ફક્ત એક મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

લક્ષ્મી વિલાસ બેંક એક ભારતીય બેંક છે. જ્યારે ડીબીઆઇએલ સિંગાપોર સ્થિત ફાઇનાન્સ કંપની ડીબીએસની પેટાકંપની છે. આરબીઆઈની પ્રેસ નોટ મુજબ ડીબીઆઈએલ એશિયાની સૌથી મોટી ફાઇનાન્સ કંપનીઓમાંની એક છે.

કેટલાક મહિના પહેલા, જ્યારે યસ બેન્ક અને પીએમસી બેંકે સમાન ઉપાડની મર્યાદા નક્કી કરી હતી. જોકે, બંને કંપનીઓની સ્થિતિ હવે સંપૂર્ણપણે જુદી છે. યસ બેંકે આ ક્વાર્ટરમાં નફો દર્શાવ્યો છે. પીએમસીના ગ્રાહકો હજી પણ સૂત્રોચ્ચાર કરતા જોવા મળે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">