AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2025 income tax : આવકવેરા પર સરકારનો મોટો નિર્ણય, રૂ. 12 લાખ સુધી કોઇ ટેક્સ નહીં

નાણાકીય વર્ષ 2024-25 (આકારણી વર્ષ 2025-26) માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2025 છે. આ વર્ષે એ જ ટેક્સ સ્લેબ અને દર કરદાતાઓને લાગુ પડશે, જેની જાહેરાત ગયા બજેટમાં કરવામાં આવી હતી.

| Updated on: Feb 01, 2025 | 3:57 PM
Share
 બજેટમાં ઈન્કમ ટેક્સને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે. હવે 12 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. એટલે કે હવે 1 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી છે.

બજેટમાં ઈન્કમ ટેક્સને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે. હવે 12 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. એટલે કે હવે 1 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી છે.

1 / 5
બજેટમાં આવકવેરા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે. હવે 12 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. એટલે કે હવે 1 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી છે.

બજેટમાં આવકવેરા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે. હવે 12 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. એટલે કે હવે 1 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી છે.

2 / 5
આવકવેરા પર સરકારનો મોટો નિર્ણય, 12 સુધી કોઇ ટેક્સ નહીં

આવકવેરા પર સરકારનો મોટો નિર્ણય, 12 સુધી કોઇ ટેક્સ નહીં

3 / 5
12.75 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, નવી વ્યવસ્થા પસંદ કરવા પર લાભ; એકસાથે 4 વર્ષ માટે રિટર્ન ફાઇલ કરી શકશે

12.75 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, નવી વ્યવસ્થા પસંદ કરવા પર લાભ; એકસાથે 4 વર્ષ માટે રિટર્ન ફાઇલ કરી શકશે

4 / 5
દેશના પગારદાર મધ્યમ વર્ગને મોટી રાહત આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025ની સૌથી મોટી જાહેરાત કરી છે. નાણાપ્રધાને જાહેરાત કરી હતી કે નવી કર વ્યવસ્થા હેઠળ 12 લાખ રૂપિયા સુધીની આવક હવે કરમુક્ત હશે. ઉપરાંત, પગાર વર્ગને રૂ. 75,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળશે. આ રીતે તેમનો કુલ પગાર 12.75 લાખ રૂપિયા ટેક્સ ફ્રી રહેશે.

દેશના પગારદાર મધ્યમ વર્ગને મોટી રાહત આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025ની સૌથી મોટી જાહેરાત કરી છે. નાણાપ્રધાને જાહેરાત કરી હતી કે નવી કર વ્યવસ્થા હેઠળ 12 લાખ રૂપિયા સુધીની આવક હવે કરમુક્ત હશે. ઉપરાંત, પગાર વર્ગને રૂ. 75,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળશે. આ રીતે તેમનો કુલ પગાર 12.75 લાખ રૂપિયા ટેક્સ ફ્રી રહેશે.

5 / 5

 

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">