Ahmedabad: આ હિન્દુ સંસ્કૃતિના પ્રતિકાત્મક ચિન્હો વાળા અમદાવાદના હેરિટેજ ચબૂતરા તમે નહીં જોયા હોય, જુઓ PHOTOS

અમદાવાદની શાન એવા આ ચબુતરાને જોવા માટે અમદાવાદ ઉપરાંત દેશ અને વિદેશથી પણ મહેમાનો આવે છે. એક સદી કરતા પણ જુના આ ચબૂતરાઓને હેરિટેજ સ્મારક તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Jul 23, 2023 | 9:08 PM
"ચબૂતરા" ઘણા લોકો આ શબ્દથી પરિચિત હશે અને ઘણા નહીં અમદાવાદ એટલે શહેરનો કોટ વિસ્તાર અને ખાસ કરીને અમદાવાદની ઓળખ અને શાન ગણાતી પોળોમા આવેલા "ચબૂતરા" જે પક્ષીઓ માટે ચણ એટલે કે અનાજ ખવડાવવા માટે બનાવવામાં આવેલા છે.

"ચબૂતરા" ઘણા લોકો આ શબ્દથી પરિચિત હશે અને ઘણા નહીં અમદાવાદ એટલે શહેરનો કોટ વિસ્તાર અને ખાસ કરીને અમદાવાદની ઓળખ અને શાન ગણાતી પોળોમા આવેલા "ચબૂતરા" જે પક્ષીઓ માટે ચણ એટલે કે અનાજ ખવડાવવા માટે બનાવવામાં આવેલા છે.

1 / 5
કહેવાય છે કે આ છે હેરિટેજ ચબુતરા અંદાજે 100 વર્ષ કરતાં પણ જૂના છે. એક સદી વિતાવી ચૂકેલા છે. આ ચબૂતરા પક્ષીઓને ચણ એટલેકે અનાજ ખવડાવવા માટે તે સમયના લોકોએ બનાવ્યા હતા.

કહેવાય છે કે આ છે હેરિટેજ ચબુતરા અંદાજે 100 વર્ષ કરતાં પણ જૂના છે. એક સદી વિતાવી ચૂકેલા છે. આ ચબૂતરા પક્ષીઓને ચણ એટલેકે અનાજ ખવડાવવા માટે તે સમયના લોકોએ બનાવ્યા હતા.

2 / 5
"ચબૂતરા" ને "પરબડી" પણ કહેવાય છે. લાકડાની કોતરણી વાળા ચબૂતરાની વાત કરીએ તો લાકડા પર નકશી કામની શ્રેષ્ઠ નકશીકામ આ ચબૂતરાઓમાં કરવામાં આવ્યું છે.પક્ષીઓની ખાવા-પીવાની ચિંતા ની સાથે તેમના ચબૂતરા તો બનાવ્યા અને તે પણ એવા કે 100 વર્ષ બાદ આજે પણ તે એક "હેરિટેજ" સ્મારક તરીકે ઓળખાણ છે.

"ચબૂતરા" ને "પરબડી" પણ કહેવાય છે. લાકડાની કોતરણી વાળા ચબૂતરાની વાત કરીએ તો લાકડા પર નકશી કામની શ્રેષ્ઠ નકશીકામ આ ચબૂતરાઓમાં કરવામાં આવ્યું છે.પક્ષીઓની ખાવા-પીવાની ચિંતા ની સાથે તેમના ચબૂતરા તો બનાવ્યા અને તે પણ એવા કે 100 વર્ષ બાદ આજે પણ તે એક "હેરિટેજ" સ્મારક તરીકે ઓળખાણ છે.

3 / 5
ગુજરાતમાં મોટાભાગના ચબૂતરા અમદાવાદમાં આવેલા છે તે પણ કોર્ટ વિસ્તારમાં હેરિટેજ વિભાગના આંકડા અનુસાર સુંદર, આકર્ષક અને કલાત્મક કોતરણી વાળા લાકડા માંથી બનાવવામાં આવેલા હોય તેવા અંદાજે 200 જેટલા ચબુતરા છે. જેમાં હાલમાં પણ પક્ષીઓ માટે ચણ નાખવામાં આવે છે.

ગુજરાતમાં મોટાભાગના ચબૂતરા અમદાવાદમાં આવેલા છે તે પણ કોર્ટ વિસ્તારમાં હેરિટેજ વિભાગના આંકડા અનુસાર સુંદર, આકર્ષક અને કલાત્મક કોતરણી વાળા લાકડા માંથી બનાવવામાં આવેલા હોય તેવા અંદાજે 200 જેટલા ચબુતરા છે. જેમાં હાલમાં પણ પક્ષીઓ માટે ચણ નાખવામાં આવે છે.

4 / 5
ચબૂતરા ના આકાર અને કદની વાત કરીએ તો વિવિધ પ્રકારના ચબૂતરા જેવાકે ગોળાકાર, ચોરસ આકાર, ષટકોણ આકાર, ત્રિકોણ આકાર વગેરે જુદા જુદા આકારમાં બનાવેલા ચબૂતરા જોવા મળે છે. જે હિન્દુ સંસ્કૃતિના પ્રતિકાત્મક ચિન્હો, ઢીંગલીઓ અને કલાત્મક કોતરણીથી બનાવવામાં આવેલા છે.

ચબૂતરા ના આકાર અને કદની વાત કરીએ તો વિવિધ પ્રકારના ચબૂતરા જેવાકે ગોળાકાર, ચોરસ આકાર, ષટકોણ આકાર, ત્રિકોણ આકાર વગેરે જુદા જુદા આકારમાં બનાવેલા ચબૂતરા જોવા મળે છે. જે હિન્દુ સંસ્કૃતિના પ્રતિકાત્મક ચિન્હો, ઢીંગલીઓ અને કલાત્મક કોતરણીથી બનાવવામાં આવેલા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">