AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: આ હિન્દુ સંસ્કૃતિના પ્રતિકાત્મક ચિન્હો વાળા અમદાવાદના હેરિટેજ ચબૂતરા તમે નહીં જોયા હોય, જુઓ PHOTOS

અમદાવાદની શાન એવા આ ચબુતરાને જોવા માટે અમદાવાદ ઉપરાંત દેશ અને વિદેશથી પણ મહેમાનો આવે છે. એક સદી કરતા પણ જુના આ ચબૂતરાઓને હેરિટેજ સ્મારક તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Jul 23, 2023 | 9:08 PM
Share
"ચબૂતરા" ઘણા લોકો આ શબ્દથી પરિચિત હશે અને ઘણા નહીં અમદાવાદ એટલે શહેરનો કોટ વિસ્તાર અને ખાસ કરીને અમદાવાદની ઓળખ અને શાન ગણાતી પોળોમા આવેલા "ચબૂતરા" જે પક્ષીઓ માટે ચણ એટલે કે અનાજ ખવડાવવા માટે બનાવવામાં આવેલા છે.

"ચબૂતરા" ઘણા લોકો આ શબ્દથી પરિચિત હશે અને ઘણા નહીં અમદાવાદ એટલે શહેરનો કોટ વિસ્તાર અને ખાસ કરીને અમદાવાદની ઓળખ અને શાન ગણાતી પોળોમા આવેલા "ચબૂતરા" જે પક્ષીઓ માટે ચણ એટલે કે અનાજ ખવડાવવા માટે બનાવવામાં આવેલા છે.

1 / 5
કહેવાય છે કે આ છે હેરિટેજ ચબુતરા અંદાજે 100 વર્ષ કરતાં પણ જૂના છે. એક સદી વિતાવી ચૂકેલા છે. આ ચબૂતરા પક્ષીઓને ચણ એટલેકે અનાજ ખવડાવવા માટે તે સમયના લોકોએ બનાવ્યા હતા.

કહેવાય છે કે આ છે હેરિટેજ ચબુતરા અંદાજે 100 વર્ષ કરતાં પણ જૂના છે. એક સદી વિતાવી ચૂકેલા છે. આ ચબૂતરા પક્ષીઓને ચણ એટલેકે અનાજ ખવડાવવા માટે તે સમયના લોકોએ બનાવ્યા હતા.

2 / 5
"ચબૂતરા" ને "પરબડી" પણ કહેવાય છે. લાકડાની કોતરણી વાળા ચબૂતરાની વાત કરીએ તો લાકડા પર નકશી કામની શ્રેષ્ઠ નકશીકામ આ ચબૂતરાઓમાં કરવામાં આવ્યું છે.પક્ષીઓની ખાવા-પીવાની ચિંતા ની સાથે તેમના ચબૂતરા તો બનાવ્યા અને તે પણ એવા કે 100 વર્ષ બાદ આજે પણ તે એક "હેરિટેજ" સ્મારક તરીકે ઓળખાણ છે.

"ચબૂતરા" ને "પરબડી" પણ કહેવાય છે. લાકડાની કોતરણી વાળા ચબૂતરાની વાત કરીએ તો લાકડા પર નકશી કામની શ્રેષ્ઠ નકશીકામ આ ચબૂતરાઓમાં કરવામાં આવ્યું છે.પક્ષીઓની ખાવા-પીવાની ચિંતા ની સાથે તેમના ચબૂતરા તો બનાવ્યા અને તે પણ એવા કે 100 વર્ષ બાદ આજે પણ તે એક "હેરિટેજ" સ્મારક તરીકે ઓળખાણ છે.

3 / 5
ગુજરાતમાં મોટાભાગના ચબૂતરા અમદાવાદમાં આવેલા છે તે પણ કોર્ટ વિસ્તારમાં હેરિટેજ વિભાગના આંકડા અનુસાર સુંદર, આકર્ષક અને કલાત્મક કોતરણી વાળા લાકડા માંથી બનાવવામાં આવેલા હોય તેવા અંદાજે 200 જેટલા ચબુતરા છે. જેમાં હાલમાં પણ પક્ષીઓ માટે ચણ નાખવામાં આવે છે.

ગુજરાતમાં મોટાભાગના ચબૂતરા અમદાવાદમાં આવેલા છે તે પણ કોર્ટ વિસ્તારમાં હેરિટેજ વિભાગના આંકડા અનુસાર સુંદર, આકર્ષક અને કલાત્મક કોતરણી વાળા લાકડા માંથી બનાવવામાં આવેલા હોય તેવા અંદાજે 200 જેટલા ચબુતરા છે. જેમાં હાલમાં પણ પક્ષીઓ માટે ચણ નાખવામાં આવે છે.

4 / 5
ચબૂતરા ના આકાર અને કદની વાત કરીએ તો વિવિધ પ્રકારના ચબૂતરા જેવાકે ગોળાકાર, ચોરસ આકાર, ષટકોણ આકાર, ત્રિકોણ આકાર વગેરે જુદા જુદા આકારમાં બનાવેલા ચબૂતરા જોવા મળે છે. જે હિન્દુ સંસ્કૃતિના પ્રતિકાત્મક ચિન્હો, ઢીંગલીઓ અને કલાત્મક કોતરણીથી બનાવવામાં આવેલા છે.

ચબૂતરા ના આકાર અને કદની વાત કરીએ તો વિવિધ પ્રકારના ચબૂતરા જેવાકે ગોળાકાર, ચોરસ આકાર, ષટકોણ આકાર, ત્રિકોણ આકાર વગેરે જુદા જુદા આકારમાં બનાવેલા ચબૂતરા જોવા મળે છે. જે હિન્દુ સંસ્કૃતિના પ્રતિકાત્મક ચિન્હો, ઢીંગલીઓ અને કલાત્મક કોતરણીથી બનાવવામાં આવેલા છે.

5 / 5
Follow Us
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી
Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી
નોકરી બદલવી રહેશે હિતમાં અને રોકાણથી મળશે મોટો ફાયદો
નોકરી બદલવી રહેશે હિતમાં અને રોકાણથી મળશે મોટો ફાયદો
વ્યાજખોરોનો આતંક: હર્ષ સંઘવીના દાવા પોકળ? પિતાનો અંતિમ વીડિયો વાયરલ
વ્યાજખોરોનો આતંક: હર્ષ સંઘવીના દાવા પોકળ? પિતાનો અંતિમ વીડિયો વાયરલ
અમદાવાદમાં ડનલોપ સીટ બનાવટી ફેક્ટરીમાં ભીષણ આગ
અમદાવાદમાં ડનલોપ સીટ બનાવટી ફેક્ટરીમાં ભીષણ આગ
કચ્છમાં પાણીપુરી ખાધા બાદ 100 થી વધુ લોકોને થયું ફૂડ પોઈઝનિંગ
કચ્છમાં પાણીપુરી ખાધા બાદ 100 થી વધુ લોકોને થયું ફૂડ પોઈઝનિંગ
ભાવનગરમાં આલેખ કોમ્પલેક્સમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી- Video
ભાવનગરમાં આલેખ કોમ્પલેક્સમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી- Video
PM મોદીએ વિપક્ષને કહ્યું- મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો
PM મોદીએ વિપક્ષને કહ્યું- મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો
ભૂષણ ભટ્ટનું દાઉદ-ISI કનેક્શન અંગે મોટું નિવેદન, જુઓ Video
ભૂષણ ભટ્ટનું દાઉદ-ISI કનેક્શન અંગે મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">