Ahmedabad: આ હિન્દુ સંસ્કૃતિના પ્રતિકાત્મક ચિન્હો વાળા અમદાવાદના હેરિટેજ ચબૂતરા તમે નહીં જોયા હોય, જુઓ PHOTOS

અમદાવાદની શાન એવા આ ચબુતરાને જોવા માટે અમદાવાદ ઉપરાંત દેશ અને વિદેશથી પણ મહેમાનો આવે છે. એક સદી કરતા પણ જુના આ ચબૂતરાઓને હેરિટેજ સ્મારક તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Jul 23, 2023 | 9:08 PM
"ચબૂતરા" ઘણા લોકો આ શબ્દથી પરિચિત હશે અને ઘણા નહીં અમદાવાદ એટલે શહેરનો કોટ વિસ્તાર અને ખાસ કરીને અમદાવાદની ઓળખ અને શાન ગણાતી પોળોમા આવેલા "ચબૂતરા" જે પક્ષીઓ માટે ચણ એટલે કે અનાજ ખવડાવવા માટે બનાવવામાં આવેલા છે.

"ચબૂતરા" ઘણા લોકો આ શબ્દથી પરિચિત હશે અને ઘણા નહીં અમદાવાદ એટલે શહેરનો કોટ વિસ્તાર અને ખાસ કરીને અમદાવાદની ઓળખ અને શાન ગણાતી પોળોમા આવેલા "ચબૂતરા" જે પક્ષીઓ માટે ચણ એટલે કે અનાજ ખવડાવવા માટે બનાવવામાં આવેલા છે.

1 / 5
કહેવાય છે કે આ છે હેરિટેજ ચબુતરા અંદાજે 100 વર્ષ કરતાં પણ જૂના છે. એક સદી વિતાવી ચૂકેલા છે. આ ચબૂતરા પક્ષીઓને ચણ એટલેકે અનાજ ખવડાવવા માટે તે સમયના લોકોએ બનાવ્યા હતા.

કહેવાય છે કે આ છે હેરિટેજ ચબુતરા અંદાજે 100 વર્ષ કરતાં પણ જૂના છે. એક સદી વિતાવી ચૂકેલા છે. આ ચબૂતરા પક્ષીઓને ચણ એટલેકે અનાજ ખવડાવવા માટે તે સમયના લોકોએ બનાવ્યા હતા.

2 / 5
"ચબૂતરા" ને "પરબડી" પણ કહેવાય છે. લાકડાની કોતરણી વાળા ચબૂતરાની વાત કરીએ તો લાકડા પર નકશી કામની શ્રેષ્ઠ નકશીકામ આ ચબૂતરાઓમાં કરવામાં આવ્યું છે.પક્ષીઓની ખાવા-પીવાની ચિંતા ની સાથે તેમના ચબૂતરા તો બનાવ્યા અને તે પણ એવા કે 100 વર્ષ બાદ આજે પણ તે એક "હેરિટેજ" સ્મારક તરીકે ઓળખાણ છે.

"ચબૂતરા" ને "પરબડી" પણ કહેવાય છે. લાકડાની કોતરણી વાળા ચબૂતરાની વાત કરીએ તો લાકડા પર નકશી કામની શ્રેષ્ઠ નકશીકામ આ ચબૂતરાઓમાં કરવામાં આવ્યું છે.પક્ષીઓની ખાવા-પીવાની ચિંતા ની સાથે તેમના ચબૂતરા તો બનાવ્યા અને તે પણ એવા કે 100 વર્ષ બાદ આજે પણ તે એક "હેરિટેજ" સ્મારક તરીકે ઓળખાણ છે.

3 / 5
ગુજરાતમાં મોટાભાગના ચબૂતરા અમદાવાદમાં આવેલા છે તે પણ કોર્ટ વિસ્તારમાં હેરિટેજ વિભાગના આંકડા અનુસાર સુંદર, આકર્ષક અને કલાત્મક કોતરણી વાળા લાકડા માંથી બનાવવામાં આવેલા હોય તેવા અંદાજે 200 જેટલા ચબુતરા છે. જેમાં હાલમાં પણ પક્ષીઓ માટે ચણ નાખવામાં આવે છે.

ગુજરાતમાં મોટાભાગના ચબૂતરા અમદાવાદમાં આવેલા છે તે પણ કોર્ટ વિસ્તારમાં હેરિટેજ વિભાગના આંકડા અનુસાર સુંદર, આકર્ષક અને કલાત્મક કોતરણી વાળા લાકડા માંથી બનાવવામાં આવેલા હોય તેવા અંદાજે 200 જેટલા ચબુતરા છે. જેમાં હાલમાં પણ પક્ષીઓ માટે ચણ નાખવામાં આવે છે.

4 / 5
ચબૂતરા ના આકાર અને કદની વાત કરીએ તો વિવિધ પ્રકારના ચબૂતરા જેવાકે ગોળાકાર, ચોરસ આકાર, ષટકોણ આકાર, ત્રિકોણ આકાર વગેરે જુદા જુદા આકારમાં બનાવેલા ચબૂતરા જોવા મળે છે. જે હિન્દુ સંસ્કૃતિના પ્રતિકાત્મક ચિન્હો, ઢીંગલીઓ અને કલાત્મક કોતરણીથી બનાવવામાં આવેલા છે.

ચબૂતરા ના આકાર અને કદની વાત કરીએ તો વિવિધ પ્રકારના ચબૂતરા જેવાકે ગોળાકાર, ચોરસ આકાર, ષટકોણ આકાર, ત્રિકોણ આકાર વગેરે જુદા જુદા આકારમાં બનાવેલા ચબૂતરા જોવા મળે છે. જે હિન્દુ સંસ્કૃતિના પ્રતિકાત્મક ચિન્હો, ઢીંગલીઓ અને કલાત્મક કોતરણીથી બનાવવામાં આવેલા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">