Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: આ હિન્દુ સંસ્કૃતિના પ્રતિકાત્મક ચિન્હો વાળા અમદાવાદના હેરિટેજ ચબૂતરા તમે નહીં જોયા હોય, જુઓ PHOTOS

અમદાવાદની શાન એવા આ ચબુતરાને જોવા માટે અમદાવાદ ઉપરાંત દેશ અને વિદેશથી પણ મહેમાનો આવે છે. એક સદી કરતા પણ જુના આ ચબૂતરાઓને હેરિટેજ સ્મારક તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Jul 23, 2023 | 9:08 PM
"ચબૂતરા" ઘણા લોકો આ શબ્દથી પરિચિત હશે અને ઘણા નહીં અમદાવાદ એટલે શહેરનો કોટ વિસ્તાર અને ખાસ કરીને અમદાવાદની ઓળખ અને શાન ગણાતી પોળોમા આવેલા "ચબૂતરા" જે પક્ષીઓ માટે ચણ એટલે કે અનાજ ખવડાવવા માટે બનાવવામાં આવેલા છે.

"ચબૂતરા" ઘણા લોકો આ શબ્દથી પરિચિત હશે અને ઘણા નહીં અમદાવાદ એટલે શહેરનો કોટ વિસ્તાર અને ખાસ કરીને અમદાવાદની ઓળખ અને શાન ગણાતી પોળોમા આવેલા "ચબૂતરા" જે પક્ષીઓ માટે ચણ એટલે કે અનાજ ખવડાવવા માટે બનાવવામાં આવેલા છે.

1 / 5
કહેવાય છે કે આ છે હેરિટેજ ચબુતરા અંદાજે 100 વર્ષ કરતાં પણ જૂના છે. એક સદી વિતાવી ચૂકેલા છે. આ ચબૂતરા પક્ષીઓને ચણ એટલેકે અનાજ ખવડાવવા માટે તે સમયના લોકોએ બનાવ્યા હતા.

કહેવાય છે કે આ છે હેરિટેજ ચબુતરા અંદાજે 100 વર્ષ કરતાં પણ જૂના છે. એક સદી વિતાવી ચૂકેલા છે. આ ચબૂતરા પક્ષીઓને ચણ એટલેકે અનાજ ખવડાવવા માટે તે સમયના લોકોએ બનાવ્યા હતા.

2 / 5
"ચબૂતરા" ને "પરબડી" પણ કહેવાય છે. લાકડાની કોતરણી વાળા ચબૂતરાની વાત કરીએ તો લાકડા પર નકશી કામની શ્રેષ્ઠ નકશીકામ આ ચબૂતરાઓમાં કરવામાં આવ્યું છે.પક્ષીઓની ખાવા-પીવાની ચિંતા ની સાથે તેમના ચબૂતરા તો બનાવ્યા અને તે પણ એવા કે 100 વર્ષ બાદ આજે પણ તે એક "હેરિટેજ" સ્મારક તરીકે ઓળખાણ છે.

"ચબૂતરા" ને "પરબડી" પણ કહેવાય છે. લાકડાની કોતરણી વાળા ચબૂતરાની વાત કરીએ તો લાકડા પર નકશી કામની શ્રેષ્ઠ નકશીકામ આ ચબૂતરાઓમાં કરવામાં આવ્યું છે.પક્ષીઓની ખાવા-પીવાની ચિંતા ની સાથે તેમના ચબૂતરા તો બનાવ્યા અને તે પણ એવા કે 100 વર્ષ બાદ આજે પણ તે એક "હેરિટેજ" સ્મારક તરીકે ઓળખાણ છે.

3 / 5
ગુજરાતમાં મોટાભાગના ચબૂતરા અમદાવાદમાં આવેલા છે તે પણ કોર્ટ વિસ્તારમાં હેરિટેજ વિભાગના આંકડા અનુસાર સુંદર, આકર્ષક અને કલાત્મક કોતરણી વાળા લાકડા માંથી બનાવવામાં આવેલા હોય તેવા અંદાજે 200 જેટલા ચબુતરા છે. જેમાં હાલમાં પણ પક્ષીઓ માટે ચણ નાખવામાં આવે છે.

ગુજરાતમાં મોટાભાગના ચબૂતરા અમદાવાદમાં આવેલા છે તે પણ કોર્ટ વિસ્તારમાં હેરિટેજ વિભાગના આંકડા અનુસાર સુંદર, આકર્ષક અને કલાત્મક કોતરણી વાળા લાકડા માંથી બનાવવામાં આવેલા હોય તેવા અંદાજે 200 જેટલા ચબુતરા છે. જેમાં હાલમાં પણ પક્ષીઓ માટે ચણ નાખવામાં આવે છે.

4 / 5
ચબૂતરા ના આકાર અને કદની વાત કરીએ તો વિવિધ પ્રકારના ચબૂતરા જેવાકે ગોળાકાર, ચોરસ આકાર, ષટકોણ આકાર, ત્રિકોણ આકાર વગેરે જુદા જુદા આકારમાં બનાવેલા ચબૂતરા જોવા મળે છે. જે હિન્દુ સંસ્કૃતિના પ્રતિકાત્મક ચિન્હો, ઢીંગલીઓ અને કલાત્મક કોતરણીથી બનાવવામાં આવેલા છે.

ચબૂતરા ના આકાર અને કદની વાત કરીએ તો વિવિધ પ્રકારના ચબૂતરા જેવાકે ગોળાકાર, ચોરસ આકાર, ષટકોણ આકાર, ત્રિકોણ આકાર વગેરે જુદા જુદા આકારમાં બનાવેલા ચબૂતરા જોવા મળે છે. જે હિન્દુ સંસ્કૃતિના પ્રતિકાત્મક ચિન્હો, ઢીંગલીઓ અને કલાત્મક કોતરણીથી બનાવવામાં આવેલા છે.

5 / 5
Follow Us:
7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત
7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત
ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ
ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ
ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા
Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા
Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત
Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
પદ ટકાવી રાખવા મે ક્યારેય જી હજુરી નથી કરી- શક્તિસિંહ ગોહિલ
પદ ટકાવી રાખવા મે ક્યારેય જી હજુરી નથી કરી- શક્તિસિંહ ગોહિલ
g clip-path="url(#clip0_868_265)">