લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં એક તરફ કેટલીક બેઠકોના ઉમેદવાર જાહેર નથી થયાં ત્યારે આજેે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવશે. રંજનબેનની ઉમેદવારી સામે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. જોકે ખાસ વાત એ છે કે રંજનબેને એક ચોકીદાર ને બનાવ્યો છે પોતાનો ટેકેદાર. સમા વિસ્તારના ઉમિયા નગરમાં ર�
હોળી ધુળેટીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે વડોદરામાં એક ખાનગી સ્કુલના બાળકો દ્વારા અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી છે. સામાન્ય રીતે આ તહેવારમાં પાણીનો સૌથી વધુ બગાડ થતો હોય છે અને લોકો કેમીકલયુક્ત રંગોથી હોળી રમતા તે શરીરને પણ નુકસાન પહોંચાડે છે. ત્યારે વિદ્યાર્થીઓમાં પાણીની બચત અંગે જાગૃતા આવે અને ઇકોફ્ર�
વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલા મલાબાર જવેલર્સના શો રૂમમાંથી 11 તોલાની સોનાની બંગડીઓની ચોરીની ઘટના બની હતી. દિવસના અંતે સ્ટોકની ગણતરી વખતે 11 તોલા સોનાની ઘટ પડતા આ સમગ્ર મામલાની જાણ થઈ હતી. TV9 Gujarati જોકે સીસીટીવી ફૂટેજ ચકાસતા માલુમ પડ્યું કે બે મહિલાઓએ ચોરી કરી છે. 4 લાખ 38 હજારની કિંમતની 11 તોલાની બંગડી […]
કલાનગરી વડોદરામાં વધુ એક ઉત્તમ કલાનો નમૂનો રજૂ કરવામાં આવ્યો છે. વડોદરાની M.S. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભંગારની વસ્તુઓમાંથી ચરખાની કલાકૃતિ બનાવી છે. 100 કીલો સ્ક્રેપ વુડમાંથી 12 બાય 15 ફુટનો ચરખો બનાવાયો છે. જેની પાછળ 7 વિદ્યાર્થીઓની 70 કલાકની અથાક મહેનત લાગેલી છે. આ સુંદર કલાકૃતિ તૈયાર કરી છે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના મહારાજ�
સ્વાતંત્ર સેનાની અને મહાગુજરાત ચડવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞીકના 127માં જન્મોત્સવ પ્રસંગે જાણીતા કથાકાર મોરારી બાપુ વડોદરાની મુલાકાતે હતા. વડોદરાના મહેમાન બનેલા મોરારી બાપુએ દેશની હાલની સ્થિતી પર પ્રકાશ પાડ્યો હતો.અને પુલવામા ના આતંકવાદી હુમલા પર નિવેદન કર્યુ હતું. TV9 Gujarati બાપુએ જણાવ્યું હતુ કે, કાશ્મીરના એક આતંકવાી હુમલ�
વડોદરા કોર્પોરેશનમાં ખરીદવામાં આવેલી કચરાપેટીઓનું વિતરણ નાગરિકોમાં કરવામાં આવ્યું નથી. વર્ષોથી એમનેમ પડી રહેવાના લીધે કચરાપેટી પોતે જ કચરો બની ગઈ છે. વર્ષ 2014 -15માં વડોદરા કોર્પોરેશન દ્વારા વેરો ભરનારા શહેરીજનોને સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ડસ્ટબીન આપવામાં આવી હતી. આશરે વડોદરા કોર્પોરેશન દ્વારા 5 લાખ ડસ્ટબીન ખરીદવામાં આવી હ�
સ્ટેચ્યૂ ઑફ યુનિટી થકી દેશના લોખંડી પુરૂષ સરદાર પટેલને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને સાથે તેમને એક સન્માન પણ આપવામાં આવ્યુ. જોકે આ સન્માન બાદ હવે વારો હતો સરદાર પટેલના પરિવારને સન્માનિત કરવાનો. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જ્યારે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે સરદારના વંશજોને રાષ્ટ્રપતિ ભવનમ�
જો તમે બ્રાન્ડેડ કંપનીની કાડાં ઘડિયાળ પહેરવાના શોખીન છો તો ચેતજો. ક્યારેક બ્રાન્ડના મોહમાં તમને નકલી ઘડિયાળ પણ પધરાવી દેવામાં આવી શકે છે. વડોદરામાં આવા જ એક અસલીના નામે નકલીનો વેપાર કરનારને કોપીરાઈટ વિભાગે ખુલ્લા પાડ્યો છે. વડોદરાના સીટી પોલીસ મથક વિસ્તારમાં આવેલી એક ખાનગી વોચની દુકાનમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી ઘડિયા�
પુલવામા ના આતંકવાદી હુમલાના 6 દિવસ બાદ પણ દેશવાસીઓમાં રોષ યથાવત છે.વડોદરામાં આજે નાના મોટા 20 કરતા વધુ બજારો બંધ રાખીને વેપારીઓએ પોતાનો દેશપ્રેમ પ્રગટ કર્યો હતો. TV9 Gujarati ખડેરાવ શાક માર્કેટ, કડક બજાર શાકમાર્કેટ, ખેતીવાડી બજાર સમિતિ માર્કેટ, ગોરવા શાક માર્કેટ સહિત ના તમામ બજારો આજે સ્વયંભૂ બંધ રહ્યા હતા.તો રાજમહેલ રોડ પર આવેલા [&hell
કેન્દ્ર સરકાર સ્વચ્છ અને સ્વસ્થ ભારત અભિયાનનો ઘણો ફેલાવો કરી રહી છે. અને લાગે છે કે ધીરે ધીરે સરકારના આ પ્રયાસો સફળ પણ થઈ રહ્યાં છે. વડોદરામાં હાથ ધરાયેલા આ નવતર પ્રયોગથી સ્વચ્છ અને સ્વસ્થ ભારત પહેલને ઘણું પ્રોત્સાહન મળશે. મિશન સ્વચ્છ ભારત હેઠળ વડોદરાની 100 શાળાઓમાં આજથી સેનેટરી નેપકીન વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા […]