AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વસંત પંચમી

વસંત પંચમી

દર વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે. જે દિવસે વસંતઋતુની શરૂઆત થાય છે તે દિવસને વસંત પંચમીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા સરસ્વતી પ્રગટ થયા હતા. વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે અને તેમની પાસેથી જ્ઞાન, બુદ્ધિ, કળા અને જ્ઞાનના આશીર્વાદ માંગવામાં આવે છે.

વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્રો પહેરવામાં આવે છે અને પીળા ફૂલોથી દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વણ જોયું મુહૂર્ત હોય છે, જેથી દરેક શુભ કાર્ય મુહૂર્ત જોયા વગર થઇ શકે છે. પીળી વાનગીઓ બનાવે છે. તેમજ આ તહેવાર પર લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને કેટલીક જગ્યાએ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે.

Read More

મહાકુંભનુ ત્રીજુ અમૃત સ્નાન, સાધુ સંતોએ ત્રિવેણી સંગમમાં લગાવી ડૂબકી, જૂઓ ફોટા

વસંત પંચમીના શુભ અવસર પર કુંભમેળામાં પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું અનેરુ મહત્વ છે. આ દિવસે તમામ અખાડાઓ ક્રમબદ્ધ ગંગા નદીમાં ડૂબકી લગાવે છે. મૌની અમાવસ્યાના દિવસે થયેલ ભાગદોડ જેવી સ્થિતિ વસંત પંચમીના અમૃત સ્નાન સમયે ના થાય તે માટે તંત્રે આગોતરુ આયોજન કર્યું હતું.

Sweet Rice Recipe : સરસ્વતી માતાને પ્રસાદમાં ધરાવો સ્વીટ રાઈસ, જાણો સંપૂર્ણ રેસિપી

ભારતમાં અલગ અલગ પ્રકારની પ્રસાદ બનાવવામાં આવે છે. ત્યારે વસંતપંચમીના દિવસે તમે સરસ્વતી માતાને પ્રસાદમાં સ્વીટ રાઈસ બનાવવાની સરળ રીતે જણાવીશું.

Vasant Panchami daan 2025: વસંત પંચમી પર કરો આ વસ્તુઓનું દાન, દરેક કાર્યમાં મળશે સફળતા!

vasant Panchami 2025: હિન્દુ ધર્મમાં વસંત પંચમીના તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા છે કે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી બુદ્ધિ અને જ્ઞાનના આશીર્વાદ મળે છે. તેમજ વસંત પંચમીના દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે.

Moong Dal Halwa Recipe : વસંતપંચમીના દિવસે સરસ્વતી માતાને પ્રસાદમાં મગની દાળનો શીરો બનાવો

ભારતમાં અલગ અલગ પ્રકારના હલવો બનાવવામાં આવે છે. ત્યારે વસંતપંચમીના દિવસે તમે સરસ્વતી માતાને પ્રસાદમાં મગની દાળનો શીરો બનાવવાની સરળ રીતે જણાવીશું.

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">