AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનનો જન્મ 19 નવેમ્બર 1975ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તે એક ઈન્ડિયન એક્ટ્રેસ અને મેડલ રહી ચૂકી છે. તે અત્યારે મુંબઈમાં રહે છે. તેણે વર્ષ 1994માં મિસ ઈન્ડિયા તેમજ મિસ યુનિવર્સનો એવોર્ડ જીત્યો હતો. મિસ ઈન્ડિયા સ્પર્ધામાં તેણે એશ્વર્યા રાયને હરાવી હતી.

2022માં લલિત મોદી સાથે તેના અફેરની ચર્ચાએ જોર પક્ડયું હતું. સુષ્મિતા સેન એક એન્ટરપ્રેન્યોર પણ છે. તે દુબઈમાં એક જ્વેલરી સ્ટોર પણ ચલાવે છે. તેણે દત્તક લીધેલી પુત્રી રેનીના નામ પર તેને Renee Jwellery નામ રાખ્યું છે. આ સિવાય તે  તંત્રા એન્ટરટેઈનમેન્ટ નામની પ્રોડક્શન કંપની પણ ચલાવે છે.

તેણે વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘દસ્તક’થી બોલિવૂડમાં પગ મુક્યો હતો. તે મુવી વર્ષ 1996માં રિલીઝ થઈ હતી. પરંતુ તેણે ઓળખ બીવી નંબર-1 થી મળી હતી. તેને ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો છે. તેણે વચ્ચે 10 વર્ષનો બ્રેક લઈ લીધો હતો. વર્ષ 2010માં તે દુલ્હા મિલ ગયામાં ફરી જોવા મળી હતી. વર્ષ 2020માં સુષ્મિતા સેન વેબ સિરીઝ ‘આર્યા’થી પાછી ફરી હતી. તેણે આર્યાની બધી સિઝનમાં લીડ ભૂમિકા નિભાવી છે.

Read More

Sushmita Sen Birthday : 50 વર્ષની ઉંમરે પણ કુંવારી છે સુષ્મિતા સેન, 2 દીકરીની છે માતા, જુઓ ફોટો

Sushmita Sen Birthday Special : ફિલ્મી દુનિયામાં આવતા પહેલા દુનિયાભરમાં દેશનું નામ રોશન કરનારી ફેમસ અભિનેત્રી સુષ્મિતા સેન આજે 50 વર્ષની થઈ ચૂકી છે. તો ચાલો અભિનેત્રીના જન્મદિવસ પર તેની સાથે જોડાયેલી કેટલીક વાતો જાણીએ.

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">