સુષ્મિતા સેન

સુષ્મિતા સેન

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનનો જન્મ 19 નવેમ્બર 1975ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તે એક ઈન્ડિયન એક્ટ્રેસ અને મેડલ રહી ચૂકી છે. તે અત્યારે મુંબઈમાં રહે છે. તેણે વર્ષ 1994માં મિસ ઈન્ડિયા તેમજ મિસ યુનિવર્સનો એવોર્ડ જીત્યો હતો. મિસ ઈન્ડિયા સ્પર્ધામાં તેણે એશ્વર્યા રાયને હરાવી હતી.

2022માં લલિત મોદી સાથે તેના અફેરની ચર્ચાએ જોર પક્ડયું હતું. સુષ્મિતા સેન એક એન્ટરપ્રેન્યોર પણ છે. તે દુબઈમાં એક જ્વેલરી સ્ટોર પણ ચલાવે છે. તેણે દત્તક લીધેલી પુત્રી રેનીના નામ પર તેને Renee Jwellery નામ રાખ્યું છે. આ સિવાય તે  તંત્રા એન્ટરટેઈનમેન્ટ નામની પ્રોડક્શન કંપની પણ ચલાવે છે.

તેણે વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘દસ્તક’થી બોલિવૂડમાં પગ મુક્યો હતો. તે મુવી વર્ષ 1996માં રિલીઝ થઈ હતી. પરંતુ તેણે ઓળખ બીવી નંબર-1 થી મળી હતી. તેને ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો છે. તેણે વચ્ચે 10 વર્ષનો બ્રેક લઈ લીધો હતો. વર્ષ 2010માં તે દુલ્હા મિલ ગયામાં ફરી જોવા મળી હતી. વર્ષ 2020માં સુષ્મિતા સેન વેબ સિરીઝ ‘આર્યા’થી પાછી ફરી હતી. તેણે આર્યાની બધી સિઝનમાં લીડ ભૂમિકા નિભાવી છે.

Read More

Miss India 2024 : મિસ ઈન્ડિયાથી લઈને મિસ વર્લ્ડ, ભારતની આ સુંદરીઓના માથા પર પહેરાવવામાં આવ્યો છે મિસ વર્લ્ડનો તાજ

નિકિતા પોરવાલને ફેમિના મિસ ઈન્ડિયા 2024નો તાજ પહેરાવવામાં આવ્યો છે. ફેમિના મિસ ઈન્ડિયા કોમ્પિટિશનમાં જે જીતનારી સ્પર્ધક મિસ વર્લ્ડ પ્રતિયોગિતામાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અત્યારસુધી 6 સુંદરીઓએ મિસ વર્લ્ડનો ખિતાબ પોતાને નામ કર્યો છે.

રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
રાજકોટના વાગુદડ ખાતે ગેરકાયદેસર બનાવેલા આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર
રાજકોટના વાગુદડ ખાતે ગેરકાયદેસર બનાવેલા આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર
અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્ય પર ઘેરાયુ વધુ એક માવઠાનું સંકટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્ય પર ઘેરાયુ વધુ એક માવઠાનું સંકટ
દિવાળી પહેલા EDની તવાઈ, ગુજરાતની 23 કંપનીઓ પર દરોડા
દિવાળી પહેલા EDની તવાઈ, ગુજરાતની 23 કંપનીઓ પર દરોડા
થલતેજમાં બંધ પડેલા આવાસને લઈ તંત્ર હરકતમાં, AMCએ લીધો મોટો નિર્ણય
થલતેજમાં બંધ પડેલા આવાસને લઈ તંત્ર હરકતમાં, AMCએ લીધો મોટો નિર્ણય
પોરબંદરના રાણાવાવ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો
પોરબંદરના રાણાવાવ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">