AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દાઉદ ઈબ્રાહીમ

દાઉદ ઈબ્રાહીમ

1993ના મુંબઈ બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ દાઉદ ઈબ્રાહિમ ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. તેનો જન્મ વર્ષ 1955માં મુંબઈમાં થયો હતો. દાઉદના પિતા શેખ ઈબ્રાહિમ અલી કાસકર પોલીસ કોન્સ્ટેબલ હતા.

નાની ઉંમરમાં જ દાઉદ ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં સામેલ થઈ ગયો હતો. માત્ર 19 વર્ષની ઉંમરે તેણે ગેંગસ્ટર બનીને ગુનાની દુનિયામાં પગ પેસારો કર્યો અને હાજી મસ્તાનની નજીકનો બની ગયો.

વર્ષ 1981 સુધીમાં દાઉદ ઈબ્રાહિમ ગુનાની દુનિયાનો બેતાજ બાદશાહ બની ગયો હતો. તેના ગુનાઓ સતત વધી રહ્યા હતા. થોડી જ સમયમાં તે મુંબઈનો સૌથી કુખ્યાત ગુનેગાર બની ગયો.

‘ડી’ કંપની ચલાવતા દાઉદે 1993માં મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ધનિકો પાસેથી ખંડણીના નામે પૈસા પડાવતો હતો. અલકાયદા અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનો સાથે પણ દાઉદના સંબંધો હતા. 2008માં ભારત અને અમેરિકાએ દાઉદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે.

Read More

Breaking News: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની IPL પર હતી નજર, ખરીદવા માંગતો હતો ટીમ, લલિત મોદીનો ચોંકાવનારો દાવો, જુઓ VIDEO

IPLના સ્થાપક લલિત મોદીના તાજેતરના ખુલાસાએ ક્રિકેટ જગતમાં નવી ચર્ચા જગાવી છે. લલિત મોદીના દાવા મુજબ, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમે IPLમાં પોતાની ટીમ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. IPLના શરૂઆતના દિવસોમાં લીગની વધતી લોકપ્રિયતાને કારણે અનેક મોટા નામો તેમાં રોકાણ કરવા આતુર હતા. જોકે, દાઉદ સંબંધિત આ દાવાને લઈને અત્યાર સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ અથવા દસ્તાવેજી પુરાવો સામે આવ્યો નથી.

સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">