એઈમ્સ

એઈમ્સ

એઈમ્સ એટલે કે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એ દેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજ છે. જે દેશભરના વિવિધ રાજ્યોમાં આવેલી છે. એઈમ્સમાં દેશભરમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. અહીં દર્દીઓને એડવાન્સ ટેક્નોલોજીથી સારવાર આપવામાં આવે છે. AIIMSની સ્થાપના 1956માં થઈ હતી. આ સંસ્થા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ સ્વાયત્ત રીતે કાર્ય કરે છે.

AIIMSમાં સારવાર માટેની એપોઇન્ટમેન્ટ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ છે. રાજકુમારી અમૃત કૌરની પહેલ પર AIIMS અસ્તિત્વમાં આવી હતી. દિલ્હી સ્થિત એઈમ્સની ઓપીડી તેમના નામ પરથી રાખવામાં આવી છે. હવે દિલ્હીમાં એઈમ્સમાં નવી ઓપીડી બિલ્ડીંગ પણ બનાવવામાં આવી છે. AIIMSમાં ઘણી ગંભીર બીમારીઓની સારવાર પણ કરવામાં આવે છે. AIIMS ની પોતાની કેન્સર ઇન્સ્ટિટ્યૂટ પણ છે, જેની એક શાખા ઝજ્જરમાં છે. એઈમ્સ હોસ્પિટલ હવે દેશના ઘણા બધા મોટા શહેરોમાં સેવા આપે છે. આ સિવાય અંગ ટ્રાન્સપ્લાન્ટ સહિત અનેક પ્રકારની મોટી સર્જરીઓ પણ અહીં કરવામાં આવે છે.

Read More

રાજકોટમાં એઈમ્સની IPD હોસ્પિટલના ઉદ્દઘાટન બાદ પીએમ મોદી કહ્યુ મે રાજકોટને ગુજરાતની સૌપ્રથમ એઈમ્સ આપવાની ગેરંટી આપી હતી, આજે પુરી કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એઈમ્સની IPD હોસ્પિટલના ઉદ્દઘાટન બાદ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જંગી જનસભા સંબોધી હતી. આ તકે તેમણે જુના સ્મરણોને યાદ કર્યા અને જણાવ્યુ કે 22 વર્ષ પહેલા રાજકોટવાસીઓએ સૌપ્રથમ અહીંથી ચૂંટીને મોકલ્યો હતો. વડાપ્રધાને જણાવ્યુ કે આજે એક કાર્યક્રમથી દેશના અનેક શહેરમાં વિકાસકાર્યોનું, લોકાર્પણનું અને શિલાન્યાસ થવો એક નવી પરંપરાને આગળ વધારી રહ્યા છે.

ગુજરાતને મળી પ્રથમ AIIMS હોસ્પિટલની ભેટ, વડાપ્રધાન મોદીએ કર્યું ઉદ્ધાટન, જુઓ વીડિયો

વડાપ્રધાન મોદીના હસ્તે એઇમ્સની 250 બેડની IPDનું લોકાર્પણ કરાયું. પરાપીપળિયા ગામ નજીક 1200 કરોડના ખર્ચે AIIMSનું નિર્માણ થયું છે. AIIMSમાં 4 ઓપરેશન થિયેટરની સુવિધા, ઈમરજન્સી વોર્ડમાં 3 ઝોન 20 જેટલા વિભાગ અને 23 જેટલી મલ્ટિસ્પેશિયાલિટી સારવાર ઉપલબ્ધ છે.

WITT Live: ફિલ્મ મેકિંગમાં આવનારો સમય AIનો છે – શેખર કપૂર

આજે 25 ફેબ્રુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે, જાણો કોની લેશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના છે. આજે રાત્રે 9 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગરમાં આગમન થશે. તેમજ જામનગરમાં રોડ શો યોજાશે. રોડ શો બાદ વડાપ્રધાન જામનગર સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે.

રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ, પીએમ મોદી 250 બેડની IPD હોસ્પિટલનું કરશે લોકાર્પણ

25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી 250 બેડની IPD બિલ્ડિંગનું લોકાર્પણ કરવાના છે. આ સાથે રાજ્યની સૌપ્રથમ એઈમ્સમાં IPD સેવાને પ્રારંભ થશે. આ IPDમાં 14 જેટલી બીમારીઓની સારવાર થશે. હવે દર્દીઓને OPDની સાથે એડમિટ કરવાની સુવિધાઓ પણ મળશે 

PM મોદી 25 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના 48,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ 48,000 કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવાના છે.

પહેલા બંધ, હડતાળ, બોમ્બ ધડાકાના સમાચાર આવતા હતા, હવે એ બધાની સાથે સાથે જમ્મુ-કાશ્મીરને પરિવારવાદમાંથી મુક્તિ મળી

જમ્મુ કાશ્મીરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભાને સંબોધતા કહ્યુ કે, એક સમયે જમ્મુ કાશ્મીર એટલા માટે ચર્ચામાં રહેતુ હતું કે અહીં, બંદુકની અણીએ બંધ પળાતો હતો, બોમ્બ ઘડાકા થતા હતા. અપહરણ કરાતા હતા. નિર્દોષોની હત્યા કરાતી હતી. હવે આ બધાની સાથે સાથે જમ્મુ કાશ્મીરને પરિવારવાદમાંથી પણ મુક્તિ મળી છે. તેમણે એમ પણ કહ્યું કે, બહુ ઝડપથી લોકો રેલવે દ્વારા કાશ્મીર પહોચશે.

PM મોદી આવતીકાલ 20 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે, અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ, 20 ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે. જે દરમિયાન તેઓ જમ્મુમાં 30,500 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. આ દરમિયાન તેઓ શૈક્ષણિક સંસ્થાઓ માટે લગભગ 13,375 કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">