AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ 2nd Test: વાનખેડેમાં ફરીથી ચાલશે ટીમ ઇન્ડિયાનો જાદુ, કોહલી અને અશ્વિન કરી શકશે કિવી ટીમને કાબુ?

વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા (Team India) નો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. અહીં ટીમ ઈન્ડિયાને 9 વર્ષ પહેલા ઈંગ્લેન્ડ સામે છેલ્લી વખત હારનો સામનો કરવો પડ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 8:51 AM
Share

 

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી મેચ શુક્રવાર 3 ડિસેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થઈ રહી છે. આ સાથે વાનખેડે ખાતે 5 વર્ષની લાંબી રાહ બાદ ટેસ્ટ ક્રિકેટની વાપસી થઈ રહી છે. આ મેદાન પર છેલ્લી ટેસ્ટ 8 થી 12 ડિસેમ્બર 2016 દરમિયાન ઈંગ્લેન્ડ સામે રમાઈ હતી જેમાં ભારતીય ટીમે એક દાવ અને 36 રને જીત મેળવી હતી.

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી મેચ શુક્રવાર 3 ડિસેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થઈ રહી છે. આ સાથે વાનખેડે ખાતે 5 વર્ષની લાંબી રાહ બાદ ટેસ્ટ ક્રિકેટની વાપસી થઈ રહી છે. આ મેદાન પર છેલ્લી ટેસ્ટ 8 થી 12 ડિસેમ્બર 2016 દરમિયાન ઈંગ્લેન્ડ સામે રમાઈ હતી જેમાં ભારતીય ટીમે એક દાવ અને 36 રને જીત મેળવી હતી.

1 / 6
Virat Kohli

Virat Kohli

2 / 6
જો વાનખેડેના ટેસ્ટ રેકોર્ડની વાત કરીએ તો અહીં ભારતનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. આ મેદાન પર અત્યાર સુધીમાં 25 ટેસ્ટ રમાઈ છે, જેમાંથી ભારતે 11માં જીત મેળવી છે, જ્યારે સાતમાં હાર અને સાત મેચ ડ્રો રહી છે. ભારતની અંતિમ વાર ટેસ્ટમાં હાર 9 વર્ષ પહેલા નવેમ્બર 2012માં ઈંગ્લેન્ડ સામે થઈ હતી.

જો વાનખેડેના ટેસ્ટ રેકોર્ડની વાત કરીએ તો અહીં ભારતનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. આ મેદાન પર અત્યાર સુધીમાં 25 ટેસ્ટ રમાઈ છે, જેમાંથી ભારતે 11માં જીત મેળવી છે, જ્યારે સાતમાં હાર અને સાત મેચ ડ્રો રહી છે. ભારતની અંતિમ વાર ટેસ્ટમાં હાર 9 વર્ષ પહેલા નવેમ્બર 2012માં ઈંગ્લેન્ડ સામે થઈ હતી.

3 / 6
આ મેદાન પર પ્રથમ ટેસ્ટ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જાન્યુઆરી 1975માં રમાઈ હતી, જેમાં ભારત 201 રનથી હારી ગયું હતું. ભારતે આ મેદાન પર 1976માં પ્રથમ ટેસ્ટ 162 રને જીતી હતી જેમાં સુનીલ ગાવસ્કરે 119 રન બનાવ્યા હતા. તે મેચ પણ ન્યુઝીલેન્ડ સામે હતી. આ મેદાન પર સૌથી વધુ 1122 રન (20 ઇનિંગ્સ, 56.10 એવરેજ, 5 સદી)નો રેકોર્ડ ગાવસ્કરના નામે છે.

આ મેદાન પર પ્રથમ ટેસ્ટ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જાન્યુઆરી 1975માં રમાઈ હતી, જેમાં ભારત 201 રનથી હારી ગયું હતું. ભારતે આ મેદાન પર 1976માં પ્રથમ ટેસ્ટ 162 રને જીતી હતી જેમાં સુનીલ ગાવસ્કરે 119 રન બનાવ્યા હતા. તે મેચ પણ ન્યુઝીલેન્ડ સામે હતી. આ મેદાન પર સૌથી વધુ 1122 રન (20 ઇનિંગ્સ, 56.10 એવરેજ, 5 સદી)નો રેકોર્ડ ગાવસ્કરના નામે છે.

4 / 6
સૌથી વધુ વિકેટ લેવાની વાત કરીએ તો દિગ્ગજ લેગ સ્પિનર ​​અનિલ કુંબલેએ અહીં 14 ઇનિંગ્સમાં 38 વિકેટ લીધી છે. તેના પછી ટીમ ઈન્ડિયાનો વર્તમાન સ્ટાર છે રવિચંદ્રન અશ્વિન (Ashwin), જેણે 8 ઈનિંગ્સમાં 30 વિકેટ ઝડપી છે.

સૌથી વધુ વિકેટ લેવાની વાત કરીએ તો દિગ્ગજ લેગ સ્પિનર ​​અનિલ કુંબલેએ અહીં 14 ઇનિંગ્સમાં 38 વિકેટ લીધી છે. તેના પછી ટીમ ઈન્ડિયાનો વર્તમાન સ્ટાર છે રવિચંદ્રન અશ્વિન (Ashwin), જેણે 8 ઈનિંગ્સમાં 30 વિકેટ ઝડપી છે.

5 / 6
ભારત અને ન્યુઝીલેન્ડ  વચ્ચે બીજી ટેસ્ટ મેચ આજથી મુંબઈ ના વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થશે. ભારત માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેની વિશ્વસનીયતા દાવ પર છે. આ સિરીઝની છેલ્લી મેચ છે અને ટીમ ઈન્ડિયા તેને કોઈપણ સંજોગોમાં જીતવા ઈચ્છશે, નહીં તો ઘરઆંગણે રમીને પણ ટેસ્ટ શ્રેણી ન જીતવાનો ડાઘ રહેશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ આજથી મુંબઈ ના વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થશે. ભારત માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેની વિશ્વસનીયતા દાવ પર છે. આ સિરીઝની છેલ્લી મેચ છે અને ટીમ ઈન્ડિયા તેને કોઈપણ સંજોગોમાં જીતવા ઈચ્છશે, નહીં તો ઘરઆંગણે રમીને પણ ટેસ્ટ શ્રેણી ન જીતવાનો ડાઘ રહેશે.

6 / 6

 

 

Follow Us
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
g clip-path="url(#clip0_868_265)">