Zojoji Temple History: શા માટે ખાસ છે ટોકિયોનું જોજોજી મંદિર જ્યાં દિવંગત PM શિંજો આબેને અપાઈ છે શ્રદ્ધાંજલિ

જાપાનની દિવંગત પીએમ શિંજો આબેને જોજોજી મંદિરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આવો જાણીએ શું છે આ મંદિરની વિશેષતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 6:21 PM
જાપાનના દિવંગત પ્રધાનમંત્રી શિંજો આબે (Shinzo Abe)ને અંતિમ શ્રદ્ધાંજલિ દેવા માટે મંગળવારે ટોક્યોના જોજોજી મંદિર (Zojoji Temple) માં ભીડ જોવા મળી. જોજોજી બૌદ્ધ સંપ્રદાયના લોકો માટે એક ખાસ મંદિર છે. ટોકિયોના મધ્યમાં સ્થિત આ મંદિરનો તેનો પોતાનો એક ઈતિહાસ છે. શિંજો આબે બૌદ્ધ અને શિતો બંને ધર્મમાં માનતા હતા આથી અંતિમ વિદાય માટે તેમના પાર્થિવ દેહને આ મંદિરમાં લવાયો હતો,,, જાણો મંદિરનું શું છે મહત્વ.

જાપાનના દિવંગત પ્રધાનમંત્રી શિંજો આબે (Shinzo Abe)ને અંતિમ શ્રદ્ધાંજલિ દેવા માટે મંગળવારે ટોક્યોના જોજોજી મંદિર (Zojoji Temple) માં ભીડ જોવા મળી. જોજોજી બૌદ્ધ સંપ્રદાયના લોકો માટે એક ખાસ મંદિર છે. ટોકિયોના મધ્યમાં સ્થિત આ મંદિરનો તેનો પોતાનો એક ઈતિહાસ છે. શિંજો આબે બૌદ્ધ અને શિતો બંને ધર્મમાં માનતા હતા આથી અંતિમ વિદાય માટે તેમના પાર્થિવ દેહને આ મંદિરમાં લવાયો હતો,,, જાણો મંદિરનું શું છે મહત્વ.

1 / 5
જોજોજી મંદિરની સ્થાપના 1393માં થઈ હ તી. આ સમયગાળામાં આ મંદિર અહીંના તત્કાલિન શાસકો તોકુગાવા પરિવારનુ પારિવારિક મંદિર તરીકે જાણીતુ હતુ. પૂજા અર્ચના સિવાય આ મંદિર ધાર્મિક કેન્દ્રના રૂપે પણ જાણીતુ હતુ. જોજોજી મંદિર જાપાની બૌદ્ધ સમુદાયના લોકો માટે એક મહત્વપૂર્ણ મંદિર છે.

જોજોજી મંદિરની સ્થાપના 1393માં થઈ હ તી. આ સમયગાળામાં આ મંદિર અહીંના તત્કાલિન શાસકો તોકુગાવા પરિવારનુ પારિવારિક મંદિર તરીકે જાણીતુ હતુ. પૂજા અર્ચના સિવાય આ મંદિર ધાર્મિક કેન્દ્રના રૂપે પણ જાણીતુ હતુ. જોજોજી મંદિર જાપાની બૌદ્ધ સમુદાયના લોકો માટે એક મહત્વપૂર્ણ મંદિર છે.

2 / 5
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા નુકાસન અને કુદરતી આપત્તિઓ જેમા આગ લાગવા જેવી ઘટનાઓને કારણે મંદિર, મ્યુઝિયમ અને ચર્ચ નાશ પામ્યા હતા. આ ઘટનાઓ બાદ આ મંદિરને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યુ. આ મંદિરને ટોક્ટો ટાવર નજીક શિફ્ટ કરવામાં આવ્યુ અને તેનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો. મંદિરના હોલ સહિત નાના-મોટા તમામ ભાગને અને મંદિર પરિસરમાં આવેલ શાળાને પણ ફરીથી બનાવવામાં આવી.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા નુકાસન અને કુદરતી આપત્તિઓ જેમા આગ લાગવા જેવી ઘટનાઓને કારણે મંદિર, મ્યુઝિયમ અને ચર્ચ નાશ પામ્યા હતા. આ ઘટનાઓ બાદ આ મંદિરને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યુ. આ મંદિરને ટોક્ટો ટાવર નજીક શિફ્ટ કરવામાં આવ્યુ અને તેનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો. મંદિરના હોલ સહિત નાના-મોટા તમામ ભાગને અને મંદિર પરિસરમાં આવેલ શાળાને પણ ફરીથી બનાવવામાં આવી.

3 / 5
હાલ જોજોજી મંદિર ટોકિયો ટાવર પાસે 8,26 હજાર વર્ગ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલુ છે. આ પરિસરમાં મંદિર સહિત ભવ્ય ગિરિજાઘર, 48 નાના મંદિરો અને 150 સ્કૂલ પણ આવેલી છે. જાપાની બૌદ્ધ અનુયાયીઓનું આ મુખ્ય મંદિર છે. જે સવારે 6થી સાંજે 5.30 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે.

હાલ જોજોજી મંદિર ટોકિયો ટાવર પાસે 8,26 હજાર વર્ગ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલુ છે. આ પરિસરમાં મંદિર સહિત ભવ્ય ગિરિજાઘર, 48 નાના મંદિરો અને 150 સ્કૂલ પણ આવેલી છે. જાપાની બૌદ્ધ અનુયાયીઓનું આ મુખ્ય મંદિર છે. જે સવારે 6થી સાંજે 5.30 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે.

4 / 5
આ જ જોજોજી મંદિરમાં સાતમા મહિનાની સાતમી સાંજે એટલે કે 7મી જુલાઈએ તાનાબાતા ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. અહીં તેને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે. આ મંદિરને સિતારાઓની જેમ સજાવવા માટે અહીં ફાનસ રાખવામાં આવે છે. આ તહેવાર સાંજના સમયે મનાવવામાં આવતો હોવાથી ફાનસના પ્રકાશમાં મંદિરની સુંદરતા બમણી થઈ જાય છે.

આ જ જોજોજી મંદિરમાં સાતમા મહિનાની સાતમી સાંજે એટલે કે 7મી જુલાઈએ તાનાબાતા ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. અહીં તેને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે. આ મંદિરને સિતારાઓની જેમ સજાવવા માટે અહીં ફાનસ રાખવામાં આવે છે. આ તહેવાર સાંજના સમયે મનાવવામાં આવતો હોવાથી ફાનસના પ્રકાશમાં મંદિરની સુંદરતા બમણી થઈ જાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">