Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં 150 વર્ષ જુની આવી હેરિટેજ ફ્રેન્ચ હવેલી, વિશેષતા જોઇને તમે ચોંકી ઉઠશો

ઢાળ ની પોળ માં આવેલી ખીજડા શેરી માં આવેલી આ હવેલી આશરે 150 વર્ષ જૂની જેનું નામ છે ફ્રેંચ હવેલી

Urvish Soni
| Edited By: | Updated on: Apr 06, 2022 | 7:05 AM
ફ્રેંચ હવેલીમાં   રહેવું એટલે કે, પારંપરિક ગુજરાતી સમુદાય એટલેકે પોળો અનુભવ કરવો.આ હવેલી ની વિશેષતા એ છે કે જેવા આપ ખીજડા શેરી માંથી હવેલી તરફ પ્રસ્થાન કરશો કે તરત જ ભાતીગળ ડિઝાઇન અને કોતરણી જોવા મળશે.

ફ્રેંચ હવેલીમાં રહેવું એટલે કે, પારંપરિક ગુજરાતી સમુદાય એટલેકે પોળો અનુભવ કરવો.આ હવેલી ની વિશેષતા એ છે કે જેવા આપ ખીજડા શેરી માંથી હવેલી તરફ પ્રસ્થાન કરશો કે તરત જ ભાતીગળ ડિઝાઇન અને કોતરણી જોવા મળશે.

1 / 8
તમે હોટેલ માં રહી શકો છો પરંતુ તે જીવંત નથી હોતી અહી તમને મળશે ખુબ સરસ વાતાવરણ અને સુંદર જગ્યા.

તમે હોટેલ માં રહી શકો છો પરંતુ તે જીવંત નથી હોતી અહી તમને મળશે ખુબ સરસ વાતાવરણ અને સુંદર જગ્યા.

2 / 8
ફ્રેંચ હવેલી જે આવેલી છે જૂના અમદાવાદ માં અહી તમે માણી શકો છો સંસ્કૃતિ અને પરંપરા નો વારસો .પીવા નાં પાણી ની જે જગ્યા તમે જોઈ રહ્યા છો એ છે પાણિયારું જે પોળ નાં ઘર ની આગવી ઓળખ છે જે હવેલી માં જોવા મળે છે.

ફ્રેંચ હવેલી જે આવેલી છે જૂના અમદાવાદ માં અહી તમે માણી શકો છો સંસ્કૃતિ અને પરંપરા નો વારસો .પીવા નાં પાણી ની જે જગ્યા તમે જોઈ રહ્યા છો એ છે પાણિયારું જે પોળ નાં ઘર ની આગવી ઓળખ છે જે હવેલી માં જોવા મળે છે.

3 / 8
ઢાળ ની પોળ માં આવેલી ખીજડા શેરી માં આવેલી આ હવેલી આશરે 150 વર્ષ જૂની જેનું નામ છે  ફ્રેંચ હવેલી.આ હેરિટેજ હવેલી માં મોટા ભાગે વિદેશી લોકો આવી ને રહે છે.

ઢાળ ની પોળ માં આવેલી ખીજડા શેરી માં આવેલી આ હવેલી આશરે 150 વર્ષ જૂની જેનું નામ છે ફ્રેંચ હવેલી.આ હેરિટેજ હવેલી માં મોટા ભાગે વિદેશી લોકો આવી ને રહે છે.

4 / 8
આ તમે જે જોઈ રયા છો તે છે હવેલી માં અથવા પોળ નાં ઘરો માં જોવા મળતો ઘર નાં ચોક ની ઉપર એક આવી જાળી રાખવા માં આવે છે જ્યાં થી વરસાદી પાણી સીધું ઘર માં આવે અને ઘર માં બનાવેલા ટાંકા માં ઉતરે છે. હવેલી નો અર્થ એ હોય છે કે હવા ની દિશા ચારે તરફ થી તમારા ઘર માં મળતી હોય તેવા ઘર ને આપને હવેલી તરીકે ઓળખીયે છીએ.

આ તમે જે જોઈ રયા છો તે છે હવેલી માં અથવા પોળ નાં ઘરો માં જોવા મળતો ઘર નાં ચોક ની ઉપર એક આવી જાળી રાખવા માં આવે છે જ્યાં થી વરસાદી પાણી સીધું ઘર માં આવે અને ઘર માં બનાવેલા ટાંકા માં ઉતરે છે. હવેલી નો અર્થ એ હોય છે કે હવા ની દિશા ચારે તરફ થી તમારા ઘર માં મળતી હોય તેવા ઘર ને આપને હવેલી તરીકે ઓળખીયે છીએ.

5 / 8
 આ પાણી સ્ટોર કરવા માટે બનાવવા માં આવેલો ટાંકો છે જે વારસો જૂનો છે આ પાણી માં લીલ જોવા નથી મળતી કે જીવાત પણ નથી હોતી આ ટાંકો બનાવવા માટે લાઈન પ્લાસ્ટર નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ટાંકા ની બહાર નું લેયર છે એ ફાઇન લાઈન નું હોય છે અને જે એક એન્ટી સેફ્ટિક તરીકે કામ કરે છે એટલે પાણી લાંબા સમય સુધી સ્ટોર થઈ શકે.

આ પાણી સ્ટોર કરવા માટે બનાવવા માં આવેલો ટાંકો છે જે વારસો જૂનો છે આ પાણી માં લીલ જોવા નથી મળતી કે જીવાત પણ નથી હોતી આ ટાંકો બનાવવા માટે લાઈન પ્લાસ્ટર નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ટાંકા ની બહાર નું લેયર છે એ ફાઇન લાઈન નું હોય છે અને જે એક એન્ટી સેફ્ટિક તરીકે કામ કરે છે એટલે પાણી લાંબા સમય સુધી સ્ટોર થઈ શકે.

6 / 8
અહી એક સુંદર ડાઇનિંગ ટેબલ છે.ઉપર જૂના જમાનામાં વાપરતા હતા તેવા લાઈટ વાળા અદભુત પંખા લગાવવા માં આવ્યા છે પોળ ની દુકાનો માંથી ખરીદાયેલી સામગ્રી નું ભોજન અથવા તો બહાર થી મંગવેલું ભોજન અહી માણી શકાય છે.

અહી એક સુંદર ડાઇનિંગ ટેબલ છે.ઉપર જૂના જમાનામાં વાપરતા હતા તેવા લાઈટ વાળા અદભુત પંખા લગાવવા માં આવ્યા છે પોળ ની દુકાનો માંથી ખરીદાયેલી સામગ્રી નું ભોજન અથવા તો બહાર થી મંગવેલું ભોજન અહી માણી શકાય છે.

7 / 8
અહી રહેવા માટે બધા અલગ અલગ રૂમો છે દરેક રૂમ ની બહાર અને અંદર આંખો ને ગમે એવી સરસ ડિઝાઇન તૈયાર કરવા માં આવી છે રૂમ માં ઠંડક નો અનુભવ પણ થાય છે.

અહી રહેવા માટે બધા અલગ અલગ રૂમો છે દરેક રૂમ ની બહાર અને અંદર આંખો ને ગમે એવી સરસ ડિઝાઇન તૈયાર કરવા માં આવી છે રૂમ માં ઠંડક નો અનુભવ પણ થાય છે.

8 / 8
Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">