AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge : ભીખ માંગીને ગુજરાન ચલાવનારી મહિલા કોણ છે ? જેણે મંદિરમાં 1 લાખ રૂપિયા આપ્યા દાનમાં, જાણો દાનનો હેતુ

અશ્વથમ્મા, એક 80 વર્ષીય વૃદ્ધ મહિલા કર્ણાટકના (Karnataka News) દક્ષિણ કન્નડ અને ઉડુપી જિલ્લામાં મંદિરોના દરવાજા પર ભીખ માંગીને ગુજરાન ચલાવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 9:33 AM
Share
Lady Beggars Donates 1 Lakh Rupees To Temple: ભારત જે આપણો છે તે અનોખો દેશ છે. ધર્મ, સમાજ, સંસ્કૃતિ વગેરેને લઈને અહીં જોવા મળતી વિવિધતા આ સ્થળની સુંદરતા છે. પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાને પણ જન્મ લેવા માટે ભારતની પસંદગી કરી હતી. રામભક્ત હનુમાનથી લઈને ધ્રુવ, પ્રહલાદ સુધી, આ પૃથ્વી પર કળિયુગમાં એવા ભક્તો થયા છે કે શું કહેવું! આવા જ એક ભક્ત કર્ણાટકની એક 80 વર્ષીય વૃદ્ધ મહિલા ભિખારી છે. જેમણે ભીખ માંગીને એકત્રિત કરેલા 1 લાખ રૂપિયા મંદિરમાં દાનમાં આપ્યા હતા. ચાલો જાણીએ, કોણ છે આ મહિલા, ક્યાં રહે છે અને શા માટે આટલા પૈસા દાનમાં આપ્યા.

Lady Beggars Donates 1 Lakh Rupees To Temple: ભારત જે આપણો છે તે અનોખો દેશ છે. ધર્મ, સમાજ, સંસ્કૃતિ વગેરેને લઈને અહીં જોવા મળતી વિવિધતા આ સ્થળની સુંદરતા છે. પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાને પણ જન્મ લેવા માટે ભારતની પસંદગી કરી હતી. રામભક્ત હનુમાનથી લઈને ધ્રુવ, પ્રહલાદ સુધી, આ પૃથ્વી પર કળિયુગમાં એવા ભક્તો થયા છે કે શું કહેવું! આવા જ એક ભક્ત કર્ણાટકની એક 80 વર્ષીય વૃદ્ધ મહિલા ભિખારી છે. જેમણે ભીખ માંગીને એકત્રિત કરેલા 1 લાખ રૂપિયા મંદિરમાં દાનમાં આપ્યા હતા. ચાલો જાણીએ, કોણ છે આ મહિલા, ક્યાં રહે છે અને શા માટે આટલા પૈસા દાનમાં આપ્યા.

1 / 5
આ મહિલાનું નામ અશ્વથમ્મા છે. તેમની ઉંમર 80 વર્ષની છે. 18 વર્ષ પહેલા તેના પતિનું અવસાન થયું હોવાથી તે ભીખ માંગીને ગુજરાન ચલાવે છે. 80 વર્ષીય વૃદ્ધ મહિલા સાધુ ભગવાન અયપ્પાની ભક્ત છે. તેમણે કર્ણાટકના ઉડુપી જિલ્લાના રાજરાજેશ્વરી મંદિરમાં એક લાખ રૂપિયાનું દાન આપ્યું છે.

આ મહિલાનું નામ અશ્વથમ્મા છે. તેમની ઉંમર 80 વર્ષની છે. 18 વર્ષ પહેલા તેના પતિનું અવસાન થયું હોવાથી તે ભીખ માંગીને ગુજરાન ચલાવે છે. 80 વર્ષીય વૃદ્ધ મહિલા સાધુ ભગવાન અયપ્પાની ભક્ત છે. તેમણે કર્ણાટકના ઉડુપી જિલ્લાના રાજરાજેશ્વરી મંદિરમાં એક લાખ રૂપિયાનું દાન આપ્યું છે.

2 / 5
આ 80 વર્ષીય વૃદ્ધ મહિલા કર્ણાટકના દક્ષિણ કન્નડ અને ઉડુપી જિલ્લામાં મંદિરોના દરવાજા પર ભીખ માંગીને ગુજરાન ચલાવે છે. રાજરાજેશ્વરી મંદિરના અધિકારીઓએ જણાવ્યું કે, શુક્રવારે આ મહિલાએ મંદિરને એક લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. ઉડુપી જિલ્લાના કુંડાપુર તાલુકાના ગંગોલી નજીકના કાંચાગોડુ ગામની રહેવાસી અશ્વથમ્મા 18 વર્ષ પહેલાં તેના પતિના મૃત્યુ પછી વિવિધ મંદિરો પાસે ભીખ માંગીને તેના પર ગુજારો કરે છે.

આ 80 વર્ષીય વૃદ્ધ મહિલા કર્ણાટકના દક્ષિણ કન્નડ અને ઉડુપી જિલ્લામાં મંદિરોના દરવાજા પર ભીખ માંગીને ગુજરાન ચલાવે છે. રાજરાજેશ્વરી મંદિરના અધિકારીઓએ જણાવ્યું કે, શુક્રવારે આ મહિલાએ મંદિરને એક લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. ઉડુપી જિલ્લાના કુંડાપુર તાલુકાના ગંગોલી નજીકના કાંચાગોડુ ગામની રહેવાસી અશ્વથમ્મા 18 વર્ષ પહેલાં તેના પતિના મૃત્યુ પછી વિવિધ મંદિરો પાસે ભીખ માંગીને તેના પર ગુજારો કરે છે.

3 / 5

મહિલા પોતાના માટે બચતની થોડી રકમ જ ખર્ચે છે અને બાકીની રકમ બેંકમાં જમા કરે છે. જેનો ઉપયોગ મંદિરો અને ધર્માદા કાર્યોમાં દાન માટે થાય છે. રાજરાજેશ્વરી મંદિરની સામે વાર્ષિક ઉત્સવ દરમિયાન મહિલાએ એક મહિનામાં ભિક્ષા માંગીને એક લાખ રૂપિયા જમા કરાવ્યા અને મંદિરને દાનમાં આપ્યા.

મહિલા પોતાના માટે બચતની થોડી રકમ જ ખર્ચે છે અને બાકીની રકમ બેંકમાં જમા કરે છે. જેનો ઉપયોગ મંદિરો અને ધર્માદા કાર્યોમાં દાન માટે થાય છે. રાજરાજેશ્વરી મંદિરની સામે વાર્ષિક ઉત્સવ દરમિયાન મહિલાએ એક મહિનામાં ભિક્ષા માંગીને એક લાખ રૂપિયા જમા કરાવ્યા અને મંદિરને દાનમાં આપ્યા.

4 / 5
મહિલાએ શુક્રવારે આ રકમ મંદિરના ટ્રસ્ટીને 'અન્નદાન' માટે સોંપી હતી. અશ્વથમ્માએ કહ્યું કે, તેને લોકો પાસેથી મળેલા પૈસા સમાજને પરત કરવામાં આવી રહ્યા છે. કારણ કે તે નથી ઈચ્છતી કે કોઈ ભૂખ્યું રહે. જણાવી દઈએ કે, ભગવાન અયપ્પાના ભક્ત અશ્વથમ્માએ પણ કેરળના સબરીમાલા અને કર્ણાટકના અન્ય મંદિરોમાં અનાજનું દાન કર્યું છે. તે દક્ષિણ કન્નડ અને ઉડુપી જિલ્લાઓમાં અનાથાશ્રમોમાં પણ ઉદારતાથી દાન આપે છે.

મહિલાએ શુક્રવારે આ રકમ મંદિરના ટ્રસ્ટીને 'અન્નદાન' માટે સોંપી હતી. અશ્વથમ્માએ કહ્યું કે, તેને લોકો પાસેથી મળેલા પૈસા સમાજને પરત કરવામાં આવી રહ્યા છે. કારણ કે તે નથી ઈચ્છતી કે કોઈ ભૂખ્યું રહે. જણાવી દઈએ કે, ભગવાન અયપ્પાના ભક્ત અશ્વથમ્માએ પણ કેરળના સબરીમાલા અને કર્ણાટકના અન્ય મંદિરોમાં અનાજનું દાન કર્યું છે. તે દક્ષિણ કન્નડ અને ઉડુપી જિલ્લાઓમાં અનાથાશ્રમોમાં પણ ઉદારતાથી દાન આપે છે.

5 / 5
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">