AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીની થીમ પર પોસ્ટલ કેન્સલેશન સ્ટેમ્પનું પ્રદર્શન યોજાયુ, જુઓ PHOTOS

ગાંધી જયંતી નિમિત્તે દર વર્ષે વડોદરા શહેરના કોઠી વિસ્તારના રહેવાસી તથા ગાંધીવાદી અતુલભાઈ શાહ અને મુદિતા શાહ દ્વારા દર વર્ષે ગાંધીજી ઉપર અલગ અલગ થીમ પર પેઇન્ટિંગ, પોસ્ટરનું એક્ઝિબિશન કરતા હોય છે. જો કે આ વખતે ગાંધીજી અંગેના પોસ્ટલ કેન્સલેશન સ્ટેમ્પનો અનોખો સંગ્રહનું પ્રદર્શન યોજવામાં આવ્યુ છે.

Manish Thakar
| Edited By: | Updated on: Oct 02, 2023 | 3:29 PM
Share
ગાંધી જયંતી નિમિત્તે દર વર્ષે વડોદરા શહેરના કોઠી વિસ્તારના રહેવાસી તથા ગાંધીવાદી અતુલભાઈ શાહ અને મુદિતા શાહ દ્વારા દર વર્ષે ગાંધીજી ઉપર અલગ અલગ થીમ પર પેઇન્ટિંગ, પોસ્ટરનું એક્ઝિબિશન કરતા હોય છે. જો કે આ વખતે ગાંધીજી અંગેના પોસ્ટલ કેન્સલેશન સ્ટેમ્પનો અનોખો સંગ્રહનું પ્રદર્શન યોજવામાં આવ્યુ છે.

ગાંધી જયંતી નિમિત્તે દર વર્ષે વડોદરા શહેરના કોઠી વિસ્તારના રહેવાસી તથા ગાંધીવાદી અતુલભાઈ શાહ અને મુદિતા શાહ દ્વારા દર વર્ષે ગાંધીજી ઉપર અલગ અલગ થીમ પર પેઇન્ટિંગ, પોસ્ટરનું એક્ઝિબિશન કરતા હોય છે. જો કે આ વખતે ગાંધીજી અંગેના પોસ્ટલ કેન્સલેશન સ્ટેમ્પનો અનોખો સંગ્રહનું પ્રદર્શન યોજવામાં આવ્યુ છે.

1 / 5
ગાંધીજીની થીમ ઉપરના આ કવરોનું કલેક્શન અતુલભાઇ છેલ્લા 25 વર્ષથી કરી રહ્યા છે અને આજે તે શહેરીજનો માટે ત્રણ દિવસ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

ગાંધીજીની થીમ ઉપરના આ કવરોનું કલેક્શન અતુલભાઇ છેલ્લા 25 વર્ષથી કરી રહ્યા છે અને આજે તે શહેરીજનો માટે ત્રણ દિવસ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

2 / 5
આ એક્ઝિબિશનમાં હિન્દુસ્તાનના 26 શહેરોમાંથી ટપાલ વિભાગ દ્વારા કેન્સલેશન કરેલા કવરો મળ્યા છે. જેમકે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, સૌરાષ્ટ્ર, ભુજ, નવી દિલ્હી, મુંબઈ, ભુવનેશ્વર, રાજગીરી, કટક, ગોરખપુર, ભાદલપુર, લખનઉના કેન્સલેશન કરેલા કવરો છે.

આ એક્ઝિબિશનમાં હિન્દુસ્તાનના 26 શહેરોમાંથી ટપાલ વિભાગ દ્વારા કેન્સલેશન કરેલા કવરો મળ્યા છે. જેમકે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, સૌરાષ્ટ્ર, ભુજ, નવી દિલ્હી, મુંબઈ, ભુવનેશ્વર, રાજગીરી, કટક, ગોરખપુર, ભાદલપુર, લખનઉના કેન્સલેશન કરેલા કવરો છે.

3 / 5
80 કવર ઉપર 60 ગાંધીજીના અલગ અલગ કેન્સલેશન કરેલા સિક્કાઓ મારેલા છે. એવા કવરો ઉપર એક્ઝિબિશન આયોજિત કરવામાં આવ્યુ છે.

80 કવર ઉપર 60 ગાંધીજીના અલગ અલગ કેન્સલેશન કરેલા સિક્કાઓ મારેલા છે. એવા કવરો ઉપર એક્ઝિબિશન આયોજિત કરવામાં આવ્યુ છે.

4 / 5
માનવામાં આવી રહ્યુ છે કે અતુલભાઈ શાહ અને તેમની પત્ની દેશના પહેલા એવા વ્યક્તિઓ હશે કે જેમણે ગાંધીજીના પોસ્ટલ કેન્સલેશન કરેલા કવરો પર એક્ઝિબિશન કર્યું છે. ટપાલ વિભાગ દ્વારા ટપાલ ટિકિટો અને કવર ઉપર એક્ઝિબિશન કરે છે પરંતુ કોઈ કેન્સલેશન કવર ઉપર એક્ઝિબિશન કર્યું નથી.

માનવામાં આવી રહ્યુ છે કે અતુલભાઈ શાહ અને તેમની પત્ની દેશના પહેલા એવા વ્યક્તિઓ હશે કે જેમણે ગાંધીજીના પોસ્ટલ કેન્સલેશન કરેલા કવરો પર એક્ઝિબિશન કર્યું છે. ટપાલ વિભાગ દ્વારા ટપાલ ટિકિટો અને કવર ઉપર એક્ઝિબિશન કરે છે પરંતુ કોઈ કેન્સલેશન કવર ઉપર એક્ઝિબિશન કર્યું નથી.

5 / 5
Follow Us
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
g clip-path="url(#clip0_868_265)">