AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીની થીમ પર પોસ્ટલ કેન્સલેશન સ્ટેમ્પનું પ્રદર્શન યોજાયુ, જુઓ PHOTOS

ગાંધી જયંતી નિમિત્તે દર વર્ષે વડોદરા શહેરના કોઠી વિસ્તારના રહેવાસી તથા ગાંધીવાદી અતુલભાઈ શાહ અને મુદિતા શાહ દ્વારા દર વર્ષે ગાંધીજી ઉપર અલગ અલગ થીમ પર પેઇન્ટિંગ, પોસ્ટરનું એક્ઝિબિશન કરતા હોય છે. જો કે આ વખતે ગાંધીજી અંગેના પોસ્ટલ કેન્સલેશન સ્ટેમ્પનો અનોખો સંગ્રહનું પ્રદર્શન યોજવામાં આવ્યુ છે.

Manish Thakar
| Edited By: | Updated on: Oct 02, 2023 | 3:29 PM
Share
ગાંધી જયંતી નિમિત્તે દર વર્ષે વડોદરા શહેરના કોઠી વિસ્તારના રહેવાસી તથા ગાંધીવાદી અતુલભાઈ શાહ અને મુદિતા શાહ દ્વારા દર વર્ષે ગાંધીજી ઉપર અલગ અલગ થીમ પર પેઇન્ટિંગ, પોસ્ટરનું એક્ઝિબિશન કરતા હોય છે. જો કે આ વખતે ગાંધીજી અંગેના પોસ્ટલ કેન્સલેશન સ્ટેમ્પનો અનોખો સંગ્રહનું પ્રદર્શન યોજવામાં આવ્યુ છે.

ગાંધી જયંતી નિમિત્તે દર વર્ષે વડોદરા શહેરના કોઠી વિસ્તારના રહેવાસી તથા ગાંધીવાદી અતુલભાઈ શાહ અને મુદિતા શાહ દ્વારા દર વર્ષે ગાંધીજી ઉપર અલગ અલગ થીમ પર પેઇન્ટિંગ, પોસ્ટરનું એક્ઝિબિશન કરતા હોય છે. જો કે આ વખતે ગાંધીજી અંગેના પોસ્ટલ કેન્સલેશન સ્ટેમ્પનો અનોખો સંગ્રહનું પ્રદર્શન યોજવામાં આવ્યુ છે.

1 / 5
ગાંધીજીની થીમ ઉપરના આ કવરોનું કલેક્શન અતુલભાઇ છેલ્લા 25 વર્ષથી કરી રહ્યા છે અને આજે તે શહેરીજનો માટે ત્રણ દિવસ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

ગાંધીજીની થીમ ઉપરના આ કવરોનું કલેક્શન અતુલભાઇ છેલ્લા 25 વર્ષથી કરી રહ્યા છે અને આજે તે શહેરીજનો માટે ત્રણ દિવસ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

2 / 5
આ એક્ઝિબિશનમાં હિન્દુસ્તાનના 26 શહેરોમાંથી ટપાલ વિભાગ દ્વારા કેન્સલેશન કરેલા કવરો મળ્યા છે. જેમકે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, સૌરાષ્ટ્ર, ભુજ, નવી દિલ્હી, મુંબઈ, ભુવનેશ્વર, રાજગીરી, કટક, ગોરખપુર, ભાદલપુર, લખનઉના કેન્સલેશન કરેલા કવરો છે.

આ એક્ઝિબિશનમાં હિન્દુસ્તાનના 26 શહેરોમાંથી ટપાલ વિભાગ દ્વારા કેન્સલેશન કરેલા કવરો મળ્યા છે. જેમકે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, સૌરાષ્ટ્ર, ભુજ, નવી દિલ્હી, મુંબઈ, ભુવનેશ્વર, રાજગીરી, કટક, ગોરખપુર, ભાદલપુર, લખનઉના કેન્સલેશન કરેલા કવરો છે.

3 / 5
80 કવર ઉપર 60 ગાંધીજીના અલગ અલગ કેન્સલેશન કરેલા સિક્કાઓ મારેલા છે. એવા કવરો ઉપર એક્ઝિબિશન આયોજિત કરવામાં આવ્યુ છે.

80 કવર ઉપર 60 ગાંધીજીના અલગ અલગ કેન્સલેશન કરેલા સિક્કાઓ મારેલા છે. એવા કવરો ઉપર એક્ઝિબિશન આયોજિત કરવામાં આવ્યુ છે.

4 / 5
માનવામાં આવી રહ્યુ છે કે અતુલભાઈ શાહ અને તેમની પત્ની દેશના પહેલા એવા વ્યક્તિઓ હશે કે જેમણે ગાંધીજીના પોસ્ટલ કેન્સલેશન કરેલા કવરો પર એક્ઝિબિશન કર્યું છે. ટપાલ વિભાગ દ્વારા ટપાલ ટિકિટો અને કવર ઉપર એક્ઝિબિશન કરે છે પરંતુ કોઈ કેન્સલેશન કવર ઉપર એક્ઝિબિશન કર્યું નથી.

માનવામાં આવી રહ્યુ છે કે અતુલભાઈ શાહ અને તેમની પત્ની દેશના પહેલા એવા વ્યક્તિઓ હશે કે જેમણે ગાંધીજીના પોસ્ટલ કેન્સલેશન કરેલા કવરો પર એક્ઝિબિશન કર્યું છે. ટપાલ વિભાગ દ્વારા ટપાલ ટિકિટો અને કવર ઉપર એક્ઝિબિશન કરે છે પરંતુ કોઈ કેન્સલેશન કવર ઉપર એક્ઝિબિશન કર્યું નથી.

5 / 5
Follow Us
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
દેવભૂમિ દ્વારકા: ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ
દેવભૂમિ દ્વારકા: ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ
અમદાવાદમાં ધોધમાર વરસાદ: શેલા અને મકરબા પાણીમાં ગરકાવ
અમદાવાદમાં ધોધમાર વરસાદ: શેલા અને મકરબા પાણીમાં ગરકાવ
રાજકોટ અને ગોંડલમાં લાંબા વિરામ બાદ 'ધોધમાર વરસાદ'
રાજકોટ અને ગોંડલમાં લાંબા વિરામ બાદ 'ધોધમાર વરસાદ'
અમદાવાદમાં વરસાદથી નારોલ-નરોડા હાઈવે પર પાણી જ પાણી
અમદાવાદમાં વરસાદથી નારોલ-નરોડા હાઈવે પર પાણી જ પાણી
નડિયાદમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર, મનપાના પ્રિ-મોન્સુન દાવાની પોલ ખુલી
નડિયાદમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર, મનપાના પ્રિ-મોન્સુન દાવાની પોલ ખુલી
g clip-path="url(#clip0_868_265)">