AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીની થીમ પર પોસ્ટલ કેન્સલેશન સ્ટેમ્પનું પ્રદર્શન યોજાયુ, જુઓ PHOTOS

ગાંધી જયંતી નિમિત્તે દર વર્ષે વડોદરા શહેરના કોઠી વિસ્તારના રહેવાસી તથા ગાંધીવાદી અતુલભાઈ શાહ અને મુદિતા શાહ દ્વારા દર વર્ષે ગાંધીજી ઉપર અલગ અલગ થીમ પર પેઇન્ટિંગ, પોસ્ટરનું એક્ઝિબિશન કરતા હોય છે. જો કે આ વખતે ગાંધીજી અંગેના પોસ્ટલ કેન્સલેશન સ્ટેમ્પનો અનોખો સંગ્રહનું પ્રદર્શન યોજવામાં આવ્યુ છે.

Manish Thakar
| Edited By: | Updated on: Oct 02, 2023 | 3:29 PM
Share
ગાંધી જયંતી નિમિત્તે દર વર્ષે વડોદરા શહેરના કોઠી વિસ્તારના રહેવાસી તથા ગાંધીવાદી અતુલભાઈ શાહ અને મુદિતા શાહ દ્વારા દર વર્ષે ગાંધીજી ઉપર અલગ અલગ થીમ પર પેઇન્ટિંગ, પોસ્ટરનું એક્ઝિબિશન કરતા હોય છે. જો કે આ વખતે ગાંધીજી અંગેના પોસ્ટલ કેન્સલેશન સ્ટેમ્પનો અનોખો સંગ્રહનું પ્રદર્શન યોજવામાં આવ્યુ છે.

ગાંધી જયંતી નિમિત્તે દર વર્ષે વડોદરા શહેરના કોઠી વિસ્તારના રહેવાસી તથા ગાંધીવાદી અતુલભાઈ શાહ અને મુદિતા શાહ દ્વારા દર વર્ષે ગાંધીજી ઉપર અલગ અલગ થીમ પર પેઇન્ટિંગ, પોસ્ટરનું એક્ઝિબિશન કરતા હોય છે. જો કે આ વખતે ગાંધીજી અંગેના પોસ્ટલ કેન્સલેશન સ્ટેમ્પનો અનોખો સંગ્રહનું પ્રદર્શન યોજવામાં આવ્યુ છે.

1 / 5
ગાંધીજીની થીમ ઉપરના આ કવરોનું કલેક્શન અતુલભાઇ છેલ્લા 25 વર્ષથી કરી રહ્યા છે અને આજે તે શહેરીજનો માટે ત્રણ દિવસ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

ગાંધીજીની થીમ ઉપરના આ કવરોનું કલેક્શન અતુલભાઇ છેલ્લા 25 વર્ષથી કરી રહ્યા છે અને આજે તે શહેરીજનો માટે ત્રણ દિવસ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

2 / 5
આ એક્ઝિબિશનમાં હિન્દુસ્તાનના 26 શહેરોમાંથી ટપાલ વિભાગ દ્વારા કેન્સલેશન કરેલા કવરો મળ્યા છે. જેમકે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, સૌરાષ્ટ્ર, ભુજ, નવી દિલ્હી, મુંબઈ, ભુવનેશ્વર, રાજગીરી, કટક, ગોરખપુર, ભાદલપુર, લખનઉના કેન્સલેશન કરેલા કવરો છે.

આ એક્ઝિબિશનમાં હિન્દુસ્તાનના 26 શહેરોમાંથી ટપાલ વિભાગ દ્વારા કેન્સલેશન કરેલા કવરો મળ્યા છે. જેમકે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, સૌરાષ્ટ્ર, ભુજ, નવી દિલ્હી, મુંબઈ, ભુવનેશ્વર, રાજગીરી, કટક, ગોરખપુર, ભાદલપુર, લખનઉના કેન્સલેશન કરેલા કવરો છે.

3 / 5
80 કવર ઉપર 60 ગાંધીજીના અલગ અલગ કેન્સલેશન કરેલા સિક્કાઓ મારેલા છે. એવા કવરો ઉપર એક્ઝિબિશન આયોજિત કરવામાં આવ્યુ છે.

80 કવર ઉપર 60 ગાંધીજીના અલગ અલગ કેન્સલેશન કરેલા સિક્કાઓ મારેલા છે. એવા કવરો ઉપર એક્ઝિબિશન આયોજિત કરવામાં આવ્યુ છે.

4 / 5
માનવામાં આવી રહ્યુ છે કે અતુલભાઈ શાહ અને તેમની પત્ની દેશના પહેલા એવા વ્યક્તિઓ હશે કે જેમણે ગાંધીજીના પોસ્ટલ કેન્સલેશન કરેલા કવરો પર એક્ઝિબિશન કર્યું છે. ટપાલ વિભાગ દ્વારા ટપાલ ટિકિટો અને કવર ઉપર એક્ઝિબિશન કરે છે પરંતુ કોઈ કેન્સલેશન કવર ઉપર એક્ઝિબિશન કર્યું નથી.

માનવામાં આવી રહ્યુ છે કે અતુલભાઈ શાહ અને તેમની પત્ની દેશના પહેલા એવા વ્યક્તિઓ હશે કે જેમણે ગાંધીજીના પોસ્ટલ કેન્સલેશન કરેલા કવરો પર એક્ઝિબિશન કર્યું છે. ટપાલ વિભાગ દ્વારા ટપાલ ટિકિટો અને કવર ઉપર એક્ઝિબિશન કરે છે પરંતુ કોઈ કેન્સલેશન કવર ઉપર એક્ઝિબિશન કર્યું નથી.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">