AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: વડોદરા શહેરમાં 22 જેટલા વડને ઈકો ફ્રેન્ડલી કલર અને કોટન કાપડથી સુશોભિત કરાયા, જુઓ Photos

અમદાવાદથી ખાસ કલાકારો આવ્યા છે અને છેલ્લા એક અઠવાડિયામાં શહેરના 22 જેટલા વડોને ઈકો ફ્રેન્ડલી કલરથી તથા કોટનના કાપડ દ્વારા સુશોભિત કર્યા છે.

Manish Thakar
| Edited By: | Updated on: May 17, 2023 | 5:55 PM
Share
વડનગરી વડોદરાના વડને કરી રહ્યા છે સુશોભિત શહેર જે સંસ્કારી નગરીની સાથે સાથે વડનગરી તરીકે પણ પ્રખ્યાત છે. વડોદરા શહેરમાં મોટી માત્રામાં વડ આવેલા છે. રસ્તાની બંને તરફ વડોની કતાર લાગેલી છે તો આ વડોને હાલમાં સુશોભિત કરવામાં આવી રહ્યા છે.

વડનગરી વડોદરાના વડને કરી રહ્યા છે સુશોભિત શહેર જે સંસ્કારી નગરીની સાથે સાથે વડનગરી તરીકે પણ પ્રખ્યાત છે. વડોદરા શહેરમાં મોટી માત્રામાં વડ આવેલા છે. રસ્તાની બંને તરફ વડોની કતાર લાગેલી છે તો આ વડોને હાલમાં સુશોભિત કરવામાં આવી રહ્યા છે.

1 / 5
અમદાવાદથી ખાસ કલાકારો આવ્યા છે અને છેલ્લા એક અઠવાડિયામાં શહેરના 22 જેટલા વડોને ઈકો ફ્રેન્ડલી કલરથી તથા કોટનના કાપડ દ્વારા સુશોભિત કર્યા છે. વડોદરા શહેરની ઓળખ વડ છે, એટલા માટે વડનું મહત્વ વધારવા માટે અને શહેરીજનો ધરોહર જેવા વડની સંભાળ કરે એ હેતુસર અમદાવાદના કલાકારો દ્વારા વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદથી ખાસ કલાકારો આવ્યા છે અને છેલ્લા એક અઠવાડિયામાં શહેરના 22 જેટલા વડોને ઈકો ફ્રેન્ડલી કલરથી તથા કોટનના કાપડ દ્વારા સુશોભિત કર્યા છે. વડોદરા શહેરની ઓળખ વડ છે, એટલા માટે વડનું મહત્વ વધારવા માટે અને શહેરીજનો ધરોહર જેવા વડની સંભાળ કરે એ હેતુસર અમદાવાદના કલાકારો દ્વારા વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

2 / 5
સંસ્કારી નગરી વડોદરા વડ અને તેની વડવાઈઓથી તો સુંદર છે જ, પરંતુ એને સુશોભિત કરીને વધારે સુંદર બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. એક તરફ કલાકરો વડને સુશોભિત કરી રહ્યા છે તો બીજી તરફ પર્યાવરણવાદીઓએ ઉદાસીનતા દાખવી છે.

સંસ્કારી નગરી વડોદરા વડ અને તેની વડવાઈઓથી તો સુંદર છે જ, પરંતુ એને સુશોભિત કરીને વધારે સુંદર બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. એક તરફ કલાકરો વડને સુશોભિત કરી રહ્યા છે તો બીજી તરફ પર્યાવરણવાદીઓએ ઉદાસીનતા દાખવી છે.

3 / 5
પર્યાવરણવાદીઓના કહેવા મુજબ વડ પોતે જ શહેરની સુંદરતામાં વધારો કરે છે અને શહેરના લોકો ભલીભીત જાણે છે કે વડ કોને કહેવાય. એના માટે વડને રંગવાની જરૂર નથી. ગમે એટલા પ્રાકૃતિક રંગનો ઉપયોગ કરવામાં આવે, છતાંપણ એ કુદરતી સુંદરતાને નષ્ટ કરવાનું પગલું છે. આવી મુર્ખતા ક્યારેય ન કરવી જોઈએ જેનાથી પ્રકૃતિને નુકસાન થાય.

પર્યાવરણવાદીઓના કહેવા મુજબ વડ પોતે જ શહેરની સુંદરતામાં વધારો કરે છે અને શહેરના લોકો ભલીભીત જાણે છે કે વડ કોને કહેવાય. એના માટે વડને રંગવાની જરૂર નથી. ગમે એટલા પ્રાકૃતિક રંગનો ઉપયોગ કરવામાં આવે, છતાંપણ એ કુદરતી સુંદરતાને નષ્ટ કરવાનું પગલું છે. આવી મુર્ખતા ક્યારેય ન કરવી જોઈએ જેનાથી પ્રકૃતિને નુકસાન થાય.

4 / 5
વડ અને તેની વડવાઈઓ - આ એક પ્રકૃતિની અદભુત રચના છે. જેને કલર કરીને કે કપડાં વિટાડીને નષ્ટ કરવી ન જોઈએ. લોકોએ જાગૃત થઈને આ પ્રકારના કાર્યોને અટકાવવા જોઈએ. હવે આ બંને માંથી યોગ્ય શું છે એ વડોદરાવાસીઓએ નક્કી કરવાનું છે.

વડ અને તેની વડવાઈઓ - આ એક પ્રકૃતિની અદભુત રચના છે. જેને કલર કરીને કે કપડાં વિટાડીને નષ્ટ કરવી ન જોઈએ. લોકોએ જાગૃત થઈને આ પ્રકારના કાર્યોને અટકાવવા જોઈએ. હવે આ બંને માંથી યોગ્ય શું છે એ વડોદરાવાસીઓએ નક્કી કરવાનું છે.

5 / 5
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">