AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું શિયાળાની ઋતુમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે? આ રીતે કાળજી લો

શિયાળાની ઋતુમાં તુલસીનો છોડ સુકાઈ જવા લાગે છે. આવું એટલા માટે થાય છે કારણ કે તુલસીના છોડનું સરેરાશ આયુષ્ય લગભગ 1.5 વર્ષનું જ હોય છે, તુલસીનો છોડ સામાન્ય રીતે ઉનાળામાં વાવવામાં આવે છે. જેમ જેમ શિયાળો આગળ વધે છે તેમ તેમ આ છોડ સુકાઈ જવા લાગે છે.

| Updated on: Jan 13, 2024 | 11:32 AM
Share
શિયાળાની ઋતુમાં તુલસીનો છોડ સુકાઈ જવા લાગે છે. આવું એટલા માટે થાય છે કારણ કે તુલસીના છોડનું સરેરાશ આયુષ્ય લગભગ 1.5 વર્ષનું જ હોય છે, તુલસીનો છોડ સામાન્ય રીતે ઉનાળામાં વાવવામાં આવે છે. જેમ જેમ શિયાળો આગળ વધે છે તેમ તેમ આ છોડ સુકાઈ જવા લાગે છે.

શિયાળાની ઋતુમાં તુલસીનો છોડ સુકાઈ જવા લાગે છે. આવું એટલા માટે થાય છે કારણ કે તુલસીના છોડનું સરેરાશ આયુષ્ય લગભગ 1.5 વર્ષનું જ હોય છે, તુલસીનો છોડ સામાન્ય રીતે ઉનાળામાં વાવવામાં આવે છે. જેમ જેમ શિયાળો આગળ વધે છે તેમ તેમ આ છોડ સુકાઈ જવા લાગે છે.

1 / 6
ઘણી વખત એવું પણ બને છે કે છોડને રોપ્યા પછી, તે પહેલા શિયાળામાં સારી રીતે વધે છે. જો કે બીજો શિયાળો આવતા આવતા તે સુકાઈ જાય છે. અમે તમને જણાવીશું કે શિયાળામાં પણ તુલસીના છોડને કેવી રીતે લીલો રાખી શકાય છે.

ઘણી વખત એવું પણ બને છે કે છોડને રોપ્યા પછી, તે પહેલા શિયાળામાં સારી રીતે વધે છે. જો કે બીજો શિયાળો આવતા આવતા તે સુકાઈ જાય છે. અમે તમને જણાવીશું કે શિયાળામાં પણ તુલસીના છોડને કેવી રીતે લીલો રાખી શકાય છે.

2 / 6
તુલસીના છોડને પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. શિયાળામાં આપણને એવુ લાગે છે કે હવામાં થોડુ ભેજ હોવાના કારણે તુલસીના છોડને પાણીની ઓછી જરુર પડે છે,એટલે આપણે તેને પુરતા પ્રમાણમાં પાણી આપતા નથી. જેના કારણે તુલસીનો છોડ સુકાઇ જાય છે.

તુલસીના છોડને પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. શિયાળામાં આપણને એવુ લાગે છે કે હવામાં થોડુ ભેજ હોવાના કારણે તુલસીના છોડને પાણીની ઓછી જરુર પડે છે,એટલે આપણે તેને પુરતા પ્રમાણમાં પાણી આપતા નથી. જેના કારણે તુલસીનો છોડ સુકાઇ જાય છે.

3 / 6
શિયાળામાં પણ તુલસીના છોડને પૂરતા પ્રમાણમાં પાણી આપવુ જોઇએ. જો કે વધુ પડતું પાણી પણ તુલસીના છોડનો વિકાસ અટકાવી શકે છે. તુલસીના છોડને એવી જગ્યાએ રાખો જ્યાં તેના પર ઝાકળ ન પડે. આ છોડ સાથે ખૂબ ઠંડા પવનનો સંપર્ક પણ ન થવા દેવો જોઈએ.

શિયાળામાં પણ તુલસીના છોડને પૂરતા પ્રમાણમાં પાણી આપવુ જોઇએ. જો કે વધુ પડતું પાણી પણ તુલસીના છોડનો વિકાસ અટકાવી શકે છે. તુલસીના છોડને એવી જગ્યાએ રાખો જ્યાં તેના પર ઝાકળ ન પડે. આ છોડ સાથે ખૂબ ઠંડા પવનનો સંપર્ક પણ ન થવા દેવો જોઈએ.

4 / 6
તુલસીના છોડને ઠંડા પવન અને ઠંડીથી બચાવવા માટે, તેને એવી જગ્યાએ રાખો જ્યાં સૂર્યપ્રકાશ હોય અને સીધો પવન ન હોય. શિયાળાની ઋતુમાં તમે આ છોડને પાતળા કપડાથી ઢાંકીને પણ રાખી શકો છો.

તુલસીના છોડને ઠંડા પવન અને ઠંડીથી બચાવવા માટે, તેને એવી જગ્યાએ રાખો જ્યાં સૂર્યપ્રકાશ હોય અને સીધો પવન ન હોય. શિયાળાની ઋતુમાં તમે આ છોડને પાતળા કપડાથી ઢાંકીને પણ રાખી શકો છો.

5 / 6
તુલસીનો છોડ પર શિયાળાની ઋતુમાં વધુ ફૂલ આવતા હોય છે, તેથી તમારે સમયાંતરે તેને દૂર કરતા રહેવું જોઈએ. એવું માનવામાં આવે છે કે વધુ પ્રમાણમાં છોડ પર ફુલ આવે તો તે છોડના તમામ પોષણને શોષી લે છે અને પોષણના અભાવે તે સુકાઈ જાય છે. (Photo credit-istock)

તુલસીનો છોડ પર શિયાળાની ઋતુમાં વધુ ફૂલ આવતા હોય છે, તેથી તમારે સમયાંતરે તેને દૂર કરતા રહેવું જોઈએ. એવું માનવામાં આવે છે કે વધુ પ્રમાણમાં છોડ પર ફુલ આવે તો તે છોડના તમામ પોષણને શોષી લે છે અને પોષણના અભાવે તે સુકાઈ જાય છે. (Photo credit-istock)

6 / 6
Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">