AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health tips : પલાળેલા અખરોટ ખાવાના 7 અદ્ભુત ફાયદા, જાણીને તમે પણ દંગ થઈ જશો

સ્વાસ્થ્ય માટે સુકા મેવો લાભદાયક માનવામાં આવે છે. તેમાં અખરોટ પણ એક મહત્વપૂર્ણ છે, જેમાં સારી ચરબી, પ્રોટીન, ખનિજો અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે.

| Updated on: Aug 10, 2025 | 2:07 PM
Share
માત્ર એક મહિના સુધી રોજ બે પલાળેલા અખરોટનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સકારાત્મક બદલાવ આવી શકે છે. ચાલો તેના ખાસ ફાયદા વિશે જાણીએ. (Credits: - Canva)

માત્ર એક મહિના સુધી રોજ બે પલાળેલા અખરોટનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સકારાત્મક બદલાવ આવી શકે છે. ચાલો તેના ખાસ ફાયદા વિશે જાણીએ. (Credits: - Canva)

1 / 7
પલાળેલા અખરોટમાં રહેલું ઓમેગા-3 ફેટી એસિડ મગજની યાદશક્તિ વધારવામાં અને એકાગ્રતા સુધારવામાં મદદરૂપ બને છે. (Credits: - Canva)

પલાળેલા અખરોટમાં રહેલું ઓમેગા-3 ફેટી એસિડ મગજની યાદશક્તિ વધારવામાં અને એકાગ્રતા સુધારવામાં મદદરૂપ બને છે. (Credits: - Canva)

2 / 7
અખરોટમાં રહેલું ફાઇબર પાચનક્રિયાને સુધારે છે અને અપચો, ગેસ તેમજ કબજિયાત જેવી પેટની તકલીફોને ઓછા કરવામાં સહાય કરે છે.

અખરોટમાં રહેલું ફાઇબર પાચનક્રિયાને સુધારે છે અને અપચો, ગેસ તેમજ કબજિયાત જેવી પેટની તકલીફોને ઓછા કરવામાં સહાય કરે છે.

3 / 7
પલાળેલા અખરોટનું સેવન કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદરૂપ છે અને હૃદયના આરોગ્યને જાળવવામાં સહાય કરે છે. (Credits: - Canva)

પલાળેલા અખરોટનું સેવન કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદરૂપ છે અને હૃદયના આરોગ્યને જાળવવામાં સહાય કરે છે. (Credits: - Canva)

4 / 7
ત્વચાને ચમકદાર બનાવવા માટે રોજ બે અખરોટ ખાવા લાભદાયક છે, કારણ કે તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ્સ ત્વચામાંથી હાનિકારક તત્વોને દૂર કરે છે. (Credits: - Canva)

ત્વચાને ચમકદાર બનાવવા માટે રોજ બે અખરોટ ખાવા લાભદાયક છે, કારણ કે તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ્સ ત્વચામાંથી હાનિકારક તત્વોને દૂર કરે છે. (Credits: - Canva)

5 / 7
રોજ બે પલાળેલા અખરોટનું સેવન બ્લડ શુગર લેવલ સ્થિર રાખવામાં મદદ કરે છે અને  સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર કરે છે (Credits: - Canva)

રોજ બે પલાળેલા અખરોટનું સેવન બ્લડ શુગર લેવલ સ્થિર રાખવામાં મદદ કરે છે અને સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર કરે છે (Credits: - Canva)

6 / 7
અખરોટમાં ભરપૂર કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોવાને કારણે તે હાડકાંને મજબૂત બનાવે છે, તેથી એક મહિના સુધી રોજ બે પલાળેલા અખરોટ ખાવાની સલાહ અપાય છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.) (Credits: - Canva)

અખરોટમાં ભરપૂર કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોવાને કારણે તે હાડકાંને મજબૂત બનાવે છે, તેથી એક મહિના સુધી રોજ બે પલાળેલા અખરોટ ખાવાની સલાહ અપાય છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.) (Credits: - Canva)

7 / 7

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે એસિડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે.તો એસિડિટી અને ગેસને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">