AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care: તમે ખીલની સમસ્યાથી છો પરેશાન તો આ ખોરાકનું સેવન કરવાથી સમસ્યા દૂર થશે

ત્વચા પરના ખીલને બ્યુટી રૂટીન સિવાય ડાયટ દ્વારા પણ દૂર કરી શકાય છે. અમે તમને એવા ખાદ્યપદાર્થો વિશે માહિતી આપીએ છીએ કે જેનું સેવન કરવાથી ત્વચાને સ્વસ્થ રાખવા ઉપરાંત ગ્લોઈંગ પણ બનાવી શકાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 4:50 PM
Share
નારિયેળ પાણી: તજજ્ઞોના મતે, જંગ ફુડ ખાવાથી પેટની સમસ્યાઓ વધવા લાગે છે અને તેની અસર ચહેરા પર ખીલ કે પિમ્પલ્સના રૂપમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં પેટને સ્વસ્થ રાખવા માટે રોજ નારિયેળ પાણીનું સેવન કરો. સાથે જ તેમાં એવા મિનરલ્સ હોય છે, જે પિમ્પલ્સને ત્વચાથી દૂર રાખે છે.

નારિયેળ પાણી: તજજ્ઞોના મતે, જંગ ફુડ ખાવાથી પેટની સમસ્યાઓ વધવા લાગે છે અને તેની અસર ચહેરા પર ખીલ કે પિમ્પલ્સના રૂપમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં પેટને સ્વસ્થ રાખવા માટે રોજ નારિયેળ પાણીનું સેવન કરો. સાથે જ તેમાં એવા મિનરલ્સ હોય છે, જે પિમ્પલ્સને ત્વચાથી દૂર રાખે છે.

1 / 5
ગાજર: તેમાં ઘણા એવા પોષક તત્વો હોય છે, જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે ઈચ્છો તો ગાજરનું શાક બનાવી, તેની સ્મૂધી કે સલાડના રૂપમાં ઘરે ખાઈ શકો છો. તેનું સેવન કરવાથી તમે સ્વસ્થ પણ રહેશો.

ગાજર: તેમાં ઘણા એવા પોષક તત્વો હોય છે, જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે ઈચ્છો તો ગાજરનું શાક બનાવી, તેની સ્મૂધી કે સલાડના રૂપમાં ઘરે ખાઈ શકો છો. તેનું સેવન કરવાથી તમે સ્વસ્થ પણ રહેશો.

2 / 5
કાકડીઃ કાકડીના સેવનથી ત્વચા પરની શુષ્કતા દૂર કરી શકાય છે. કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે અને તેનું રોજ સેવન કરવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે. જો ત્વચા હાઇડ્રેટેડ રહેશે તો ખીલ સહિતની ઘણી સમસ્યાઓ આપણને પરેશાન કરતી નથી.

કાકડીઃ કાકડીના સેવનથી ત્વચા પરની શુષ્કતા દૂર કરી શકાય છે. કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે અને તેનું રોજ સેવન કરવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે. જો ત્વચા હાઇડ્રેટેડ રહેશે તો ખીલ સહિતની ઘણી સમસ્યાઓ આપણને પરેશાન કરતી નથી.

3 / 5
લીંબુઃ ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે શરીરમાં વિટામિન સીની માત્રા સારી હોવી જોઈએ. તમે લીંબુ દ્વારા વિટામિન સીની ઉણપને દૂર કરી શકો છો, લીંબુ ત્વચા પરના પિમ્પલ્સને દૂર કરે છે, સાથે જ તેને ગ્લોઈંગ પણ બનાવી શકાય છે.

લીંબુઃ ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે શરીરમાં વિટામિન સીની માત્રા સારી હોવી જોઈએ. તમે લીંબુ દ્વારા વિટામિન સીની ઉણપને દૂર કરી શકો છો, લીંબુ ત્વચા પરના પિમ્પલ્સને દૂર કરે છે, સાથે જ તેને ગ્લોઈંગ પણ બનાવી શકાય છે.

4 / 5
મસૂરની દાળ: વિટામિન અને પ્રોટીનથી ભરપૂર મસુરની દાળથી માત્ર શરીર જ નહીં, ત્વચાનુ સ્વાસ્થ્ય પણ સુધારી શકાય છે. અઠવાડિયામાં બે વાર દાળનું સેવન કરવું જોઈએ, જો કે તે વધારે મસાલેદાર ન હોવી જોઈએ.

મસૂરની દાળ: વિટામિન અને પ્રોટીનથી ભરપૂર મસુરની દાળથી માત્ર શરીર જ નહીં, ત્વચાનુ સ્વાસ્થ્ય પણ સુધારી શકાય છે. અઠવાડિયામાં બે વાર દાળનું સેવન કરવું જોઈએ, જો કે તે વધારે મસાલેદાર ન હોવી જોઈએ.

5 / 5
Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">